SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ प पदे पदे निधानानि योजने रसकूपिका । भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ।।१।। પગલે પગલે નિધાનો હોય છે, અને યોજને યોજને રસકુંપિકા હોય છે, પણ ભાગ્યહીનજનો તે જોઈ શકતા નથી, કારણકે બહુરત્ના વસુંધરા કહેવાય છે. ૧ प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जितो धर्म-चतुर्थे किं करिष्यति ॥ २ ॥ જેણે પ્રથમ યમાં વિદ્યા મેળવી નથી, બીજી અવસ્થામાં ધન મેળવ્યું નથી અને ત્રીજી અવસ્થામાં ધર્મ મેળવ્યો નથી, તે ચોથી અવસ્થામાં શું કરવાનો હતો ? (ત્રણમાંથી એકે નહિ થશે) રા प्रत्यक्षे गुरवः स्तुत्याः परोक्षे मित्रबान्धवाः । कर्मान्ते दासभृत्याश्च पुत्रानैव मृताः स्त्रियः ॥३॥ ગુરુમહારાજની તેમની સામે પ્રત્યક્ષ સ્તુતિ કરવી, મિત્ર કે બાંધવોની પરોક્ષ એટલે તેમની ગેરહાજરીમાં સ્તુતિ કરવી, દાસ કે સેવકોની કાર્ય પૂર્ણ થયે સ્તુતિ કરવી. પુત્રના કાર્યની ક્યારેય સ્તુતિ ન કરવી અને સ્ત્રીઓની તેમના મરણ પછી જ સ્તુતિ કરવી. ॥૩॥ + ૧૫૫
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy