SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક સંશયોને છેદનાર, પરોક્ષ વસ્તુને દર્શાવનાર તથા સર્વના લોચન સમાન એવું શાસ્ત્ર જેની પાસે નથી-તે ખરેખર અંધ સમાન જ છે. I૭પા. अर्थेन किं कृपणहस्तमुपागतेन, શાસ્ત્ર વિં વાતાવરપાન | रूपेण किं गुणपराक्रमवर्जितेन; मित्रेण किं व्यसनकालमनागतेन ।।७६॥ કૃપણને હાથ ચડેલ ધનથી શું ? બહુ જ પ્રપંચી આચરણ કરવામાં આવે તો શાસ્ત્રથી શું? ગુણ કે પરાક્રમરહિત રૂપથી શું? અને આપત્તિ વખતે મદદ ન આપે તો તેવા મિત્રથી શું? Iકો अवसरपठितं सर्वं सुभाषितत्वं प्रयात्यसूक्तमपि । .. क्षुधि कदशनमपि नितरां भोक्तुः सम्पद्यते स्वादु ।।७।। અવસરે બોલવામાં આવેલ ખરાબ બોલ પણ સારા લાગે છે, જ્યારે સુધા લાગે, ત્યારે ખાનારને ખરાબ ભોજન પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ૭૭ अपूर्वः कोऽपि कोशोऽयं विद्यते तव भारति । व्ययतो वृद्धिमायाति क्षयमायाति सञ्चयात् ।।७।। હે ભારતી !તારો ભંડાર કોઇ અપૂર્વ જ લાગે છે કે જેનો વ્યય કરવાથી વૃદ્ધિ પામે છે અને સંચય કરવાથી ક્ષય પામે છે. ૭૮ अनपेक्षितगुरुवचना सर्वान् ग्रन्थीन् विभेदयति सम्यक् । प्रकटयति पररहस्यं विमर्शशक्तिर्निजा जयति ।।७९ ।। જ્યાં ગુરુવચનની અપેક્ષા નથી અને જે અંતરની સર્વ ગ્રંથિ(ગાંઠ)ને બરાબર ભેદીને પરમ રહસ્યને પ્રગટાવે છે એવી વિમર્શ(વિચાર)શક્તિ જયવંત વર્તે છે. ll૭૯ો
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy