SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ल लालयेत् पञ्च वर्षाणि दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे, पुत्रं मित्रवदाचरेत् ॥ १ ॥ • પુત્ર પાંચ વરસનો થાય ત્યાં સુધી તેનું લાલન-પાલન કરવું, ત્યાર પછી દશ વરસ સુધી તેનો વાંક આવે તો તેને તાડન કરવું, પણ સોળમા વરસ પછી તો પુત્રની સાથે મિત્રની જેમ જ વર્તવું. ॥૧॥ लिखिता चित्रगुप्तेन ललाटेऽक्षमालिका । तां देवोऽपि न शक्नोति उल्लिख्य लिखितुं पुनः ॥ २ ॥ વિધાતાએ લલાટપટ પર જે અક્ષરમાળા લખી છે, તેને ઉત્થાપન કરીને બદલાવવાને કોઈ દેવ પણ શક્તિમાનૢ નથી. II૨॥ लक्ष्मीर्दानविवेकसङ्गममयी श्रद्धामयं मानसं, धर्मः शीलदयामयः सुचरितश्रेणीमयं जीवितम् । बुद्धिः शास्त्रमयी सुधारसमयं वाग्वैभवोज्जृम्भितं; व्यापारश्च परार्थनिर्मितिमयः पुण्यैः परं प्राप्यते ।। ३ ।। દાન અને વિવેકના વિલાસમય લક્ષ્મી, શ્રદ્ધાયુક્ત મનોભાવ, શીલ અને દયામય ધર્મ, સદાચારની પરંપરામય જીવન, શાસ્ત્રના વિચારમય ૨૨૮
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy