________________
સમાન છે. આol विधासप्रतिपन्नानां वञ्चने का विदग्धता । अङ्कमारुह्य सुप्तानां हन्तुः किं नाम पौरुषम् ।।११।। જે પોતાને વિશ્વાસે રહેલા છે-તેમને છેતરવામાં કોઈ પ્રકારની ચાલાકીની જરૂર પડતી નથી, કારણકે જેઓ પોતાના ઉલ્લંગ(ખોળા)માં સુતેલા છે, તેમનો ઘાત કરનાર શું શૂરવીર ગણાય? ૯૧ वारिजेनेव सरसी शशिनेव निशीथिनी । यौवनेनेव वनिता नयेन श्रीमनोहरा ॥१२॥ સરોવર કમળોથી શોભે છે, રાત્રિ ચંદ્રમાથી શોભે છે, સ્ત્રી યૌવન(લાવણ્ય)થી શોભે છે અને લક્ષ્મી ન્યાયથી અધિક શોભે છે. I૯રા.
–
૨૫૩
-