SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્જન અને પ્રિયવાદી એ બંને વિશ્વાસ કરવા લાયક નથી કારણકે તેમની જીભ પર તો મધ રહે છે, પરંતુ તેમના હૃદયમાં તો હાલાહલ વિષ વ્યાપી રહેલું હોય છે. ll૪૯ો. दानं न दत्तं न तपश्च तप्तं, નારાંધતો શફરવાસુદેવી | अग्नौ रणे वा न हुतश्च कायः; શરીરે નીવ !] વિં પ્રાર્થથસે સુવાનિ ૧૦ના દાન ન દીધું, તેપ ન તપ્યું, શંકર કે વિષ્ણુની આરાધના ન કરી અને અગ્નિ કે રણસંગ્રામમાં કાયાની આહુતિ ન આપી, તો તે શરીર! (હે જીવ!) તું સુખોની પ્રાર્થના શા માટે કરે છે? I૫oll दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, दूरेणच्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरन्ति ध्रुवं; दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग्धिग्धनं तद्बहु ।।१।। ભાગીદારો જેનો ભાગ માગવાને તત્પર થાય છે, તસ્કરો તથા રાજાઓ છળ જોઇને જેનું હરણ કરવા આવે છે, અગ્નિ જેને ક્ષણવારમાં ભસ્મીભૂત કરે છે, જળ જેને તરત પ્રવાહમાં ઘસડી જાય છે, પૃથ્વીમાં જો દાટેલ હોય, તો યક્ષો જેનું હરણ કરી જાય છે અને દુરાચારી પુત્રો જો જાગે તો જેને સદંતર નાશ પમાડે છે, એવા બહુ ધનને પણ વારંવાર ધિક્કાર થાઓ. પ૧l, . द्वाविमावम्भसि क्षेप्यौ गाढं बद्ध्वा गले शिलाम् । · धनिनं चाप्रदातारं दरिद्रं चातपस्विनम् ।।५२ ।। દરિદ્ર છતાં તપ નહિ કરનાર અને ધનવાનું છતાં કૃપણ હોય-એ બંનેને ગળામાં ગાઢ શિલા બાંધીને પાણીમાં નાંખી દેવા જોઈએ.ાપરો दग्धं खाण्डवमर्जुनेन हि वृथा कल्पद्रुमैर्भूषितं, – ૧૨૫ *
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy