________________
अविद्वानपि भूपालो विद्यावृद्धोपसेवया । परां श्रियमवाप्रोति जलासन्नतरुर्यथा ॥९७।। રાજા પોતે કદાચ અવિદ્વાન હોય છતાં વિદ્યાવૃદ્ધપુરુષની સેવા કરવાથી તે પરમ સંપત્તિને પામે છે. જુઓ, જલની સમીપે રહેલ વૃક્ષ સદા રમણીય જ રહે છે. ૯૭ll
अनुगन्तुं सतां वर्त्म कृत्स्नं यदि न शक्यते । . स्वल्पमप्यनुगन्तव्यं मार्गस्थो नावसीदति ॥१८॥
સજ્જન પુરુષોના માર્ગનું સર્વથા કદાચ અનુગમન ન થઇ શકે તો કિંચિત પણ તેનું અનુકરણ કરવું યોગ્ય છે, કારણકે માર્ગસ્થ પુરુષ સીદાતો નથી. ૯૮,
अजायुद्धमृषिश्राद्धं प्रभाते मेघडम्बरम् । दापत्योः कलहाचैव परिणामे न किञ्चन ।।१९।। આધબકરા)ઓનું યુદ્ધ, ઋષિઓનું શ્રાદ્ધ, પ્રભાતે વરસાદનો આડંબર અને દંપતી વચ્ચે કલહ-એનું પરિણામ કાંઇ ન મળે. I૯૯ો.
તિલાના વનિર્વદ્ધો સ્વતિમાનાન્સુિયોનિઃ | - विनष्टो रावणो लौल्या-दति सर्वत्र वर्जयेत् ।।१०।।
અતિદાનથી બલિરાજાને બંધાવું પડયું, અતિમાનથી સુયોધને હેરાન થયો અને અતિલોલુપતાથી રાવણ વિનષ્ટ થયો, માટે અતિનો સર્વત્ર ત્યાગ કરવો. ./૧૦oll - अवृत्तिकं त्यजेदेशं वृत्तिं सोपद्रवां त्यजेत् । त्यजेन्मायाविनं मित्रं धनं प्राणहरं त्यजेत् ।।१०१॥
જ્યાં પોતાનું ગુજરાન ન ચાલી શકે તેવા દેશનો ત્યાગ કરવો, જ્યાં ઘણી મુશ્કેલીથી અથવા તો ઉપદ્રવયુક્ત પોતાનું ગુજરાન ચાલી શકે તેવા સ્થાનનો, કપટી મિત્રનો અને પ્રાણને હરણ કરનાર ધનનો ત્યાગ કરવો.ll૧૦૧
"
S
[
૧