SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કરી જિનશાસનની મહામૂડી કહી શકાય તેવા શ્રુતનિધિનું થઈ ચતુર્વિધ સંઘમાં વધુને વધુ સ્વાધ્યાય થાય, આવનારી પેઢીઓ છે માટે તેનું સંરક્ષણ થાય તે માટે દિન-રાત ચિંતિત રહેતા વૈરાગ્ય દેશનાદક્ષ, મારા પરોપકારી ગુરુદેવ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ આવા ગ્રંથોના સંશોધન સંપાદન માટે મને સતત પ્રેરણા કરતા રહે છે. ' મારા વડિલબંધુ, ગુરુદેવ પૂ.પંન્યાસશ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવરશ્રી કે જેઓ આવા ગ્રંથોના સંપાદનાદિ પ્રસંગે મને સતત સહાયક બનતા રહે છે. આ ઉપકારી તમામ ગુરુભવવંતોના ચરણોમાં કોટિશ વંદના સહ આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા સહુ જીવો પોતાના વૈરાગ્યને દઢ કરે અને મુક્તિને નીકટ લાવે એ જ શુભાભિલાષા.. છે છે ૧૬-૬-૦૮, જેઠ વદ ૧૩, સોમવાર ૨૦૬૪ તીનબત્તી - વાલકેશ્વર, મુંબઈ.
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy