SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણિમાના ચંદ્રમાના અમૃત સમાન કિરણોના ઝરણરૂપ સુવચનો, આ એક જ પુરુષોના અખંડિત મંડનરૂપ છે. પટા कवयः परितुष्यन्ति नेतरे कविसूक्तिभिः । પારવર્ષા વર્ણજો વિધુરાન્તિઃ તાજા . કવિજનોના સુવચનોથી કવિઓ વિના અન્ય કોઇ પરિતુષ્ટ થતા નથી. કારણકે ચંદ્રમાની કાંતિથી સમુદ્રની જેમ કુવાનું જળ વધતું નથી.પા किं कुलेन विशालेन विद्याहीनस्य देहिनः ।। अकुलीनोऽपि विद्यावान् देवैरपि स पूज्यते ॥६०।। જો મનુષ્ય વિદ્યાહીન હોય, તો પછી તેના વિશાળ કુળથી શું? કારણકે અકુલીન છતાં તે વિદ્યાવાનું હોય, તો તે દેવોને પણ પૂજનીય થાય છે. ' IISoll क्षारं जलं वारिमुचः पिबन्ति तदेव कृत्वा मधुरं वमन्ति । सन्तस्तथा दुर्जनदुर्वचांसि पीत्वा च सूक्तानि समुगिरन्ति Tદ્દા જેમ વાદળાંઓ સમુદ્રનું ખારું પાણી પીને તે જ પાણી મધુર કરીને જગતને આપે છે, તે જ પ્રમાણે સંતજનો દુર્જનોનાં દુર્વચનોનું પાન કરીને પુનઃ તેઓ મધુર-સારાં વચનો બહાર કાઢે છે. કળા केनाञ्जितानि नयनानि मृगाङ्गनानां, को वा करोति रुचिराङ्गरुहान् मयूरान् । कश्चोत्पलेषु दलसन्निचयं करोति વશે વા વરાતિ વિનયં ગુનાનેy jલું Tદરા મૃગલીઓના નેત્રોને આંજીને કોણે મનોહર બનાવ્યા છે, મયૂરોને કોણે સુંદર અંગવાળા બનાવ્યા છે? કમળોમાં પત્રોનો સંચય કોણે કર્યો છે? તેમ કુલીન પુરુષોમાં વિનય-ગુણ કોણે આરોપિત કર્યો છે ?શાકંરા केनादिष्टौ कमलकुमुदोन्मीलने पुष्पदन्तौ ... .
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy