________________
दोषाणां सन्निधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । . स्वर्गद्वारस्य विध्नो नरकपुरमुखं सर्वमायाकरण्डं; स्त्रीयन्त्रं केन सृष्टं विषममृतमयं प्राणिनामेकपाशः ।।१०।।
સંશયોના આવર્ત(ઘુમરી)રૂપ, અવિનયના ભવનરૂપ, સાહસના નગરરૂપ, દોષોના ભંડારરૂપ, સેંકડો કપટયુક્ત, અવિશ્વાસના ક્ષેત્રરૂપ, સ્વર્ગદ્વારના વિનરૂપ, નરક-નગરના મુખરૂપ, સર્વ માયાના કરંડીયારૂપ અને પ્રાણીઓને એક પાશરૂપ એવું આ સ્ત્રીરૂપ યંત્ર કોણે બનાવેલ છે, કે જે વિષમય છતાં અમૃતમય ભાસે છે. [૧
आपदि मित्रपरीक्षा शूरपरीक्षा रणाङ्गणे भवति । . विनये वंशपरीक्षा स्त्रियः परीक्षा निर्धने पुंसि ।।११।।
આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે, રણાંગણમાં શૂરની પરીક્ષા, વિનયથી વંશની પરીક્ષા અને પુરુષ નિર્ધન થતાં સ્ત્રીની પરીક્ષા થાય છે. ll૧૧al प्रारभ्य ह्यल्पमेवाज्ञाः कामं व्यग्रा भवन्ति च । महारम्भाः कृतधिय-स्तिष्ठन्ति च निराकुलाः ।।१२।। અજ્ઞજનો અલ્પ કાર્યનો આરંભ કરતાં પણ અત્યંત વ્યગ્ર બની જાય છે. અને બુદ્ધિમંતજનો મોટા કામનો આરંભ કરતાં પણ નિરાકુલ રહે છે. I૧૨ા आरभ्यते न खलु विघ्नभयेन नीचैः,
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ।।१३।। કાયરજનો વિદનના ભયને લીધે કાર્યનો આરંભ જ કરતા નથી, સાધારણજનો વિનોથી હતાશ થઈને કાર્યથી વિરામ પામે છે, પણ ઉત્તમજનો વારંવાર વિનોથી પરાભવ પામતાં પણ આરંભેલ કાર્યનો કદાપિ ત્યાગ કરતા નથી. ૧૩
– ૩૦ *