________________
अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नावसीदति ।।१८।। ઉત્તમજનોની સંગતિ, પંડિતોની સાથે વાર્તાલાપ અને નિર્લોભી સાથે મિત્રાઈ કરતાં માણસ કદી સંતાપ પામતો નથી. ./૧૮ उत्पन्नपरितापस्य बुद्धिर्भवति यादृशी । तादृशी यदि पूर्वं स्यात्कस्य स्यान्न समीहितम् ।।१९।। પરિતાપ ઉત્પન્ન થતાં જેવી બુદ્ધિ થાય, તેવી જો પૂર્વે હોય, તો કોને ઈષ્ટસિદ્ધિ ન થાય? ll૧૯ાા उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ।।२०।। મૂર્ખજનોને ઉપદેશ આપવા જતાં તે શાંતિને બદલે કોપ ઉત્પન્ન કરે છે, જેમ સર્પોને દૂધ પાતાં કેવળ વિષ વધે છે. ૨oll उच्चैरध्ययनं चिरन्तनकथा स्त्रीभिः सहालापनं, तासामर्भकलालनं पतिनुतिस्तदानमिथ्यास्तुतिः । आदेशश्च करावलोकनमथो पाण्डित्यलेशः क्वचिद्; होरागारुडमन्त्रवादविधयो भिक्षोर्गुणा द्वादश ।।२१।। ઉંચેથી ભણવું, લાંબી કથા કરવી, સ્ત્રીઓની સાથે આલાપ, તેમના બાળકોને રમાડવ, શ્રીમંતને નમસ્કાર, તેના દાનની મિથ્યાસ્તુતિ, આદેશ, હસ્તાવલોકન અને લેશ પાંડિત્ય તથા હોરા, ગારુડ મંત્ર, વાદવિગેરે કરવું, એ ભિક્ષુકના બાર ગુણો કહેલા છે. ૨૧// उत्तमोऽप्रार्थितो दत्ते मध्यमः प्रार्थितः खलु । याचकैर्याच्यमानोऽपि दत्ते न त्वधमाधमः ।।२२।। ઉત્તમજન માગ્યા વિના આપે છે, મધ્યમ માગતાં આપે છે અને અધમાધમ તો યાચકોની યાચના કરાયા છતાં દાન આપતો નથી. રા/ उपकर्ता कलाचार्यो भर्ता माता पिता गुरुः ।