________________
दुर्वृत्ता दयिता दास्यः कुलस्त्रीभ्योऽपि कामिनाम् ।।३७।। રાજાઓને પ્રાયઃ સારા કાવ્યો કરતાં નીચોક્તિઓ વધારે પ્રિય હોય છે, કારણકે પોતાની કુલીન કાંતાઓ કરતાં દુષ્ટ દાસીઓ વધારે પસંદ હોય છે. ૩૭ स्वयमेव कृतं सरस्त्वया तरवश्च स्वयमेव रोपिताः । . विधृताः स्वकृतोपयाचिते छगल त्वं विविवीति रौषि किम्
આ સારૂ૮ાા તે પોતે સરોવર કરાવ્યું, પોતે વૃક્ષો રોપ્યા અને પોતે કરેલ માનતામાં હમણાં તું પોતે જ પકડાયો છે તો તે છગલ! હવે વ-વી-વી.. કરતો શા માટે રોવે છે? Il૩૮ सर्वे यत्र विनेतारः सर्वे पण्डितमानिनः ।. .. सर्वे महत्त्वमिच्छन्ति कुलं तच्चावसीदति ।।३९।।
જ્યાં સર્વ નેતા થઈ બેસે, જ્યાં સર્વ પોતાને પંડિત માનનાર બને અને જ્યાં બધા મહત્ત્વને ઇચ્છે –તેઓનું કુળ ખરેખર! સીદાય છે.૩૯ सेवा श्ववृत्ति यैरुक्ता न तैः सम्यगुदीरितम् । स्वच्छन्दचारी कुत्र श्वा विक्रीतासुः क्व सेवकः ।।४।। સેવાને સ્થાનવૃત્તિ સમાન કહેનારાઓએ મોટી ભૂલ કરી છે, કારણકે સ્વેચ્છાચારી શ્વાન ક્યાં અને પોતાના જીવિતને વેચનાર સેવક ક્યાં ? Idoll
सीदन्ति सन्तो विलसन्त्यसन्तः पुत्रा नियन्ते जनकश्चिरायुः। परेषु मैत्री स्वजनेषु वैरं पश्यन्तु लोकाः कलिकौतुकानि
T૪૧ અહો! જ્યાં સંતજનો સીદાય છે અને દુર્જનો વિલાસ કરે છે, પુત્રો ગુજરી જાય છે અને પિતા વૃદ્ધ છતાં જીવે છે, સ્વજનો સાથે વેરભાવ ચાલે અને ઇતરજનો સાથે મિત્રાઈ થતી જોવામાં આવે છે. તે લોકો! તમે જુઓ
– ૨૭૨ શરૂ