________________
त्रिविधाः पुरुषा राजन्नुत्तमाधममध्यमाः । नियोजयेत् तथैवैतांस्त्रिविधेष्वपि कर्मसु ॥३७॥
હે રાજન્ ! જગતમાં ઉત્તમ, મધ્યમ અને અધમ, એમ ત્રણ પ્રકારના પુરુષો હોય છે, માટે તેમને અનુકૂળ ત્રણ પ્રકારના કર્મમાં જોડવા તે વધારે ઉચિત છે. I૩૭ त्यजेत् क्षुधातॊ महिलां सपुत्रां खादेत् क्षुधार्ता भुजगी स्वमण्डम्। बुभुक्षितः किं न करोति पापं क्षीणा नरा निष्करुणा भवन्ति
T૩૮ સુધારૂં પુરુષ પુત્ર સહિત પોતાની સ્ત્રીને તજી દે છે, સુધાર્તિ નાગણ પોતાના બચ્ચાનું ભક્ષણ કરી જાય છે. અહો બુભુતિ(સુધા) પુરુષ શું પાપ ન કરે? કારણકે ક્ષીણ પુરુષો નિર્દય(કૂર) બની જાય છે. i૩૮૫ त्याज्यं न धैर्यं विधुरेऽपि काले धैर्यात्,
દ્િ તિમાનુષાત્ સદા यथा समुद्रेऽपि च पोतभङ्गे.
सांयात्रिको वाञ्छति तर्तुमेव [संतरीतुम्] ॥३९॥ સંકટ વખતે પણ પુરુષોએ પોતાનું ધૈર્ય ગુમાવી દેવું ન જોઇએ, કારણકે ઘેર્યથી વખતસર તે પોતાની મૂળ સ્થિતિને પામી શકે છે. જુઓ સમુદ્રમાં વહાણ ભાંગે, ત્યારે નાવિક(ખારવો) તરવાને જ ઇચ્છે છે.૩૯ तृणानि नोन्मूलयति प्रभजनो मृदूनि नीचैः प्रणतानि सर्वतः। समुच्छ्रितानेव तरून्प्रबाधते महान्महत्स्वेव करोति विक्रमम्
ચારે બાજુ નીચે નમી ગયેલા, અને કોમળ એવા તણખલાંને પવન ઉખેડતો નથી, પરંતુ તે ઊંચા(ઉન્નત) વૃક્ષોને જ નિર્મળ કરે છે. મહાન તો મોટાઓની સાથે જ પોતાના પરાક્રમને અજમાવે છે..//૪all