SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ बहिर्भावानतिक्रम्य यस्यात्मन्यात्मनिश्चयः । सोऽन्तरात्मा मतस्तज्जै-विभ्रमध्वान्तभास्करैः ।।१४।। બાહ્યભાવનો ત્યાગ કરીને જેનો આત્મામાં આત્મનિશ્ચય છે, વિશ્વમરૂપ અંધકારને દૂર કરવામાં ભાસ્કર સમાન એવા આધ્યાત્મિકજનો તેને અંતરાત્મા કહે છે. ૧૪ बोधिर्मूलं कृपा स्कन्धः शाखा दानादयो गुणाः । पत्राणि सम्पदः कीर्तिः पुष्पं यस्य फलं शिवम् ॥१५॥ જે ધર્મરૂપ વૃક્ષનું મૂલ સમ્યક્ત છે, દયા જેનો સ્કંધ છે, દાનાદિક ગુ છે જેની શાખાઓ છે, સંપત્તિરૂપ જેના પત્રો છે, કીર્તિરૂપ જેનું પુષ્પ છે અને મોક્ષરૂપ જેનું ફળ છે. ll૧પા ' बन्धवो बन्धनं योषा सदोषा विषया विषम् । जानन्तोऽपीत्यनार्या हि स्वकार्याय पराङ्मुखाः ।।१६।। બાંધવો બંધન સમાન છે, સ્ત્રીઓ સદોષ(દોષસહિત) અને વિષયો વિષ સમાન છે-એમ જાણતા છતાં અનાર્યજનો પોતાનું હિત સાધવાને વિમુખ રહે છે. ૧કા ' . ' बहुप्रिया च या नारी यो भृत्यो बहुनायकः । बहूच्छिष्टं च यद् भक्ष्यं तद् बुधः परिवर्जयेत् ।।१७।। બહુજનોને પ્રિય સ્ત્રી, બહુ નાયકોવાળો સેવક અને ઘણાનું એઠું ભોજન, એ ત્રણનો સુજ્ઞજનોએ ત્યાગ કરવો. ll૧૭ll बिभराञ्चक्रिरे स्नेहाद् या निजाङ्गवदङ्गनाः । पत्युर्मृत्युक्षणे ताः स्युः स्वस्वार्थप्राप्तितत्पराः ।।१८।। જે સ્ત્રીઓને સ્નેહથી પોતાના શરીરની જેમ સંભાળવામાં આવે છે, તે સ્ત્રીઓ પોતાના પતિના મરણ સમયે પોતાનો સ્વાર્થ સાધવાને તત્પર થઇ જાય છે. ૧૮ – ૧૭૯ *
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy