________________
આજનાં દેવને નમે છે, રાંગજનાં તપ કરે છે, નિર્ધનાં વિનયી હોય છે અને કૃશ(ક્ષણ) દેહવાલા જનો સુશીલ હોય છે. જો आयुषो राजचित्तस्य पिशुनस्य धनस्य च । खलस्नेहस्य देहस्य नास्ति कालो विकुर्वतः ।।५।। આયુષ્ય, રાજચિત્ત, પિશુન, ધન, દુર્જનસ્નેહ તથા દેહ એમને બદલી જતાં વખત લાગતો નથી. પણ
आयु कर्म च वित्तं च विद्या निधनमेव च । पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।६।।
આયુ, કર્મ, ધન, વિદ્યા અને મરણ એ પાંચ, ગર્ભમાં આવતાં જ પ્રાણીની સાથે સરજાય છે. આવા
आचार्येषु नटे धूर्ते व्यासवेश्याबहुश्रुते । षट्सु माया न कर्त्तव्या माया तत्रैव निर्मिता ॥७॥ આચાર્ય, નટ, ધૂર્ત, વ્યાસ, વેશ્યા અને બહુશ્રુત એ છ પ્રકારના પુરુષો સાથે માયા(કપટ) ન કરવી, કારણકે માયા ત્યાં નિર્મિત જ હોય છે. Iણા
आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् । बहिरात्मा सं विज्ञेयो मोहनीयस्तत्र चेतनः ॥८॥ આત્માની ભ્રાંતિથી જેને શરીરાદિકમાં આત્મબુદ્ધિ હોય, તે જીવ બહિરાત્મા જાણવો, કારણકે ત્યાં મોહનીય કર્મનો સિદ્ભાવ હોય છે.ટા.
आरोग्यभाग्यसौभाग्य-रूपभूपादिसम्पदः । कृपालुतालतायाः स्यात् पुष्पौधो निर्वृतिः फलम् ॥९॥ આરોગ્ય, ભાગ્ય, સૌભાગ્ય, રૂપ અને રાજ્ય વિગેરેની સંપત્તિ, એ બધા દયારૂપ લતાના પુષ્પો સમજવા, અને મોક્ષ, એ તેનું ફલ છે. હા
आवर्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां,