________________
પરંતુ ધીમંતજનોને અત્યંત વલ્લભ એવો એક ધર્મ જ દુર્લભ છે.જો स्नेहो भस्मनि वैशा मष्यां शैत्यमिवानले । सौम्य क्वापि सुखं नास्ति व्यापकापद्भरे भवे ।।५।। હે સૌમ્ય! ભસ્મમાં જેમ સ્નેહ(ચીકાશ), મણીમાં જેમ શ્વેતતા અને અગ્નિમાં જેમ શીતલતા નથી, તેમ આપત્તિથી વ્યાપ્ત એવા આ સંસારમાં સુખ ક્યાંય પણ નથી. પણ
सरितः सिकता बिन्दू-नब्धयाम्नि च तारकाः । सङ्ख्यातुमीशते दक्षा न दोषान् योषितां पुनः ॥६॥ કેટલાક દક્ષજનો નદીઓની રેતી(વધુ), સમુદ્રના બિંદુઓ અને આકાશના તારા માપી શકશે, પરંતુ સ્ત્રીઓના દોષોની ગણત્રી કરવાને કોઈ સમર્થ નથી. કોઈ '
समानयोनी वनवृक्षवासिनौ सितच्छवी व्योमगती उभावपि। तथापि दुर्वागिति निन्दितो जनैर्द्विकः पिकस्तु प्रियवागिति स्तुतः
સમાન યોનિ વાળા, એક વનમાં એકજ વૃક્ષમાં વસનાર, શ્યામ અને આકાશગામી, એ રીતે બંને સમાન છતાં દુર્વચનના યોગે કાગ નિંદા પામે છે અને પ્રિય વચનના યોગે કોયલ પ્રશંસા પામે છે. છો 'सद्भावो नास्ति वेश्यायां स्थिरता नास्ति सम्पदाम् । विवेको नास्ति मूर्खाणां विनाशो नास्ति कर्मणाम् ॥८॥ વેશ્યાઓમાં સદ્ભાવ હોતો નથી, સંપત્તિમાં સ્થિરતા ન હોય, મૂર્ખ જનોમાં વિવેક ન હોય તથા કર્મનો નાશ નથી. Iટા स्थिरा कीर्तिरकीर्तिश्च स्थिरं कर्म शुभाशुभम् । स्थिरं दानं सुपात्रेषु स्थिरा मैत्री सतां जने ॥९॥ લોકમાં કીર્તિ કે અકીર્તિ સ્થિર થઈ જાય છે, શુભાશુભ કર્મ સ્થિર .