SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञातस्तु दोषो मम सर्वथेति पापो जनः पापतरं करोति LI૮રૂTI વિદ્વાન પુરુષ અવગણના પામીને તે પોતાના દોષથી નિવૃત્ત થાય છે એટલું જ નહિ પરંતુ તે દોષને માટે પશ્ચાત્તાપ કરે છે અને પાપી જન “આ મારો દોષ સર્વથા જાણવામાં તો આવી ગયો છે જ' એમ ધારીને તે વધારે ને વધારે પાપમાં આસક્ત થાય છે. I૮૩ll वन्द्यान् निन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवाञ्छूरान्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान्। गुह्यानि प्रकटीकरोति घटयन्यत्नेन वैराशयं; ब्रूते शीघ्रमवाच्यमुज्झति गुणान् गृह्णाति दोषान् खलः।।४।। ખલ પુરુષ વંદનીયજનોની નિંદા કરે છે, દુઃખીજનો પર હસે છે, પોતાના બાંધવોને તે સતાવે છે, શૂર-બલવંતજનો પર વેષ ધરે છે, નિર્ધનોને હેરાન કરે છે, આશ્રિતો પર હુકમ ચલાવે છે, ગુપ્ત વાતને પ્રગટ કરે છે, ખાસ પ્રયત્નપૂર્વક વેરભાવને જાગ્રત કરે છે, તરત અકથ્થ(ન બોલવા લાયક) બોલે છે, ગુણોનો ત્યાગ કરે છે અને દોષોનો તે સ્વીકાર કરે છે. ૮૪ો. - वरमसिंधारा तरुतलवासो वरमिह भिक्षा वरमुपवासः । वरमपि घोरे नरके पतनं न च धनगर्वितबान्धवशरणम् તલવારની ધારનો ઝાટકો સારો, વૃક્ષતળે વાસ કરવો સારો, ભિક્ષા માગવી સારી, અથવા ઉપવાસ કરવો સારો અને છેવટે ઘોર નરકમાં પડવું સારું-પરંતુ ધનથી ગર્વિષ્ઠ થયેલા બાંધવાનું શરણ લેવું-તે સારું નથી. II૮પ ... वाणी दरिद्रस्य शुभा हितापि ह्यर्थेन शब्देन च सम्प्रयुक्ता। न शोभते वित्तवतां समीपे भेरीनिनादोपहतेव वीणा ।।८६।। – ૨૫૧ –
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy