________________
आदेश्या यस्य चिन्तामणिसुरसुरभिकल्पवृक्षादयस्ते; . श्रीमाजैनेन्द्रधर्मः किसलयतु स वः शाश्वती मोक्षलक्ष्मीम्
રૂબી જે ત્રણે લોકના આધારરૂપ છે, સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર જેની સદા આજ્ઞામાં રહે છે, જેના પ્રસાદથી સુરાસુર અને રાજાઓ વિવિધ સંપત્તિનો ઉપભોગ કરે છે, તથા ચિંતામણિ, કામધેનુ અને કલ્પવૃક્ષાદિક જેની આજ્ઞા ઉઠાવવાને તત્પર છે એવો શ્રીજિનેંદ્રધર્મ, તમોને શાશ્વત મોક્ષલક્ષ્મીના અસાધારણ કારણભૂત થાઓ. Iઉપાય