________________
व्यामोह्य सर्वं कुर्वन्ति ही जनं नरकाध्वगम् ।।४।। કામદેવના પંચ બાણોની જેમ પ્રમાદના પાંચ ભેદો કહેલા છે, કે જે सर्वनाने व्यामोड ५माडीने न२७॥ पथि बनावे छ. ॥४॥ भगिनीत्युच्यमानापि सपत्नी न शुभा भवेत् । ख्यातापि शर्कराख्यातो व्यथयत्येव वालुका ॥५॥ સપત્ની(શોક્ય)ને ભગિનીના નામથી બોલાવતાં પણ તે શુભ ન થાય, કારણકે વાલુકાને શર્કરાના નામથી બોલાવતાં પણ તે અવશ્ય વ્યથા તો ४३ ४ छ. ॥५॥
भोगान्न कामये तस्मा-न भूषां न पुनः श्रियम् । एतदिच्छामि यच्चात्म-चित्तादुत्तारयेन्न माम् ॥६॥ હું ભોગોને ઇચ્છતી નથી અને એટલા માટે અલંકાર કે શોભાને પણ હું ચાહતી નથી, પરંતુ હું એટલું જ ઇચ્છું છું કે મને મારો સ્વામી પોતાના મનથી દૂર ન કરે. કોઈ ' भिक्षाशनं तदपि नीरसमेकवारं,
शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं च जीर्णशतखण्डमयी च कन्था;
हा हा तथापि विषयान्न परित्यजन्ति ।।७।। એક તો નીરસ ભિક્ષાભોજન અને તે પણ એકવાર, ભૂમિરૂપ શય્યા, વળી પોતાના માત્ર દેહરૂપ પરિજન, જીર્ણ વસ્ત્ર અને અત્યંત ખંડિત ગોદડી હોવા છતાં અહા! બહુ ખેદની વાત છે કે વિષયોને તેઓ તજતા नथी. ॥७॥ भोगे रोगभयं सुखे क्षयभयं वित्ते नृपालाद् भयं, मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद् भयं;