SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ જો જામેં નિશદિન બસે સો સામે પરબીન . ગજકુ સરિતા લે ચલી ઉલટા ચાલત મીન /૧રા જરને વસ આ જગત સહુ જરથી વિનય વિવેક | જર ખરચે સઘલું મલે મલે ન અકલ એક I/૧૩ જબ લગ તેરા પુચકા પૂગે નહી કરાર . . . તબ લગ તકસીર માફ હૈ અવગુણ કરો હજાર ll૧૪' જો મતિ પીછે ઉપજે સો મતિ આગલ હોય ' કાજ ન બગડે આપણું દુર્જન હશે ન કોય ll૧પા જલકી શોભા કમલ હૈ તનકી શોભા પીલા : " ધનકી શોભા ધર્મ હૈ કુલકી શોભા શીલ ૧કા જોડ્યા બે ત્રણ દોહરા તેથી ન કવિ કહેવાય રાખે હલદર ગાંઠીઓ ગાંધી કેમ ગણાય ll૧૭ll જનની જણજે જન ભલા કાં દાતા કાં શૂર ! નહિ તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર ૧૮ જીવજીવકે આસરે જીવ કરત હૈ રાજ ! તો રહેતાં પ્રભુ આસરે ક્યું બગડેગા કાજ ૧૯ો જીવતાં જો જશ નહી જશવીણ ક્યું જીવંત જશ લઈને જે આથમ્યા તે રવિ પેલા ઊગંત રoll. જે જન પામે પૂરણતા તે કદી નવ ફૂલાય. પૂરણ ઘટ છલકે નહી અપૂરણ હોઈ છલકાય ર૧// જેની સંગતથી કદી થોડું પણ દુઃખ થાય. વલી તેની સાથે વસે તે મૂરખનો રાય .રર/ જેના મનમાં જે ગમ્યું તે તેના ગુણ ગાય ! ઝેર તણા જમનાર તે અમૃત જાણી ખાય ર૩ – ૨૯૪
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy