________________
- વિદ્યા-એ પુરુષનું અધિક રૂપ છે, તે પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા-ભોગ, યશ અને સુખને આપનાર છે, તે ગુરુની પણ ગુરુ છે, પરદેશગમનમાં તે બંધુજનોની ગરજ સારે છે, વિદ્યા-એ પરમ દેવત છે, ધન નહિ પણ વિદ્યા- રાજાઓમાં પણ પૂજાય છે, માટે જે . વિદ્યાહીન છે, તે સાક્ષાત્ પશુસમાન છે. પરા विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । ...
લેશે પૂતે રાના વિદ્વાન સર્વત્ર પૂતે ગાજરૂા વિદ્વાનપણું અને રાજાપણું-એ કદાપિ સમાને તો ગણી શકાય. જ નહિ, કારણ કે રાજા પોતાના દેશમાં જ માત્ર પૂજાય છે, અને વિદ્યાનું સર્વત્ર પૂજાય છે. પણ
वपुः पवित्रीकुरु तीर्थयात्रया चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया। वित्तं पवित्रीकुरु पात्रदानतः कुलं पवित्रीकुरु सच्चरित्रतः
સાવા હે ભદ્ર! તું તીર્થયાત્રાથી તારા દેહને પાવન કર, ધર્મની વાંછનાથી તારા ચિત્તને પવિત્ર કર, સુપાત્રદાનથી તારા ધનને પવિત્ર કર અને સદાચારથી તારા કુળને પવિત્ર કર. /પ૪ll
वृद्धस्य मृतभार्यस्य पुत्राधीनधनस्य च । . स्नुषावचनदग्धस्य जीवितान्मरणं वरम् ।।५५।। વૃદ્ધ, જેની સ્ત્રી મરણ પામેલ છે, જેનું ધન પુત્રાધીન છે અને જે સ્ત્રીના વચનથી દગ્ધ થયેલ છે-તેવા પુરુષને જીવવા કરતાં મરવું તે વધારે સારું છે. પપા. विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनं, मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघ्रोरगस्तम्भनम् ।. श्रेयः संवननं समृद्धिजननं सौजन्यसञ्जीवनं; कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ।।५६ ।।
- ૨૪૪ –