________________
न क्षीयते बहुजनैनितरां निपीतः । जाड्यं निहन्ति रुचिमेति करोति तृप्ति;
નૂનં સુમાહિતરસીડન્યરાતિશાથી Tોદરા જે કદાપિ વિકૃતિને પામતો નથી, જે વિરસ થતો નથી, બહુજનો અત્યંત જેનું પાન કરે, છતાં જે કદાપિ ક્ષીયમાણ થતો નથી, જે જડતાને દૂર કરે છે, સહુને પસંદ પડે છે અને જે સંપૂર્ણ તૃપ્તિને પમાડે છે, તેથી સુભાષિતરસ ખરેખર! અન્ય સર્વરસો કરતાં ઉત્કૃષ્ટ છે. Iકરા नमो नमः काव्यरसाय तस्मै निषिक्तमन्तःपृषतापि यस्य । सुवर्णतां वक्त्रमुपैति साधोर्दुवर्णतां याति च दुर्जनस्य ।।३।। તે કાવ્યરસને વારંવાર નમસ્કાર થાઓ કે જેના એક બિંદુમાત્રથી જે અંતર આદ્ધ થયેલ હોય તો સાધુપુરુષનું મુખ સુવર્ણતાને પામે છે અને દુર્જનપુરુષનું મુખ દુર્વણતાને પામે છે. निर्गुणेष्वपि सत्त्वेषु दयां कुर्वन्ति साधवः । न हि संहरते ज्योत्स्नां चन्द्रश्चाण्डालवेश्मसु ॥६४।। સપુરુષો, નિર્ગુણી પ્રાણીઓ પર પણ દયા કરે છે, કારણકે ચંદ્રમા પોતાની જ્યોત્સના(ચાંદની) ચંડાલના મકાન પરથી કાંઇ સંહરી લેતો નથી. [૬૪i
न यत्नकोटिशतकै-रपि दुष्टः सुधीर्भवेत् । किं मर्दितोऽपि कस्तूर्यां लसुनो याति सौरभम् ।।५।। સેંકડો કે કોટિ યત્નો કરવામાં આવે, તો પણ દુષ્ટ કદાપિ સુજ્ઞ થતો નથી. લસણને કસ્તુરી સાથે મર્દન કરીએ, તો પણ તેનામાં કસ્તુરીની સુવાસ આવતી જ નથી. કપા न वित्तं दर्शयेत्प्राज्ञः कस्यचित्स्वल्पमप्यहो । मुनेरपि यतस्तस्य दर्शनाच्चलते मनः ॥६६॥