________________
ઉદ્યમ એ મિત્ર સમાન છે, આલસ્ય એ મિત્રવત્ છતાં શત્રુ છે, વિદ્યા એ વિષવત્ છતાં અમૃત સમાન છે અને પરસ્ત્રી એ અમૃત છતાં વિષસમાન છે. ૧૨॥
मुक्तस्य (मौक्तिक) हारो न च मर्कटस्य, मिष्टान्नहारो न च गर्दभस्य ।
अन्धस्य दीपो बधिरस्य गीतं,
मूर्खस्य किं ज्ञानकथाप्रसङ्गः ।।१३।।
મર્કટ(વાન૨)ને મોતીનો હાર ન શોભે, ગર્દભને મિષ્ટાન્નનો આહાર ન હોય, અંધને દીપક, ધિર(બહેરા)ની આગળ ગીતગાન અને મૂર્ખની સાથે જ્ઞાનકથાનો પ્રસંગ કેવો? ॥૧૩॥
मनो मधुकरो मेघो मानिनी मदंनो मरुत् ।
मा मदो मर्कटो मत्स्यो मकारा दश चञ्चलाः || १४ | મન, મધુકર(ભમરો), મેઘ, સ્ત્રી, કામદેવ, પવન, લક્ષ્મી, મદ, વાનર અને મત્સ્ય - એ દશ મકાર ચંચલ હોય છે. ।।૧૪।
मा जीवतु परावज्ञो दुःखदग्धस्तु यो जनः । तस्याजननी चैवास्तु जननी क्लेशकारिणी ।। १५ ।।
પરની અવજ્ઞા કરનાર પુરુષ આ જગતમાં ન જીવો. જે દુઃખદગ્ધ માણસ છે, તે પણ આ જગતમાં ન જીવો અને જેના જન્મ વખતે માતાને ક્લેશ થાય તેનો પણ જન્મ જ ન થાઓ. ।।૧૫।।
मौनान्मूकः प्रवचनपटुर्वातुलो जल्पको वा, धृष्टः पार्श्वे वसति च तदा दूरतश्चाप्रगल्भः । क्षान्त्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः; સેવાધર્મ: પરમાદનો યોગિનામપ્યાયઃ ।।૧૬।। અહો! સેવાધર્મ કેટલો બધો ગહન છે કે જે યોગીઓને પણ અગમ્ય છે. મોન ધરતાં તેને મૂંગો કહેવામાં આવશે, જો તે બોલવામાં પોતાની ચાલાકી
૧૯૨