________________
तस्मिंश्च सम्यगनिशं परिपोष्यमाणे;
नानाफलैः फलति कल्पलतेव भूमिः ।।२३।। હે રાજન! જો તારે આ પૃથ્વીરૂપ ગાયને દોહવાની ઇચ્છા હોય, તો આ લોકોનું વત્સની જેમ પોષણ કર. એનું સમ્યક પ્રકારે નિરંતર પરિપોષણ કરવાથી કલ્પલતાની જેમ એ ભૂમિ વિવિધ ફળો આપી તને આનંદિત કરશે. ર૩.
जलमग्निर्विषं शस्त्रं क्षुद् व्याधिः पतनं गिरेः । निमित्तं किञ्चिदासाद्य देही प्राणान् विमुञ्चति ।।२४।। જળ, અગ્નિ, વિષ, શસ્ત્ર, ક્ષુધા, વ્યાધિ અને પર્વત પરથી પતન એમાંનું કંઇક નિમિત્ત લઇને જીવ પ્રાણોથી મુક્ત થાય છે(મરણ પામે . છે). ર૪ जडे प्रभवति प्रायो दुःखं बिभ्रति साधवः । शीतांशावुदिते पद्माः सङ्कोचं यान्तिं वारिणि ।।२५।। જડ(અજ્ઞ)પુરુષની સત્તા વધતાં પ્રાયે સાધુજનો સંતાપ પામે છે. કારણકે ચંદ્રમાનો ઉદય થતાં પવો પાણીમાં સંકોચ પામે છે. આરપી
जवो हि सप्तेः परमं विभूषणं त्रपाङ्गनायाः कृशता तपस्विनः। द्विजस्य विद्या नृपतेरपि क्षमा पराक्रमः शस्त्रबलोपजीविनाम् .
- Dારદા અશ્વનું ભૂષણ વેગ છે, સ્ત્રીનું ભૂષણ લજ્જા છે, તપસ્વીનું ભૂષણ દુર્બળતા છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા છે, રાજાનું ભૂષણ ક્ષમા અને શૂરવીરોનું ભૂષણ પરાક્રમ છે. રિફા जातमात्रं न यः शत्रु व्याधि वा प्रशमं नयेत् ।
अतिपुष्टाङ्गयुक्तोऽपि स पश्चात् तेन हन्यते ॥२७॥ - શત્રુ કે વ્યાધિ, ઉત્પન્ન થતાં જ જે તેનો નાશ કરતો નથી, તે પાછળથી અત્યંત પુષ્ટ થયેલા તે જ શત્રુ કે રાગ દ્વારા નાશ પામે છે. રક્ષા
–
૧૦૨
–