SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ज्योतिर्विदो ग्रहगतिं परिकल्पयन्ति । भूतोपसर्गमिति मन्त्रविदो वदन्ति; પ્રાચીન વાવનુનો વત્તિ ૧૦ વૈદ્યોને જ્યારે વ્યાધિસંબંધી કાંઇ કારણ પૂછવામાં આવે ત્યારે તેઓ કફ, પિત્ત અને વાયુનો વિકાર બતાવે છે, જ્યોતિષિઓ ગ્રહની વક્રતા બતાવે છે, ભુવાઓને પૂછવામાં આવતાં તેઓ ભૂતનો વળગાડ બતાવે છે અને મહાત્માઓને પૂછતાં તેઓ પ્રાચીન કર્મ બળવાનું છે એમ બતાવે છે. ll૧૦. विना गुरुभ्यो गुणनीरधिभ्यो जानाति तत्त्वं न विचक्षणोऽपि। आकर्णदीर्घोज्ज्वललोचनोऽपि दीपं विना पश्यति नान्धकारे ( 990 ગુણોના નિધાન એવા ગુરુમહારાજ વિના વિચક્ષણ પુરુષ પણ તત્ત્વને જાણી શકતો નથી, કારણકે કાન સુધી લાંબા લોચન હોવા છતાં તે દીપક વિના અંધકારમાં જોઇ શકતો નથી. ||૧૧ वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभं धाम मनोहरं वपुरहो नव्यो वयःसङ्गमः । कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात; तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलिभद्रं मुनिम् ।।१२।। અહો! જ્યાં વેશ્યા સદા અનુરૂપ અને રાગવતી હતી, જ્યાં પડ્રેસભોજન અને રમણીય ભવન, મનોહર શરીર અને યૌવનાવસ્થાનો યોગ, તથા વર્ષાઋતુ એ પ્રમાણે અનુકૂળ સંયોગો હોવા છતાં કામદેવને જેણે લીલામાત્રથી જીતી લીધો, એવા યુવતિજનને પ્રતિબોધ પમાડનાર શ્રીસ્થૂલિભદ્ર મહામુનિને નમસ્કાર થાઓ. ૧રો वृतिश्चेत्खादति क्षेत्रं चेन्निहन्ति पिता सुतम् । जलं चेज्ज्वालयत्यङ्गं दीपः किरति चेत्तमः ।।१३।। - ૨૩૪ *
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy