SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ धेनुः कामदुधा रतिश्च विरहे नेत्रं तृतीयं च सा । सत्कारायतनं कुलस्य महिमा रत्नैर्विना भूषणं; तस्मादन्यमुपेक्ष्य सर्वविषयं विद्याधिकारं कुरु ।।६६।। વિદ્યા એ પુરુષની અતુલ કીર્તિરૂપ છે, ભાગ્યનો ક્ષય થતાં તે આશ્રયરૂપ છે, તે કામધેનુ સમાન છે, વિરહમાં તે રતિરૂપ છે, તે તૃતીય નેવા સમાન છે, તે સત્કારના સ્થાનરૂપ છે, પોતાના કુળના તે મહિમારૂપ છે, અને રત્ન વિના તે ભૂષણરૂપ છે માટે હે મિત્ર! અન્ય સર્વ બાબતની ઉપેક્ષા કરીને માત્ર વિદ્યાની જ ઉપાસના કર.Iકડા वेश्यानामिव विद्यानां मुखं कैः कैर्न चुम्बितम् । हृदयग्राहिणस्तासां द्वित्राः सन्ति न सन्ति वा ।।६७।। વેશ્યાઓની જેમ વિદ્યાઓના મુખનું પણ કોણે કોણે ચુંબન કરેલ નથી? પરંતુ તેને હૃદયથી ગ્રહણ કરનારા તો માત્ર બે ત્રણ જ હશે, અથવા તો તે પણ નહિ હોય. Iઉછા विदुषां वदनाद्वाचः सहसा यान्ति नो बहिः । याताश्चेन्न पराञ्चन्ति द्विरदानां रदा इव ।।६८।। વિદ્વાનજનોના મુખથી વિચાર વિના વાણી બહાર નીકળતી નથી અને બહાર નીકળ્યા પછી તે હાથીઓને દાંતની જેમ પાછી ફરતી નથી. I૬૮. विद्या विनयोपेता हरति न चेतांसि कस्य मनुजस्य । काञ्चनमणिसंयोगो नो जनयति कस्य लोचनानन्दम् ।।६९ ।। વિનયયુક્ત વિદ્યા કયા મનુષ્યના મનનું હરણ કરતી નથી? કારણકે કાંચન અને મણિનો સંયોગ કોના લોચનને આનંદ ન પમાડે? II वरं दरिद्रः श्रुतिशास्त्रपारगो न चापि मूर्यो बहुरत्नसंयुतः । सुलोचना जीर्णपटाऽपि शोभते न नेत्रहीना कनकैरलङ्कृता TI૭૦ ના – ૨૪૭ –
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy