SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય અને હથોડાથી આઘાત પામેલ સુવર્ણ-એ ત્રણે લોકોના મંડનરૂપ થાય છે. પા. प्रारम्भे गर्भगण्डोला बाल्ये विड्गर्तशूकराः । તારુષે ૨ માછીણાઃ પ્રાયઃ પુત્રાઃ સત્ર: લાલા . પ્રારંભમાં જે ગર્ભના કીડા જેવા હોય છે, બાલ્યાવસ્થામાં જે વિષ્ટાના ડુક્કર જેવા અને તરુણાવસ્થામાં જે મદથી મદોન્મત્ત હોય છે, તે પુત્રો તો પ્રાય: હજારો મળી શકે તેમ છે. આપના परस्त्रीसङ्गतिर्मानभङ्गाय महतामपि । વિપત્નીત્તેરા વુિં હતું નજિનાઃ રા. પરસ્ત્રીના સંગથી મોટા પુરુષોનો પણ માનભંગ થાય છે. ઋષિપત્ની સાથે રતિવિલાસ કરતાં ઇંદ્ર શું ફલ પામ્યો? Hપરા प्रत्युत विकारकारणमुपदेशो विषयकलुषिते मनसि । अश्मनि हुतवहदीप्ते धूमोद्गाराय जलसेकः ।।५३॥ જ્યાં સુધી મન વિષયથી કલુષિત હોય, ત્યાં સુધી ઉપદેશ ઊલટો વિકારના કારણરૂપ થાય છે. અગ્નિથી દીપ્ત થયેલ પાષાણપર પાણી છાંટતાં ઊલટા તેમાંથી ધુમાડો નીકળે છે. પ૩ પ્રાયઃ પરઃ શતા: સત્તિ મુવિ શૂરાઃ સહસ્ત્રાઃ | जयत्यक्षाणि यः पञ्च स वीरोऽतिबलः सुधीः ।।५४ ।। પૃથ્વીપર બહુધા હજારો શૂરાજનો હશે, પરંતુ જે પાંચ ઇંદ્રિયોને જીતે તે જ સુજ્ઞ, અતિ બલિષ્ઠ અને વીર છે. પ૪ll प्राज्याः प्रीतिभिदः सन्ति केऽपि प्रीतिकरा अपि । भग्नां सन्दधति प्रीतिं ये स्वल्पा जगतीह ते ।।५५।। ઘણા લોકો પ્રીતિને તોડનારા હોય છે, કેટલાક પ્રીતિ કરનારા હોય છે અને જેઓ ભગ્ન પ્રીતિને સાંધનાર હોય તેવા જનો તો જગતમાં ખરેખર વિરલા જ હશે. પપી. 8 ૧૧૧ -
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy