________________
જશે.(બોલાઈ જશે.) પલા यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता ॥६०॥
જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું ક્રિયામાં એમ મન, વચન અને ક્રિયામાં પુરુષોની એકરૂપતા હોય છે. કol यः प्रीणयेत्सुचरितैः पितरं स पुत्रो ।
ય મgવ દિમિચ્છતિ તાત્રમ્ | तन्मित्रमापदि सुखे च समक्रियं य
હેતયં ગતિ પુષ્યવૃત્તો તમને સાદ્દશા જે પોતાના સદાચારથી મા-બાપને પ્રસન્ન રાખે તે પુત્ર સમજવો, જે પોતાના સ્વામીનું હિત જ ઇચ્છે તે સ્ત્રી અને સુખ દુઃખમાં જે સમાનપણે વર્તે તે મિત્ર સમજવો, એ ત્રણે વસ્તુને જગતમાં પુણ્યવંત પ્રાણીઓ જ. પામી શકે છે. કળા
ये जाते व्यसने निराकुलधियः सम्पत्सु नाभ्युन्नताः, प्राप्ते नैव पराङ्मुखा प्रणयिनि प्राणोपयोगैरपि हीमन्तः स्वगुणप्रकाशनविधावन्यस्तुतौ पण्डिता
स्ते भूमण्डलमण्डनैकतिलकाः सन्तः कियन्तो जनाः ॥६२।। • જેઓ સંકટ વખતે ધીર થઇને મનમાં લેશ પણ આકુલ વ્યાકુલ થતા નથી, સંપત્તિમાં જેઓ ગર્વિષ્ઠ બનતા નથી, પોતાના સ્નેહી કે સ્વજનોને વિપત્તિ વખતે જેઓ પોતાના પ્રાણો પણ અર્પણ કરવા અચકાતા નથી, પોતાના ગુણો પ્રકાશવામાં જેઓ લજ્જા પામે છે અને અન્યના ગુણો પ્રકાશવા કે ગાવામાં જેઓ પોતાની પંડિતાઇ વાપરે છે એવા ભૂમંડલના અલંકારરૂપ સંતજનો જગતમાં ખરેખર વિરલા જ હશે. કરાં ये दीनेषु दयालवः स्पृशति यानल्पोऽपि न श्रीमदो, ચટા ૨ પરોપકારવાર દક્તિ વારતા ..
– ૨૧૭ ૨