SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ दग्धा वायुसुतेन रावणपुरी लङ्का पुनः स्वर्णभूः । दग्धः पञ्चशरः पिनाकपतिना तेनाप्ययुक्तं कृतं; दारिद्र्यं जनतापकारकमिदं केनापि दग्धं न हि ।। ५३ ।। અર્જુને કલ્પવૃક્ષોથી વિભૂષિત એવા ખાંડવવનને વૃથા બાળી નાખ્યું, હનુમાને સુવર્ણની લંકાને પણ વ્યર્થ બાળી નાખી, અને શંકરે કામદેવને બાળી નાખ્યો, તે પણ અયુક્ત જ કર્યું, પરંતુ એવો કોઈ ન જાગ્યો કે, લોકોને સંતાપ કરનાર એવા દારિદ્રચને જેણે ભસ્મીભૂત કરી નાખ્યું હોય. પા दारिद्र्याद् हियमेति ह्रीपरिगतः सत्त्वात्परिभ्रश्यते, निःसत्त्वः परिभूयते परिभवान्निर्वेदमापद्यते । निर्विण्णः शुचमेति शोकनिहतो बुद्ध्या परित्यज्यते; निर्बुद्धिः क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ।।५४।। દારિદ્રચથી મનુષ્ય લજ્જાને પામે છે, લજ્જાને લીધે તે સત્ત્વથી ભ્રષ્ટ થાય છે, સત્ત્વહીન થતાં તે પરાભવને પામે છે, પરાભવથી તે ખિન્ન થાય છે, ખિન્ન થતાં તે શોકાકુલ થાય છે, શોકથી તે બુદ્ધિહીન બને છે અને નિર્બુદ્ધિ ક્ષય પામે છે. અહો! નિર્ધનતા-એ સર્વ આપત્તિના સ્થાનરૂપ જ 19.114811 दानोपभोगवन्ध्याया सुहृद्भिर्या न भुज्यते । पुंसां यदि हि सा लक्ष्मी - रलक्ष्मी कतमा भवेत् ।। ५५ ।। જે લક્ષ્મી દાન અને ઉપભોગથી વંધ્ય(રહિત) છે અથવા જે મિત્રોના ઉપભોગમાં આવતી નથી, તેવી લક્ષ્મીથી જો પુરુષો ધનવાન્ ગણાતા હોય તો પછી અલક્ષ્મી(નિર્ધનતા) કેવી હોય? પા दानेन श्लाध्यतां यान्ति पशुपाषाणपादपाः । दानमेव गुणः श्लाध्यः किमन्यैर्गुणकोटिभिः ।। ५६ ।। ૧૨૬
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy