SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ नैते धिक्कारमर्हन्ति गर्हितानां शतैरपि ॥२३॥ ઉપકારી, કલાચાર્ય, ભરણ-પોષણ કરનાર, માતા, પિતા અને ગુરુ, એઓ કદાચ સેંકડો અવગુણોસહિત હોય, તો પણ ધિક્કારને પાત્ર નથી..ર૭ll. उद्धता स्वैरचारा च किरती दुर्वचोरजः । तृणं वात्येव दुष्टा स्त्री भ्रमयत्यचिरान्नरम् ।।२४।। ઉદ્ધત, સ્વેચ્છાચારિણી, અને દુષ્ટવચનરૂ૫ રજને નાખતી એવી દુષ્ટ સ્ત્રી, તૃણને વંટોળીયાની જેમ પુરુષને અતિશય ભમાવે છે. ર૪l उदीयाय दिनेशोऽथा-नेशनैशं तमो भुवि । तस्या आस्येऽनपत्यस्य, दुःखोत्थं ववृधे पुनः ॥२५॥ સૂર્યોદય થતાં વસુધાતલનો રાત્રિસંબંધી અંધકાર બધો દૂર થઈ ગયો, પરંતુ તેણીના મુખપર અનપત્યના દુઃખથી ઉત્પન્ન થયેલ શોક તો વધતો જ ગયો. રપા उदारा नो दारा विवृतविनया नापि तनया, विदग्धा न स्निग्धा द्विरदतुरगा नापि च रमा । न च स्वामी चामीकरनिकरदातापि शरणं; विना जैनं धर्मं भवति भवकूपे निपतताम् ।।२६।। રૂપવતી રમણીઓ, વિનયી પુત્રો, ચાલાક સંબંધીઓ, હાથી કે અશ્વો, લક્ષ્મી અથવા બહુ ધન આપનાર સ્વામી(શેઠ) એમાંના કોઈ પણ, સંસારરૂપ કુવામાં પડતા પ્રાણીઓને શરણ નથી. શરણ જો કોઈ હોય તો એકમાત્ર જૈન ધર્મ જ છે. રવો. उपक्रामन्ति बाह्यारीञ् जेतुं जगति जन्मिनः । માહંતસર્વસ્વં ન વં નાનત્તિ વાનિશા- ર૭ા અહો ! જગતમાં પ્રાણીઓ બાહ્ય શત્રુઓને જીતવાનો પરિશ્રમ કરે છે, પણ તે અજ્ઞજનો કામાદિ શત્રુઓ પોતાનું સર્વસ્વ હરી લે છે, તે જાણતા નથી. ર૭.
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy