SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ થાય, તે નિમિત્તે ઉઠવાને તૈયાર થતાં બે ઉપવાસનો લાભ અને માર્ગે ચાલતાં ત્રણ ઉપવાસનો લાભ મળે છે, શ્રદ્ધા કરતાં ચાર ઉપવાસ અને જિનમંદિરની બહાર આવતાં પાંચ ઉપવાસનો લાભ થાય, ગભારામાં દાખલ થતાં પંદર ઉપવાસનો લાભ અને, ભગવંતને સાક્ષાત જોતાં(નિહાળતાં) એક માસના ઉપવાસનો લાભ થાય છે. I૪૧ यदि वहति त्रिदण्डं नग्नमुण्डं जटां वा, વસતિ ગુદાય વૃક્ષનૂને રિાતાયામ્ | यदि पठति पुराणं वेदसिद्धान्ततत्त्वे; - ય િહૃદયમશુદ્ધ સમેતન્ન વિશ્વિત્ જરા ભલે ત્રિદંડને ધારણ કરો, શિર નગ્ન રાખીને મુંડાવો અથવા તો માથે જટા ધારણ કરો, ગુફામાં અગર વૃક્ષના મૂળમાં શિલાપર વાસ કરો, પુરાણ અથવા વેદ કે સિદ્ધાંત તત્ત્વનો અભ્યાસ કરો, તથાપિ જો હૃદય અશુદ્ધ છે, તો તે બધું નકામું છે. કરી यदेव रोचते यस्य तदेव तस्य सुन्दरम् । श्रीखण्डे न तथा प्रीति-र्यथा 'रुद्रस्य भस्मनि ।।४३॥ જે વસ્તુ જેને રુચે, તેના મનને તેજ વસ્તુ સુંદર છે. શંકરની પ્રીતિ જેવી ભસ્મ(રાખ)માં છે, તેવી ચંદનવાં નથી. I૪૩ यत्रोदकं तत्र वसन्ति हंसा यत्रामिषं तत्र पतन्ति गृध्राः । यत्रार्थिनस्तत्र रमन्ति (रमन्ते ?) वेश्या यत्राकृतिस्तत्र गुणा વસત્તિ ૪૪ જ્યાં પાણી હોય, ત્યાં હંસો રહે છે, જ્યાં માંસ હોય ત્યાં ગીધ પક્ષીઓ - આવીને પડે છે, જ્યાં ધનવંતો હોય છે ત્યાં વેશ્યાઓ રમણ કરે છે, અને જ્યાં સુરમ્ય આકૃતિ હોય ત્યા ગુણો રહેલા હોય છે. ૪૪ यदि स्थिरा भवेद्विद्युत्तिष्ठन्ति यदि वायवः । दैवात्तथापि नारीणां न स्थेम्ना स्थीयते मनः ॥४५॥ - ૨૧૩ શરૂ
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy