________________
અનેક સંશયોને છેદનાર, પરોક્ષ વસ્તુને દર્શાવનાર તથા સર્વના લોચન સમાન એવું શાસ્ત્ર જેની પાસે નથી-તે ખરેખર અંધ સમાન જ છે. I૭પા. अर्थेन किं कृपणहस्तमुपागतेन,
શાસ્ત્ર વિં વાતાવરપાન | रूपेण किं गुणपराक्रमवर्जितेन;
मित्रेण किं व्यसनकालमनागतेन ।।७६॥ કૃપણને હાથ ચડેલ ધનથી શું ? બહુ જ પ્રપંચી આચરણ કરવામાં આવે તો શાસ્ત્રથી શું? ગુણ કે પરાક્રમરહિત રૂપથી શું? અને આપત્તિ વખતે મદદ ન આપે તો તેવા મિત્રથી શું? Iકો
अवसरपठितं सर्वं सुभाषितत्वं प्रयात्यसूक्तमपि । .. क्षुधि कदशनमपि नितरां भोक्तुः सम्पद्यते स्वादु ।।७।।
અવસરે બોલવામાં આવેલ ખરાબ બોલ પણ સારા લાગે છે, જ્યારે સુધા લાગે, ત્યારે ખાનારને ખરાબ ભોજન પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ૭૭
अपूर्वः कोऽपि कोशोऽयं विद्यते तव भारति । व्ययतो वृद्धिमायाति क्षयमायाति सञ्चयात् ।।७।। હે ભારતી !તારો ભંડાર કોઇ અપૂર્વ જ લાગે છે કે જેનો વ્યય કરવાથી વૃદ્ધિ પામે છે અને સંચય કરવાથી ક્ષય પામે છે. ૭૮
अनपेक्षितगुरुवचना सर्वान् ग्रन्थीन् विभेदयति सम्यक् । प्रकटयति पररहस्यं विमर्शशक्तिर्निजा जयति ।।७९ ।।
જ્યાં ગુરુવચનની અપેક્ષા નથી અને જે અંતરની સર્વ ગ્રંથિ(ગાંઠ)ને બરાબર ભેદીને પરમ રહસ્યને પ્રગટાવે છે એવી વિમર્શ(વિચાર)શક્તિ જયવંત વર્તે છે. ll૭૯ો