________________
પીડાયેલા જગતના સંતાપને દૂર કરવા પોતે વૃષ્ટિ કરે છે. કપા क्षारो वारिनिधिः कलङ्ककलुषश्चन्द्रो रविस्तापकृत्, पर्जन्यश्चपलाश्रयोऽभ्रपटलादृश्यः सुवर्णाचलः । शून्यं व्योम रसा द्विजिह्वविधृता स्वर्धामधेनुः पशुः । काष्ठं कल्पतरुर्दशत्सुरमणिस्तत्केन साम्यं सताम् ।।६६।। સમુદ્ર ખારો છે, ચંદ્રમા કલંકથી મલિન છે, સૂર્ય તાપ કરનાર છે, મેઘ, ચપલા(વિજળી)ના આશ્રયરૂપ છે, મેરુપર્વત વાદળાંઓથી અદૃશ્ય છે, આકાશ શૂન્ય છે, વસુધા શેષનાગથી ધારણ કરાયેલી છે, કામધેનુ પશુ છે, કલ્પવૃક્ષ કાષ્ઠ છે અને ચિંતામણિ પત્થર છે તો સંતજનોને કોની ७५मा मापीये? ॥७॥ कस्मादिन्दुरसौ धिनोति जगतीं पीयूषगर्भः करैः, कस्माद्वा जलधारयैव धरणिं धाराधरः सिञ्चति । भ्रामं भ्राममयं च नन्दयति वा कस्मात् त्रिलोकी रविः; साधूनां हि परोपकारकरणे नोपाध्यपेक्षं मनः ।।६७।।
આ ચંદ્રમા પોતાના અમૃતમય કિરણોથી વસુધાને શા માટે ધવલિત કરે છે, ધારાધર(મેઘ) પોતાની જળધારાથી ધરણીધર શા માટે સિંચન કરે છે, અને આ દિવાકર-સૂર્ય, આકાશમાં ભમી ભમીને ત્રણે લોકને શા માટે આનંદ પમાડે છે ? માટે પરોપકાર કરવામાં સાધુજનો(સજજનો)નું મન, ઉપાધિની અપેક્ષા કરતું નથી. ક૭ll किं कूर्मस्य भरव्यथा न वपुषि क्ष्मां न क्षिपत्येष यत्, किं वा नास्ति परिश्रमो दिनपतेरास्ते न यन्निश्चलः । किं चाङ्गीकृतमुत्सृजन हि मनसा श्लाघ्यो जनो लज्जते; निर्वाहः प्रतिप्रन्नवस्तुषु सतामेतद्धि गोत्रव्रतम् ।।६८।। શું કાચબાને ભારની પીડા થતી નહિ હોય, કે જે પૃથ્વીને મૂકી દેતો