________________
નિર્દયતા, અકારણ કલહ, પરધન અને પરસ્ત્રીની ઇચ્છા, સ્વજનસંબંધીઓમાં ઇર્ષ્યા કરવી એ દૂષણો દુરાત્માઓમાં સ્વભાવસિદ્ધ હોય છે. ૧૧૦l
अवश्यंभावानां प्रतिकारो भवेद्यदि ।
तदा दुःखैर्न लिप्येरन् नल - राम- युधिष्ठिराः ।।१११।। અવશ્ય થનાર ભાવિભાવનો જો પ્રતિકાર હોય, તો નલ,રામ અને યુધિષ્ઠિરને દુઃખો પણ સહન કરવાં પડત નહિ. ||૧૧૧/
अकर्त्तव्येष्वसाध्वीव तृष्णा प्रेरयते जनम् । .
तमेव सर्वपापेभ्यो लज्जा मातेव रक्षति ।। ११२ ।। કુલટાની જેમ તૃષ્ણા લોકોને અકાર્યોમાં પ્રેરણા કરે છે અને માતાની જેમ લજ્જા સર્વપાપોથી તેનું રક્ષણ કરે છે. ૧૧૨॥
अकारणाविष्कृतवैरदारुणा
दसज्जनात्कस्य भयं न जायते ।
विषं महाहेरिव तस्य दुर्वचः;
સુદુઃસદ સન્નિહિત સવા મુદ્દે ||99રૂ||
કારણ વિના પ્રગટ કરેલ વૈરથી દારુણ એવા દુર્જનથી કોને ભય ઉત્પન્ન ન થાય ? કારણકે મહા સર્પની જેમ જેના મુખમાં સદા દુર્વચનરૂપ દુઃસહ વિષ ભરેલું જ છે. ૧૧૩
अन्तर्विषमया ह्येता बहिश्चैव मनोरमाः ।
गुञ्जाफलसमाकाराः स्वभावादेव योषितः । । ११४।।
અહો! સ્ત્રીઓ સ્વભાવથી જ ચણોઠીની જેમ માત્ર બહારથી મનોહર દેખાય છે, પણ અંતરમાં ખરેખર તે વિષમય છે. ૧૧૪
अकृत्यं मन्यते कृत्यं अगम्यं मन्यते सुगमम् । अभक्ष्यं मन्यते भक्ष्यं स्त्रीवाक्यप्रेरितो नरः ।। ११५ ।
૨૪