________________
કસ્તૂરીની સુગંધ કાંઇ શપથ(સમ) આપવાથી અટકાવી શકાતી નથી. નેહરા
यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः । तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते श्रुतेन शीलेन गुणेन कर्मणा
સારૂરૂા. નિઘર્ષણ, તાપ, છેદન અને તાડન-એ ચાર પ્રકારથી જેમ સુવર્ણની પરીક્ષા થઈ શકે છે, તેમ શ્રત, શીલ, ગુણ અને કર્મ એ ચાર પ્રકારથી પુરુષની પરીક્ષા થઈ શકે છે. ૩૭ll येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति
સારૂ૪
જેમને વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ કે ધર્મ નથી, તે લોકો આ ભૂમિપર ભારરૂપ છે. ખરેખર! તેઓ મનુષ્યરૂપધારી મૃગલાઓ જ છે. ||૩૪ો
यज्जीवस्योपकारि स्यात् तदेहस्यापकारकृत् । यच्छरीरोपकारि स्यात् तज्जीवस्यापकारकृत् ॥३५।। જે જીવને ઉપકાર કરનાર છે, તે દેહનો અપકાર કરનાર છે અને જે શરીરનો ઉપકાર કરનાર છે, તે જીવનો અપકાર કરનાર છે. રૂપા यदत्र क्रियते कर्म तत्परत्रोपभुज्यते । मूलसिक्तेषु वृक्षेषु फलं शाखासु जायते ॥३६॥ જે આ લોકમાં કર્મ કરવામાં આવે છે, તે પરભવમાં જીવને ભોગવવું પડે છે, કારણકે વૃક્ષોને મૂળમાં પાણી સીંચવામાં આવતાં ફળો તો શાખાઓમાં જ ઉત્પન્ન થાય છે. ૩૦ यत्नानुसारिणी विद्या लक्ष्मीः पुण्यानुसारिणी । दानानुसारिणी कीर्तिर्बुद्धिः कर्मानुसारिणी ॥३७॥
– ૨૧૧ શરૂ