________________
अपकारिषु मा पापं चिन्तयस्व कदाचन । स्वयमेव पतिष्यन्ति कूलजाता इव द्रुमाः ॥५५॥ હે જીવ!અપકારી જનો ઉપર તું કદાપિ બુરું ચિંતવીશ નહી. કારણકે તેઓ તટપરના વૃક્ષોની જેમ સ્વયમેવ પતિત થઇ જશે. આપપા
अङ्गनानामिवाङ्गानि गोप्यन्ते स्वगुणा यदा ।.. तदा ते स्पृहणीयाः स्यु-स्तदा चात्यन्तनिर्मलाः ।।५६॥ સ્ત્રીઓના શરીરના અંગોની જેમ જો સ્વગુણો ગોપવવામાં આવે, તો જ તે સ્પૃહણીય અને અત્યંત નિર્મળ રહી શકે છે. પછી अमृतं शिशिरे वह्नि-रमृतं क्षीरभोजनम् । .. अमृतं राजसन्मान-ममृतं प्रियदर्शनम् ।।५।।
શિયાળામાં અગ્નિ અમૃત સમાન લાગે છે, ભૂખ્યાને ક્ષીરભોજન, રાજસન્માન અને પ્રિયજનોનો મેળાપ એ ચાર અમૃત સમાન કહેલ છે. ॥५ ॥
अनभ्यासे विषं शास्त्र-मजीर्णे भोजनं विषम् । विषं गोष्ठी दरिद्रस्य वृद्वस्य तरुणी विषम् ।।५।। અભ્યાસ વિના શાસ્ત્ર વિષ સમાન છે, અજીર્ણમાં ભોજન, દરિદ્રની સાથે ગોષ્ઠી અને વૃદ્ધપુરુષને તરુણસ્ત્રી વિષસમાન છે. પ૮
अलसो मन्दबुद्धिश्च सुखितो व्याधितस्तथा । निद्रालुः कामुकश्चेति षडेते शास्त्रवर्जिताः ।।५९॥
આલસ, મંદબુદ્ધિ, સુખી, રોગી, નિદ્રાલુ અને કાશ્મી-એ છ પ્રકારના જનો શાસ્ત્રરહિત ભણવામાં અયોગ્ય હોય છે. પા. अभालस्य भाले कथं पट्टबन्धः
अकर्णे अनेत्रे कथं गीतनृत्यम् । अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला
+ १२