________________
વિનાનો ધર્મ સત્વર વિનષ્ટ થાય છે. Iકલાકol
अहो मोहाज्जनो जन्मजराद्यं दूषणव्रजम् । न पश्यति भवे कामी कलत्रमिव दुर्नयम् ।।७१।। અહો ! મોહની પ્રબળતાથી લોકો, કામી પુરુષ સ્ત્રીના દુરાચણની જેમ સંસારમાં જન્મ જરાદિ દૂષણોને જોઇ શકતા નથી. ૭૧ી.
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।७२ ।।
અજ્ઞાનરૂપ તિમિરથી અંધ બનેલા જીવોના જેણે જ્ઞાનરૂપી અંજનશળીથી નેત્રો ઉઘાડ્યા છે એવા શ્રીગુરુને નમસ્કાર છે. ll૭રા
अतिपरिचयादवज्ञा सन्ततगमनादनादरो भवति । मलये भिल्लपुरन्ध्रि-श्चन्दनतरुकाष्ठमिन्धनं कुरुते ।।७३ ।।
અતિપરિચય કરવાથી અવજ્ઞા થાય છે, અને કોઈને ત્યાં નિરંતર ગમન કરવાથી અનાદર થાય છે, જુઓ, મલયાચલમાં ભીલડીઓ ચંદનના કાષ્ઠને ઇંધણ તરીકે વાપરે છે. I૭૩ll. - ગનન્તપાર વિન શશાસ્ત્ર,
પં તથાણુર્ઘદવશ્વ વિના सारं ततो ग्राह्यमपास्य फल्गु; . . હૃથા ક્ષીરસવામથ્થાત્ T૭૪ના શબ્દશાસ્ત્રનો પાર આવે તેમ નથી અને આયુષ્ય તો અલ્પ છે, વળી તેમાં પણ વિદનો ઘણા છે; માટે હંસ જેમ પાણીમાંથી દૂધ લઈ લે, તેમ સુજ્ઞજનોએ અસારનો ત્યાગ કરીને તેમાંથી ગ્રાહ્ય સારનો સ્વીકાર કરી લેવો. ૭૪ો '
अनेकसंशयोच्छेदि परोक्षार्थस्य दर्शकम् । सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्ध एव सः ।।७५।।