SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ पाषाणैः परिपूरिता वसुमती वज्रोमणिर्दुर्लभः । श्रूयन्ते करटारवाश्च सततं चैत्रे कुहूकूजितं; तन्मन्ये खलसकुलं जगदिदं द्वित्राः क्षितौ सज्जनाः ।।४५।। જગતમાં નીંબડાના વૃક્ષો ઘણા જોવામાં આવે છે, પરંતુ ચંદનવૃક્ષો ક્યાંક જ હશે. સમસ્ત પૃથ્વી પાષાણોથી પરિપૂર્ણ લાગે છે, પણ વજમણિ તો દુર્લભ હોય છે. ચારે બાજુ કાકશબ્દો સાંભળવામાં આવે છે, પણ કોયલના મધુર શબ્દો તો ચૈત્ર મહિનામાં જ સંભળાય છે, તેથી એમ લાગે છે કે આ જગત ખલજનોથી જ વ્યાપ્ત છે, તેમાં માત્ર બે ત્રણ જ પુરુષ હશે. રાજા दुर्जनस्य विशिष्टत्वं परोपद्रवकारणम् । ... व्याघ्रस्योपवासेन पारणं पशुमारणम् ॥४६॥ દુર્જનપુરુષનું વિશિષ્ટપણું પરને ઉપદ્રવના કારણરૂપ થાય છે, કારણકે વાઘ કદાચ ઉપવાસ કરે, તો તે પારણું પશુઓને મારીને જ કરે છે. કોઈ दुर्जनः सुजनो न स्या-दुपायानां शतैरपि । अपानं मृत्सहस्रेण धौतं चास्यं कथं भवेत् ।।४।। સેંકડો ઉપાયો કરો, તો પણ દુર્જન, તે કદાપિ સજ્જન થવાનો નથી. કારણકે સેંકડો બલકે હજારો માટીથી ધોવામાં આવે, તથાપિ અપાન(ગુદાસ્થાન) કદાપિ મુખ થઈ શકે જ નહિ. , दुर्जनेन समं सख्यं प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करः ।।४।। દુર્જન પુરુષની સાથે મિત્રાઈ કે પ્રીતિ કદાપિ કરવી જ નહિ. જુઓ, અગ્નિ(અંગાર) ગરમ હોય તો હાથને બાળે છે અને શીતલ હોય તો હસ્તને કાળો કરે છે. ૪૮ दुर्जनः प्रियवादी च नैतद्विधासकारणम् । मधु तिष्ठति जिह्वाग्रे हृदि हालाहलं विषम् ।।४९।। – ૧૨૪ ~
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy