SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन, पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासादितः । कदाचिदपि पर्यटशशविषाणमासादयेन्न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ।।९।। કદાચ યત્નથી પલતાં વેળ(રેતી)માંથી પણ તેલ નીકળે, પિપાસાથી આર્ત થયેલ કદાચ મૃગતૃષ્ણકા(ઝાંઝવા)માંથી જળપાન કરી શકે અને વસુધાતલ પર ભ્રમણ કરતાં કદાચિત શશલાનું શૃંગ પણ ક્યાંક પ્રાપ્ત થઈ જાય, તથાપિ કદાગ્રહથી ગ્રસ્ત થયેલ મૂર્ખજનનું મન કદાપિ આરાધી ના શકાય(વશ ન થાય). I लक्ष्मीमन्तो न जानन्ति प्रायेण परवेदनाम् । शेषे धराभरक्लान्ते शेते नारायणः सुखम् ॥१०॥ ધનવંતજનો પ્રાયે પરની પીડા જાણતા નથી. જુઓ, શેષનાગ પૃથ્વીના ભારતળે દબાય છે અને વિષ્ણુ સુખે આરામ કરે છે. ૧oll लक्ष्म्या परिपूर्णोऽहं न भयं मेऽस्तीति मोहनिद्रैषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनीः ॥११॥ હું લક્ષ્મીથી ભરપૂર છું, તેથી મને હવે કોઇ પ્રકારનો ભય નથી' એ વિચાર માત્ર મોહનિદ્રા જ છે, કારણકે જુઓ, પરિપૂર્ણ ચંદ્રમાને પણ રાહુથી ભય પ્રાપ્ત થાય જ છે. ||૧૧|| लोभाविष्टो नरो वित्तं वीक्षते न स चापदम् । दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम् ॥१२॥ લોભથી વ્યાકુલ થયેલ પુરુષ ધનને જુએ છે, પણ તે ભવિષ્યની આપદાને જોઇ શકતો નથી. જુઓ, બિલાડો દુધને જુએ છે પરંતુ તે લાકડીના મારને જોઇ શકતો નથી. ૧રો लोकयात्राभयं लज्जा दाक्षिण्यं त्यागशीलता । – ૨૩૦ રૂ
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy