SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ स्वस्थाः सन्ति च यौवनोन्मदमहाव्याधिप्रकोपेऽपि ये; तैः स्तम्भैरिव सुस्थितैः कलिभरक्लान्ता धरा धार्यते ।।६३।। દીનજનોપર જેઓ સદા દયાભાવથી વર્તે છે, જેઓ લક્ષ્મીનો લેશ પણ મદ કરતા નથી, પરોપકાર કરવામાં જેઓ સદા તત્પર રહે છે, કોઇ યાચના કરવા આવે ત્યારે જેઓ હર્ષિત થાય છે, યૌવનમાં જેઓ ઉન્મત્ત થતા નથી અને મહાવ્યાધિનો પ્રકોપ થતાં પણ જેઓ સ્વસ્થ રહે છે તેવા અચલ સ્તંભ સમાન નરરત્નો, કળિકાળના ભારથી શ્રાંત થયેલ(થાકી ગયેલ) આ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. કal . यथा वृष्टिः समुद्रेषु भुक्तस्योपरि भोजनम् । .. एवं प्रीतिः खलैः सार्ध-मुत्पन्नेऽर्थेऽवसीदति ।।६४।। જેમ સમુદ્રમાં વરસાદ અને જગ્યા ઉપર ભોજન વૃથા છે, તેમ ખલ જનો સાથે પ્રીતિ કરવાથી અવસર આવે તે નકામી થઇ જાય છે. ૧૪. ये श्रमं हर्तुमीहन्ते महतां चिरसम्भृतम् । वन्द्यास्तेऽसरलात्मानो दुर्जनाः सज्जना इव ।।५।। જેઓ મહાપુરુષોના ચિરકાલના શ્રમને દૂર કરવા ઇચ્છે છે, તે અસરલ(વક્ર) આશયવાળા દુર્જનો પણ સજ્જનોની જેમ વંદનીય છે. IIકપી. यत्स्मृत्यैवं परां यान्ति सन्तः सन्तापसन्ततिम् । तदसन्तो हसन्तोऽपि हेलयैव हि कुर्वते ॥६६॥ જે કર્મનું સ્મરણમાત્ર કરતાં પણ સંતજનો અતિશય સંતાપને પામે છે, તેવું કર્મ દુર્જનો હસતાં હસતાં એક લીલામાત્રમાં કરી નાખે છે. येषां प्राणिवधः क्रीडा नर्म मर्मच्छिदो गिरः । વાર્થ પરોવતપર્યં તે મૃત્યોરપિ મૃત્યઃ II૬૭-, પ્રાણીઓનો વધ કરવો એ જ જેમની ક્રીડા છે, અન્યના મર્મને ભેદનાર જેમની નર્મવાણી(મશ્કરી) છે, અને અન્યને સંતાપ ઉપજાવનાર જેમનું - ૨૧૮ રૂ
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy