Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/005764/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || नमोऽस्तु तस्मै जिनशासनाय || શ્રુતકેવલીશ્રીશષ્યભવસૂરિકૃતં શ્રીભદ્રબાહુસ્વામિકૃતનિયુક્તિયુતં શ્રીહરિભદ્રસૂરિકૃતવૃત્તિયુતં શ્રી દશવૈકાલિક સૂત્રમ્ ગુર્જરભાષાન્તરસહિતમ્ (ભાગ-૨) પ્રેરક : પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. ભાષાન્તરકાર ઃ મુનિશ્રી ગુણહંસવિ.મ. સંશોધક : મુનિશ્રી ભવ્યસુંદરવિ.મ. : : પ્રકાશક : (શ્રી શ્રમણપ્રધાન જૈન સંઘ) કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ 8 ॥ नमोऽस्तु तस्मै जिनशासनाय ॥ ૨૯ 3 - ૬૯ ૫ श्रुतकेवलि श्रीशय्यंभवसूरिविरचितं 1 | શ્રી રશર્વત્નિસૂત્રમ્ | ૬, ૮, છે .51 * મ (સભાષાંતર ભાગ-૨ (અધ્ય. ૨-૩-૪)) .. છે? પ નિર્યુક્તિકાર : શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામી વૃત્તિકાર : ૧૪૪૪ ગ્રન્થરચયિતા શ્રીહરિભદ્રસૂરિજી પ્રેરક સિદ્ધાન્ત મહોદધિ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સાહેબનાં શિષ્યરત્ન પ.પૂ.પં. ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબા હું કે છે ષ * પ્રકાશક કમલ પ્રકાશન ટ્રસ્ટ) અમદાવાદ ભાષાંતરકર્તા મુનિ ગુણહંસવિજયજી સંશોધનકર્તા મુનિ ભવ્યસુંદરવિજયજી * a Page #3 -------------------------------------------------------------------------- ________________ B शा EE પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશાપોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ य લેખકઃ સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબનાં વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજીનાં શિષ્ય મુનિશ્રી ગુણહંસવિજ્યજી પ્રથમ પ્રકાશન : વિ.સં. ૨૦૬૬ તા. ૧૫-૧૨-૨૦૦૯ जि નકલ : ૧૦૦૦ जि - સૂચના : આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી પુસ્તકનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવીને માલિકી કરી શકાય. ત્ર મૂલ્ય રૂ।. ૨૫૦/ ટાઈપસેટીંગ અરિહંત ગ્રાફિક્સ ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ. '' મુદ્રકઃ ભગવતી ઓફસેટ બારડોલપુરા,અમદાવાદ. બ ત शा E FR 저 Page #4 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂટ ભાગ-૨ હરણ સમર્પણમ. ... સમર્પણમ.. જેઓની શાસ્ત્રાભ્યાસની અપ્રમત્તતાને મુનિસમુદાય આજેય વંદે છે. જેઓએ શાસ્ત્રોરૂપી અમૃતકુંડમાં કેટલાંય સંયમીઓને સ્નાન કરાવ્યું છે... એવા પ.પૂ. વર્ધમાનતપોનિધિ, સંઘએકતાના શિલ્પી, અપ્રમત્તયોગી, પૂ. ગુરુદેવશ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સાહેબજીને આ કૃતિ અર્પણ કરતાં ધન્યતા અનુભવું છું. લિ. કૃપાકાંક્ષી ગુણહંસવિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ * * * 538 ઉમળકાભર્યા હૈયે અમે સવીકારીએ છીએ આપનું ઓદાર્થભર્યુ સૌજન્ય... પ.પૂ.પં.ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબનાં || શિષ્યરત્ન પૂ.મુનિરાજશ્રી વિમલહંસવિજયજી મ.સાહેબ તથા પૂ.મુનિરાજશ્રીપરમહંસવિજયજી મ.સાહેબનાં વિ.સં. ૨૦૬૫નાં ચાતુર્માસની સ્મૃતિનિમિત્તે સૌજન્ય શ્રી શ્વે.મૂપૂ. જૈન સંઘ નાનપુરા, સુરત જ્ઞાનદ્રવ્યથી વ્યુતભક્તિનો લાભ લીધો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ... લિ. કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #6 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ પ્રસ્તાવના પ્રસ્તાવના દશવૈકાલિક સૂત્ર ! પરમ પાવન પિસ્તાલીશ આગમોમાંનું એક અતિસુંદ૨ આગમ ! ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અંત સુધી જે અખંડ પણે ટકશે ! न એનો મહિમા અપરંપાર છે, એ તો એના પરથી જ જણાઈ આવે કે ચૌદપૂર્વધર - શ્રુતકેવલિ - શય્યભવસૂરિ મહારાજાએ, માત્ર છ મહિનાનું જેનું આયુષ્ય શેષ હતું, તેવા પોતાના દીક્ષિત પુત્ર ‘મનક'નાં કલ્યાણને માટે પૂર્વોમાંથી તેને ઉદ્ધૃત કર્યું ! કેવા સુંદર પદાર્થો હશે એમાં, જેને ભણવાથી ૬ મહિનામાં સાધુજીવનનો સાર સમજાઈ જાય...આત્મકલ્યાણ નિશ્ચિત થઈ જાય ! આજે પણ એનો મહિમા અખંડ છે - એના ચાર અધ્યયન અર્થસહિત ભણાય નહીં ત્યાંસુધી મહાવ્રત આરોપણ (વડીદીક્ષા) ન કરવાની પરંપરા છે. એનું પાંચમું પિંડૈષણાઅધ્યયન અર્થસહિત ભણ્યા વિના ગોચરી જવાનો અધિકાર નથી મળતો. એનું સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન અર્થસહિત ભણ્યા વિના દેશના આપવાનો - અરે ! બોલવાનો પણ અધિકાર નથી મળતો... ટંકશાળી અને અર્થશાલિ છે એના વચનો... દરેક સાધુભગવંતે અવશ્ય ભણવા - ગોખવા - સમજવા - ઉતા૨વા જેવા. પણ, આ તો ચૌદપૂર્વધર મહર્ષિનાં વચનો..ગંભીર, ૨હસ્યભરપૂર... અલ્પમતિ એવા આપણે તેનો તાગ શી રીતે પામી શકીએ ? ઉપકાર કર્યો આપણા ૫૨ પૂર્વર્ષિઓએ...ભદ્રબાહુસ્વામી મહારાજાએ...નિર્યુક્તિ રચીને...અગસ્ત્યસિંહસૂરિએ ચૂર્ણિ રચીને... હરિભદ્રસૂરિઆદિ મહાપુરુષોએ ટીકાઓ રચીને આ વિવરણો પ્રમાણમાં સરળ છે. તાર્કિકશિરોમણિ હરિભદ્રસૂરિ મ.સા.ની ટીકા સૌથી વિસ્તૃત છે. ખૂબ સુંદરપદાર્થો છે, તેમાં તે છતાં, પડતાં કાળને કારણે પ્રાથમિક અભ્યાસીઓને તે પણ સમજવું કઠિન પડે, સંભવિત છે. અને એટલે અનુવાદકાર પૂ.મુ.શ્રી ગુણહંસવિજયજી મ.સા. સરળ ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ પ્રસ્તુત કરી રહ્યા છે. I H ન - I ना Page #7 -------------------------------------------------------------------------- ________________ IT त 'મ न PR દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ પ્રસ્તાવના સ્વયં ઉચ્ચકક્ષાનાં વિદ્વાન્ હોવા છતાં, આવા પ્રાથમિક ગ્રંથ ઉપર અનુવાદ લખવા માટે આટલો પરિશ્રમ વેઠે છે, સમયનો ભોગ આપે છે, તે તેમની પ્રાથમિક અભ્યાસુઓ ૫૨ની કરૂણાનું પરિણામ છે. વર્તમાનકાળે અભ્યાસની રૂચિ ધરાવનારાઓને પણ અભ્યાસ કરાવનાર અધ્યાપકોનો સંયોગ સરળતાથી નથી થતો, તેવું ઘણીવાર જોવા મળે છે અને સ્વયં અભ્યાસ કરવામાં કઠિન સ્થળો એ અટકી જવાથી હતોત્સાહ થઈ જાય છે. એ સમસ્યાનું નિરાક૨ણ ક૨વા જ આ અનુવાદ પ્રસ્તુત થઈ રહ્યો છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજની કઠિન પંક્તિઓને વિસ્તારથી સરળભાષામાં ૨જૂ ક૨વા તેમણે ઘણો પુરુષાર્થ કર્યો છે, તે અનુવાદ જોતાં જ સમજાઈ જશે. પ્રત્યેક સાધુ-સાધ્વીજી ભગવંતો અવશ્ય આ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરે તો તેમનું જીવન સંયમની સુવાસથી મહેંકી ઊઠે, તે બાબતમાં કોઈ શંકા નથી.એટલે મારા સહિત સહુ આ ગ્રંથને ભણે, અને તેમાં આ અનુવાદ સહાયકસાથીની ગરજ સારે... અને તેના દ્વારા વિશુદ્ધસંયમજીવનની પ્રાપ્તિ કરી, પરમપદને નજીક લાવે, એ જ શુભાભિલાષા... લિ. મુનિ ભવ્યસુંદરવિજય न ..., 5] त 酒 न शा F ना य * Page #8 -------------------------------------------------------------------------- ________________ “હe * --- --- • • મા 8. આ દશવૈકાલિકસુર ભાગ-૨ હજી બે શબ્દો કક બે શબ્દો F, દશવૈકાલિક જેવા મહાન સૂત્રની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરીશ્વરજી માં મહારાજાએ! એના ઉપર નિર્યુક્તિની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ! ચૂર્ણિની રચના કરી છે શ્રી જિનદાસગણિમહત્તરજીએ ! વૃત્તિની રચના કરી છે ૧૪૪૪ ગ્રન્થરચયિતા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ! હજારો વર્ષો પૂર્વેનું આ અણમોલ સાહિત્ય કાળના પ્રવાહમાં ક્યાંય ખતમ ન થઈ જાય | "" અને આપણાં સુધી પહોંચે એ માટે એની સુરક્ષા કાજે જબરદસ્ત ભોગ આપ્યો છે હજારો મા શ્રમણ-શ્રમણીઓએ અને શ્રાવક-શ્રાવિકાઓએ ! | મારા જેવા સાધુ પણ આનું ભાષાંતરાદિ કામ સારી રીતે પાર પાડી શકે એ માટે ) કૃપાછળ-પીઠબળ પૂરું પાડ્યું છે પરમોપકારી પૂજયપાદ ભવોદધિતારક ગુરુદેવશ્રીએ ! ભાષાંતરમાં ભૂલો ન રહી જાય એ માટે અક્ષરશઃ બધું જ તપાસી આપવાનો અનહદ | ઉપકાર કર્યો છે પૂજયપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી | મ.સાહેબના શિષ્ય મુનિરાજ ભવ્યસુંદરવિજયજીએ ! - ત્રણ-ત્રણ મુફો જોવાં - ક્રમશઃ ગોઠવવા... વગેરે વગેરે અતિ મહેનત અને ઘણો | લાંબો સમય માંગી લેતું કપરું કામ સહર્ષ વધાવી લઈને સંપૂર્ણ કરી દીધું છે વિઘાશિષ્ય | મુનિરાજ રાજહંસવિજયજીએ ! | પ્રકાશનના કાર્યમાં ખૂબ ઉલ્લાસથી સહકાર આપ્યો છે તે કમલ પ્રકાશનનાં ગુણવંતભાઈ અને તેમની પ્રેસની ટીમે ! આવી તો ઢગલાબંધ સહાય બાદ જે કામ શક્ય બન્યું છે, એમાં ભાષાંતરકર્તા તરીકેનો યશ લેવાનો મને કોઈ જ હક નથી. આ આખાય કાર્યમાં મારા ભાગે તો ૧% જેટલો ય હિસ્સો માંડ આવે... એટલે જો આ કાર્ય ખરેખર સારું થયેલું લાગે, ઉપયોગી લાગે તો | એનો યશ મને આપવાને બદલે આ તમામ ઉત્તમ આત્માઓને જ આપવો એવી મારી નમ્ર | વિનંતી છે. હા ! જે કંઈ ક્ષતિઓ હશે, એ મારી જ હશે એ પણ નિશ્ચિત હકીકત જાણવી.* વર્તમાન ૧૫ હજાર સાધુ-સાધ્વીજી ભગવંતો અઘરી ભાષાદિને કારણે આ ગ્રન્થનાં અમૂલ્યપદાર્થોથી વંચિત ન રહી જાય, એ માટે તેઓને ગુજરાતી ભાષામાં સ્પષ્ટતાવાળું 6 ભાષાંતર આપવું જરૂરી લાગ્યું, માટે જ આ ભાષાંતર કર્યું છે. બાકી તો સંયમીઓ છે | E F S E F RE Page #9 -------------------------------------------------------------------------- ________________ T iro 5 “ ' । દર્શાવૈકાલિકસૂગ ભાગ-૨ બે શબ્દો સંસ્કૃતમાં જ અભ્યાસ કરે, ભાષાંતરને ન અડે એ જ અમને ઈષ્ટ છે. ભાષાંતર વિના વૃત્તિ નહી સમજી શકનારાઓ માટે જ આ ભાષાંતર છે, એ ખાસ ધ્યાનમાં લેવું. વળી જો અધ્યાપન કરાવનાર સદ્ગુરુનો યોગ મળે તો એમની પાસે જ જ્ઞાન મેળવવું... એ ન મળે તો જ નાછુટકે ભાષાંતરના સહારે વાંચન ક૨વાનું છે. આ ભાષાંતરમાં નિક્ષેપાદિની સમજમાં સરળતા રહે તે માટે પૂ.પં.શ્રી હીરચંદ્રવિજયજી મ.સાહેબના શિષ્યવૃંદે તૈયાર કરેલ અધ્યયનપ્રમાણેના કોષ્ઠકો પણ લીધા છે. કોઇક તૈયાર કરનાર મહાત્માનો પણ હું સબહુમાન આભાર માનું છું. न પ્રાંતે આ આખાય ભાષાંતરમાં મહાપુરુષોની ઈચ્છા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મન-વચન-કાયાથી ત્રિવિધે-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં...... લિ. મુનિ ગુણહંસવિજય ભા.સુ. ૧૩ સં. ૨૦૬૫ S - H TH F न शा 丌 H नग य Page #10 -------------------------------------------------------------------------- ________________ r S 3] 17 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ ખાસ ધ્યાન રાખો... ખાસ ધ્યાન રાખો... આ ગ્રંથ વાંચનના અધિકારી યોગોઢવહન કરી ચૂકેલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો જ છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વાંચવો નહીં. અનધિકૃત વાંચન જ્ઞાનવરણીય-મોહનીય વિ. કર્મોના બંધ દ્વારા સંસારવર્ધક હોવાથી અહિતકર છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ મુખ્યતયા ગીતાર્થ ગુરુભગવંતો પાસે જ અભ્યાસ કરવાનો છે. પરંતુ જેમને તેવા સંયોગો ઉપલબ્ધ નથી. તેઓ, પોતાના ગુરુવર્ગની અનુજ્ઞા લઈને આ અનુવાદની સહાય લઈને અભ્યાસ કરી શકે છે. આ ગ્રંથ માત્ર વાંચી જવા માટે નથી. સાંગોપાંગ અભ્યાસ, ગાથાઓ - અર્થો - પદાર્થોને ગોખીને ઉપસ્થિત કરાશે, તો સંયમજીવનમાં અત્યંત ઉપકારી બનશે. મ H Â. મ My 17 शा 저 ना ય * * Page #11 -------------------------------------------------------------------------- ________________ * દશવૈકાલિકસૂટા ભાગ-૨ - ક प्रथमा विगमः प्रथमो विरामः) -મુનિ રાજહંસવિજય અધ્યયન-૨ આ અધ્યયનમાં ધર્મનાં સ્વીકારબાદ નૂતનદીક્ષિતને સંયમજીવનમાં અવૃતિ = | અધીરજ આવી જાય તો એ અવૃતિને દૂર કરવા ધૃતિને શ્રમણ્યનાં કારણ તરીકે | દર્શાવાઈ છે. અને એ વૃતિનું જ વર્ણન કરનાર આ અધ્યયન છે. શ્રમણની વ્યાખ્યા - શ્રમણની ઉપમાઓ એટલી અદ્ભૂત દર્શાવી છે કે જેને મા વાંચતા કોઈપણ સંયમી “શ્રમણની આટલી બધી સુંદર ઉપમાઓ છે !!” એવું ? આશ્ચર્ય સહેજે અનુભવે એ નિર્વિવાદ છે. (નિ. ૧૫૪ થી નિ. ૧૫૭) પોતાને આધીન ન હોય એવા ભોગોનો ત્યાગ કરનાર ત્યાગી કહેવાતો નથી અને જે પોતાને આધીન હોય એવા ભોગોનો ત્યાગ કરી દે તે જ ત્યાગી કહેવાય છે.” (ગાથા તે ૨-૩) એવું જણાવી ત્યાગીની વાસ્તવિક વ્યાખ્યા તરફ આંગળી ચીંધણું કરાયું છે. તે મોહનીયકર્મવશ થયેલ સ્ત્રીનાં આકર્ષણને દૂર કરવાની, સુંદર તરકીબ દેખાડીને જે | સંયમરૂપી ઘરમાંથી મન બહાર નીકળી ન જાય એ માટેનું સુંદર ચિંતન પણ દર્શાવાયું છે. અંતમાં આ અધ્યયનને સાદ્યત સ્પર્શતું રહનેમિ-રાજુલનું દૃષ્ટાંત દેખાડીને રાજુલદ્વારા જે = રીતે રહનેમિજી સંયમમાં સ્થિર થયાં અને પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા એ રીતે તિ | પંડિતપુરુષો પણ ભોગોથી વિરામ પામી પોતાનું આત્મકલ્યાણ સાધે એવો માર્મિક ઉપદેશ | ન ગ્રંથકાર પરમર્ષિએ આપીને કમાલ કરી છે. અધ્યયન-૩ આ અધ્યયનમાં આચારમાં ધૃતિ કરવી. અર્થાત્ આચારનું જ પાલન કરવું પણ ના અનાચારનું નહીં એવું જણાવીને અનાચીર્ણ એવી ૫૪ બાબતો જણાવી તેની આચરણા નહીં પણ કરવાનો ઉપદેશ અપાયો છે. કથાનાં નિક્ષેપમાં અર્થકવા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એમ કથાનું ભેદાદિનાં , કથનપૂર્વક વિસ્તારથી નિરૂપણ કરાયું છે. એમાંય ધર્મકથાનાં ભેદનું વર્ણન અત્યભૂત છે. , | કેવા આત્માઓને કેવી ધર્મકથા કહીને ધર્મમાં સ્થિર રાખવા એ પદાર્થ ધર્મકથાનાં નિરૂપણમાં છે જણાઈ આવે છે. (નિ. ૧૮૮ થી નિ. ૨૦૬) | rr E F = 1 Page #12 -------------------------------------------------------------------------- ________________ r :E 'F ** ? ન હમેં દશવૈકાલિકસૂગ ભાગ-૨ પ્રથur fa૫TE: | અધ્યયન-૪ .. આ અધ્યયનમાં સંયમીએ જે આચારવિશે ધૃતિ કરવાની છે એ આચાર જજીવનિકાયને જ આ વિશે પાળવાનો છે. અર્થાત્ છ જવનિકાયમાં સંયમવાળા બનવાનું છે એ વાત વિસ્તારપૂર્વક જણાવાઈ છે. આ અધ્યયનમાં જીવનનું અસ્તિત્વની સિદ્ધિ ઢગલાબંધ અનુમાનપ્રયોગો આપવા દ્વારા Lી નિયુક્તિકાર-વૃત્તિકારશ્રીએ કરી છે. ઉપરાંત છએ છ કાયમાં અલગ-અલગ રીતે આત્માની સિદ્ધિ અનુમાનપ્રયોગો દ્વારા ખૂબ જ તાદશ રીતે કરવામાં આવી છે. એના અભ્યાસથી “દરેક જિનવચન તર્કસિદ્ધ પણ છે” એની વાસ્તવિક પ્રતીતિ જિજ્ઞાસુને અચૂક થશે એવું || ' કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. પાંચમહાવ્રત અને રાત્રિભોજનવ્રતનાં આલાવામાં વૃત્તિકારે દરેક વ્રતમાં દ્રવ્ય અને ભાવની ચતુર્ભગીનું ખૂબ સરસ વર્ણન ચૂર્ણિનાં પાઠ સાથે કર્યું છે... જેનાથી સંયમી પોતાના તે - તે વ્રતો દ્રવ્યથી જ છે કે ભાવથી પણ છે તેનો નિશ્ચય કરી શકશે. 1 ઉપદેશઅધિકારમાં સંયમી કેવી રીતે પાપકર્મનો બંધક થાય અને કેવી રીતે પાપકર્મનો " બંધક ન થાય એ જણાવીને યતનાની પૂર્વે પણ જ્ઞાનની વિશેષ આવશ્યકતા જણાવીને કે “જીવાદિ તત્ત્વોનો જ્ઞાતા જે સંયમને જાણી શકશે.” એ પદાર્થનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અંતમાં જીવાદિ તત્ત્વોનાં જ્ઞાનથી માંડીને મોક્ષની પ્રાપ્તિ સુધીનો ક્રમ બતાવ્યો છે. અને જે આત્માને ધર્મનું ફળ મળવું દુર્લભ છે તેના લક્ષણો બતાવીને તથા જેઓને પાછલી Fજિંદગીમાં પણ તપ, સંયમ, બ્રહ્મચર્ય પ્રિય છે તેઓનું દેવલોકગમન બતાવીને પાછલી તે " જીંદગીમાં પણ તપ, સંયમ, બ્રહ્મચર્ય રત થવાની અત્યભૂત પ્રેરણા કરીને ગ્રંથકારશ્રીએ ખૂબ જ Fઉપકાર કર્યો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ જીત દશવૈકાલિકસૂટા ભાગ-કરી અધ્યયનાનકમા * * * * ૬, ૫ - A B. અધ્યયનાનુક્રમ | (૧) શ્રમણ્યપૂર્વક અધ્યયન.... (૨) લુલ્લિકાચારકથા અધ્યયન (૩) "જીવનિકા અધ્યયન.. ........ ૧૩૭ ) ૫ ૬ મે લ * 82 Page #14 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ની અય. ૨ નિર્યુક્તિઃ - ૧૫૨ : . / મોહ્યુ " સમસ્ત મજાવો મહાવીરસ | ( દશવૈકાલિકસૂત્રમ ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત, સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત, ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત, દશવૈકાલિકસૂત્ર ઉપર શબ્દશઃ વિસ્તૃત ગુજરાતીવિવેચન I અથ દ્વિતીય અધ્યયને શ્રાવપૂર્વવાર . __व्याख्यातं द्रुमपुष्पिकाध्ययनम्, अधुना श्रामण्यपूर्वकाख्यमारभ्यते, अस्य । चायमभिसंबन्धः, इहानन्तराध्ययने धर्मप्रशंसोक्ता, सा चेहैव जिनशासन इति, इह तुम्न तदभ्युपगमे सति मा भूदभिनवप्रवजितस्याधृतेः संमोह इत्यतो धृतिमता | भवितव्यमित्येतदुच्यते, उक्तं च-"जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सुग्गई सुलभा । जे अधिइमंत पुरिसा तवोऽवि खलु दुल्लहो तेसिं ॥१॥" अनेनाभिसंबन्धेनाया- न | तस्यास्याध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि पूर्ववत्, नवरं नामवदध्ययनविषयत्वादुपक्रमादिद्वारकलापस्य व्याप्तिप्राधान्यतो नामनिष्पन्नं निक्षेपमभिधित्सुराह नियुक्तिकारः सामण्णपुव्वगस्स उ निक्खेवो होइ नामनिप्फन्नो । सामण्णस्स चउक्को तेरसगो पुव्वयस्स 3 નવે ૨૬રા. IT : શ્રામાણ્યપૂર્વક નામનું દ્વિતીય અધ્યયન | દુમપુષ્પિક અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. હવે શ્રમણ્યપૂર્વક નામનું બીજું અધ્યયન શરુ કરાય છે. આ અધ્યયનનો પ્રથમ અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે કે અહીં *| 'અનન્તરઅધ્યયનમાં ધર્મપ્રશંસા કહી. તે ધર્મપ્રશંસા અહીં જ “જિનશાસનમાં છે એ વાત || * કહી.” હવે “ધર્મનો સ્વીકાર કર્યા બાદ નવા દીક્ષિતને અધીરજને કારણે સંમોહ | IT(કામવિકારાદિ) ન થાઓ” એ માટે આ બીજા અધ્યયનમાં એમ કહેવાનું છે કે | “વૃતિવાળા થાઓ કહ્યું છે કે - “જેની પાસે ધૃતિ છે. તેની પાસે તપ છે. જેની પાસે તપ છે. તેને ? - સદ્ગતિ સુલભ છે. જે અવૃતિવાળા પુરુષો છે. તેઓને તો તપ પણ દુર્લભ છે.” છે. (સદ્ગતિતો સુતરાં દુર્લભ છે.) Page #15 -------------------------------------------------------------------------- ________________ ‘F ( સ દશવૈકાલિકસૂટા ભાગ-૨ અધ્ય. ૨ નિયુકિત - ૧૫૨ આમ આ સંબંધથી આ બીજું અધ્યયન આવેલું છે. આના ચાર અનુયોગદ્વારો પૂર્વની જેમ સમજી લેવા. ફરક માત્ર એટલો કે ઉપક્રમાદિ , ચારેય તારોનો સમૂહ નામવદ્ અધ્યયનવિષયક છે. એટલે કે નામવાળા અધ્યયનોમાં જ " ઉપક્રમાદિ દ્વારો લાગુ પડે છે, એટલે એ નામનિષ્પન્નનિક્ષેપ ચારેય દ્વારોમાં વ્યાપેલો છે, IT એની આ જે વ્યાપ્તિ છે એની પ્રધાનતાને અનુસાર નામનિષ્પન્નનિક્ષેપને કહેવાની * ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે કે – નિર્યુક્તિ-૧૫ર ગાથાર્થ : શ્રમણ્યપૂર્વકનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. શ્રમણ્યનો ન | ચતુષ્ક નિક્ષેપ અને પૂર્વકના તેર નિક્ષેપ થાય છે. व्याख्या-श्राम्यतीति श्रमणः, (श्राम्यति तपस्यति) तद्भावः श्रामण्यं, तस्य पूर्वकारणं श्रामण्यपूर्वं तदेव श्रामण्यपूर्वकमिति संज्ञायां कन्, श्रामण्यकारणं च धृतिः, | तन्मूलत्वात्तस्य, तत्प्रतिपादकं चेदमध्ययनमिति भावार्थः । अतः श्रामण्यपूर्वकस्य तु | | निक्षेपो भवति नामनिष्पन्नः, कोऽसौ ?- अन्यस्याश्रुतत्वात् श्रामण्यपूर्वकमित्ययमेव, तुशब्दः सामान्यविशेषवन्नामविशेषणार्थः, श्रामण्यपूर्वकमिति सामान्यम्, श्रामण्यं पूर्वं ! चेति विशेषः, तथा चाह-श्रामण्यस्य चतुष्ककस्त्रयोदशकः पूर्वकस्य भवेन्निक्षेप इति - પથાર્થ: શરા ટીકાર્થ: જે શ્રમ = તપ કરે તે શ્રમણ. તેનો ભાવ = ગ્રામä, તેનું પૂર્વ = કારણ તે શ્રમણ્યપૂર્વ. એ જ “શ્રામણ્યપૂર્વક” કહેવાય. અહીં વ પ્રત્યય સંજ્ઞામાં = નામ દર્શાવવામાં લાગેલો છે. પ્રશ્ન : શ્રમણ્યનું કારણ કોણ છે ? ઉત્તર : શ્રમણ્યનું કારણ ધૃતિ છે. કેમકે શ્રાપ્ય ધૃતિમૂલક છે. (ધૃતિ એ છે મૂલ જેનું એવું શ્રામણ્ય છે.) અને આ ધૃતિનું પ્રતિપાદન કરનાર આ અધ્યયન છે. આથી શ્રમણ્યપૂર્વકનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. પ્રશ્ન : આ નામનિષ્પન્નનિક્ષેપ કોણ ? ઉત્તર : જુઓ. અહીં નામનિષ્પનિક્ષેપમાં બીજું કોઈ નામ તો આપણે સાંભળ્યું જ " નથી, શ્રમણ્યપૂર્વક નામ જ સાંભળ્યું છે, એટલે શ્રમણ્યપૂર્વક એજ નામનિષ્પન્નનિક્ષેપ ક બને. છે. તે શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. એ વિશેષઅર્થ આ છે કે સામાન્યવાળું નામ છે વE F Page #16 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુકિત - ૧૫૩ અને વિશેષવાળું નામ આમ બે પ્રકારનાં નામો વિશેષઅર્થ છે. એને તુ શબ્દે દર્શાવ્યા છે. એમાં શ્રામણ્યપૂર્વક એ સામાન્યનામ છે. જ્યારે શ્રામણ્ય અને પૂર્વ આ બે વિશેષનામો છે. એ જ કહે છે કે શ્રામણ્યનો ચાર પ્રકારનો નિક્ષેપ થાય પૂર્વકનો તેર પ્રકારનો નિક્ષેપ થાય. . निक्षेपमेव विवृणोति - S समणस्स उ निक्खेवो चउक्कओ होइ आणुपुव्वीए । दव्वे सरीरभविओ भावेण उ संजओ સમો ॥૩॥ હવે એ નિક્ષેપનું જ વર્ણન કરે છે કે નિર્યુક્તિ-૧૫૩ ગાથાર્થ : શ્રમણનો નિક્ષેપ ક્રમશઃ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં શરીભવ્ય અને ભાવથી તો સંયત શ્રમણ. E त 月 व्याख्या-— श्रमणस्य तु' तुशब्दोऽन्येषां च मङ्गलादीनामिह तु श्रमणेनाधिकार इति विशेषणार्थः निक्षेपश्चतुर्विधो भवति, 'आनुपूर्व्या' नामादिक्रमेण, नामस्थापने पूर्ववत्, द्रव्यश्रमणो द्विधा - आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाताऽनुपयुक्तः, नोआगमतस्तु ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तोऽभिलापभेदेन द्रुमवदवसेयः, तं चानेनोपलक्षयति- 'दव्वे सरीरभविउत्ति । भावश्रमणोऽपि द्विविध एव-आगमतो ज्ञातोपयुक्तः नोआगमतस्तु चारित्रपरिणामवान् यातः, तथा चाह- भावतस्तु संयतः श्रमण इति गाथार्थः ॥ १५३ ॥ R शा નામ અને સ્થાપના શ્રમણ પૂર્વની જેમ સમજી લેવા. (એટલે કે એ સુગમ છે.) દ્રવ્યશ્રમણ બે પ્રકારે છે. (૧) આગમતઃ (૨) નો-આગમતઃ શ્રમણપદાર્થનો જ્ઞાતા પણ એમાં ઉપયોગરહિત હોય તે આગમતઃ દ્રવ્યશ્રમણ. નો-આગમતઃ દ્રવ્યશ્રમણમાં જે શશીરભવ્યશ૨ી૨તવ્યતિરિક્ત દ્રવ્યશ્રમણ છે, તે म મા ટીકાર્થ : શ્રમણનો તો નિક્ષેપ ચાર પ્રકારે છે. તુ શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. તે વિશેષઅર્થ આ પ્રમાણે છે કે મંગલાદિ બીજા શબ્દોનો પણ ચાર પ્રકારનો નિક્ષેપ છે. પણ અહીં તો શ્રમણવડે જ (શ્રમણનો જ) અધિકાર છે. મંગલાદિનો નહિ. આ નિક્ષેપ નામાદિ ક્રમથી ચાર પ્રકારનો છે. *** Page #17 -------------------------------------------------------------------------- ________________ - स्त न शा (ભાવાર્થ : નો-આગમતઃ દ્રવ્યશ્રમણ ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞશરી૨ (૨) ભવ્યશરીર (૩) જ્ઞશરીરભવ્યશરીર તદ્યતિરિક્ત. અહીં ત્રીજા જ ભેદનો ઉલ્લેખ કરેલો છે. પહેલા બે ભેદોનો નહિ. માટે જ “તવ્યતિરિક્તઃ” એમ એકવચનનો પ્રયોગ છે. તદ્ = – જ્ઞશરીરભવ્યશરીર લેવા. પૂર્વે દ્રુમનો જે તવ્યતિરિક્ત નિક્ષેપ બતાવ્યો, શ્રમણમાં પણ એજ પ્રમાણે એ નિક્ષેપ न જાણવો. ફરક માત્ર એટલો જ છે કે જ્યાં જ્યાં દ્રુમશબ્દ હોય, ત્યાં ત્યાં શ્રમણશબ્દ મુકવો. मा આમ, શબ્દનો જ ફરક કરવાનો છે.) S દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અભિલાપભેદથી દ્રુમની જેમ જાણવો. ᄇ य અધ્ય. ૨ નિયુક્તિ - ૧૫૪ પ્રશ્ન ઃ ગાથામાં તો તવ્યતિરિક્ત ભેદ દર્શાવ્યો નથી. ઉત્તર : એ ભેદને વ્વ સરીરવિકો એ શબ્દથી દર્શાવેલ છે.. (આમ તો સીરવિઓ થી જ્ઞશરીર અને ભવ્યશ૨ી૨ લેવાય. પણ અહીં એ શબ્દ દ્વારા તવ્યતિરિક્ત ભેદ લેવો.) ભાવશ્રમણ પણ બે પ્રકારે જ છે. (૧) આગમતઃ ભાવશ્રમણ જે શ્રમણપદાર્થનો જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો હોય તે. अस्यैव स्वरूपमाह जह मम न पियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । न हणइ न हणावेइ य सममणई તેળ સો સમળો ॥૪॥ ना (૨) નો-આગમતઃ ભાવશ્રમણ ચારિત્રપરિમાણવાળો સાધુ. નિર્યુક્તિમાં એજ કહે છે કે ભાવથી શ્રમણ ચારિત્રપરિણામવાળો સાધુ. આ ભાવસાધુનાં જ સ્વરૂપને દર્શાવે છે. નિર્યુક્તિ-૧૫૪ ગાથાર્થ : જેમ મને દુઃખ પ્રિય નથી. એજ પ્રમાણે સર્વજીવોને જાણીને હણે નહિ, હણાવે નહિ, સમ-તુલ્ય ચાલે. તેથી તે શ્રમણ છે. ૪ व्याख्या-यथा मम न प्रियं दुःखं, प्रतिकूलत्वात्, ज्ञात्वैवमेव सर्वजीवानां दुःखप्रतिकूलत्वम् न हन्ति स्वयं न घातयत्यन्यैः चशब्दाद् घ्नन्तं च नानुमन्यतेऽन्यम्, इत्यनेन प्रकारेण समम् अणति-तुल्यं गच्छति यतस्तेनासौ श्रमण इति गाथार्थ: ॥ १५४ ॥ મૈં मा 4] ત્ F H जि E EFF न शा य Page #18 -------------------------------------------------------------------------- ________________ Firm દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૫૫-૧૫૬ ટીકાર્થ.: જેમ દુઃખ પ્રતિકૂલ હોવાથી મને પ્રિય નથી. એજ પ્રમાણે તમામે તમામ જીવોને દુ:ખ પ્રતિકૂલ છે. અને એટલે પ્રિય નથી. આ વાત જાણીને સાધુ જાતે કોઈ જીવને મારે નહિ. બીજાથી મરાવે નહિ. ગાથામાં લખેલા = શબ્દથી સમજવું કે હિંસા કરનારા બીજાને અનુમતિ આપે નહિ. આ પ્રકારે સાધુ બધા જીવોમાં એક સરખી રીતે વર્તે, માટે આ સમળ છે. नत्थि य सि कोइ वेसो पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो एसो अन्नोऽवि न પન્નાઓ IIII નિર્યુક્તિ-૧૫૫ ગાથાર્થ : સર્વજીવોમાં તેને કોઈ દ્વેષ્ય નથી કે કોઈ પ્રિય નથી. એ ... કારણથી આ સમો છે. શ્રમણનો આ બીજો પણ પર્યાય-અર્થ છે. व्याख्या-नास्ति च ‘सि' तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, तुल्यमनस्त्वात्, एतेन भवति सममनाः, समं मनोऽस्येति सममनाः, एषोऽन्योऽपि पर्याय રૂતિ ગાથાર્થ:।ી तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समोसमो य माणावमाणेसुं ॥१५६॥ ટીકાર્થ : સાધુને તમામે તમામ જીવોમાં કોઈપણ જીવ એવો નથી કે જેના ઉપર સાધુને દ્વેષ હોય. કેમકે સાધુ તમામ જીવોમાં તુલ્યમનવાળો છે. આ કારણથી એ સમળો છે. એટલે કે સમાન મન છે જેનું તેવો છે. સમળ શબ્દનો આ બીજો પણ પર્યાય છે. (ભાવાર્થ : પ્રાકૃતમાં સમળ શબ્દ છે, તેની વ્યુત્પત્તિ સંસ્કૃતમાં અનેકપ્રકારે થાય. તેમાં સમમ્ અતિ વૃત્તિ સમળ: આ પ્રમાણે એક પર્યાય ૧૫૪મી ગાથામાં બતાવ્યો. खड़ीं समं मनः अस्य इति सममनाः = સમના: પ્રાકૃતમાં સમળો... આમ બીજો પર્યાય દર્શાવ્યો.) शा નિર્યુક્તિ-૧૫૬ ગાથાર્થ : જો એ સુમન છે, ભાવથી પાપમનવાળો નથી તો એ સમળો છે એ સ્વજન અને જનમાં સમ છે. માન અને અપમાનમાં સમ છે, व्याख्या- ततः श्रमणो यदि सुमनाः, द्रव्यमनः प्रतीत्य, भावेन च यदि न भवति पापमनाः, एतत्फलमेव दर्शयति - स्वजने च जने च समः, समश्च मानापमानयोरिति F F ૫ त Er F ना य Page #19 -------------------------------------------------------------------------- ________________ * * * * ૫ પ્ત આમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાર અધ્ય. ૨ નિયુક્તિ - ૧૫૬-૧૫૦ નથી: પદ્દા : ટીકાર્થ ? તો આ સાધુ સમrો = શ્રમણ કહેવાય જો એ સુંદરમનવાળો હોય. જો કે કે એ પાપમનવાળો ન હોય. | અહીં સુંદરમનવાળો દ્રવ્યમનને આશ્રયીને સમજવો. પાપમનવાળો ન હોવો એ ભાવની અપેક્ષાએ સમજવું. (ભાવાર્થ સારા વિચારો, સારુ ચિંતન એ દ્રવ્યમનને આશ્રયીને સુંદરમન છે. જ્યારે | ને એ બધાની પાછળ પૈસા મેળવવાની, યશ મેળવવાની ભાવના હોય તો એ ભાવથી ન પાપમનવાળો બનેલો કહેવાય. દા.ત. માત્ર પૈસાની બુદ્ધિથી શાસ્ત્ર ભણનારાને દ્રવ્યમન સારું છે, કેમકે શાસ્ત્રના વિચાર છે. પણ ભાવમન પાપરૂપ છે, કેમકે પૈસાની તીવ્રલાલસા છે... એમ પદાર્થ જણાય છે.) આ સારું મન હોવું - પાપમન ન હોવું... એનું ફલ શું? એજ દેખાડે છે કે સાધુ 1 સ્વજનમાં અને સામાન્યજનમાં સમાન હોય. માન અને અપમાનમાં સમાન હોય. In उरगगिरिजलणसागरनहयलतरुगणसमो य जो होइ । भमरमिगधरणिजलरुहरविपवणसमो | जओ समणो ॥१५७॥ લિ નિર્યુક્તિ-૧૫૭ ગાથાર્થ : જે કારણથી સાપ, પર્વત, અગ્નિ, સાગર, આકાશતલ, તિ વૃિક્ષગણ સમાન હોય. જે કારણથી ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય, પવન સમાન હોય ? તે કારણથી તે શ્રમણ છે. | व्याख्या-उरगसमः परकृतबिलनिवासित्वादाहारानास्वादनात्संयमैकदृष्टित्वाच्च, म गिरिसमः परीषहपवनाकम्प्यत्वात्, ज्वलनसमः तपस्तेजःप्रधानत्वात् तृणादिष्विव ना सूत्रार्थेष्वतृप्तेः एषणीयाशनादौ चाविशेषप्रवृत्तेरिति, सागरसमो गम्भीरत्वाज्ज्ञानादि| रत्नाकरत्वात् स्वमर्यादानतिक्रमाच्च, नभस्तलसमः सर्वत्र निरालम्बनत्वात्, तरुगणसमः अपवर्गफलार्थिसत्त्वशकुनालयत्वात् वासीचन्दनकल्पत्वाच्च, भ्रमरसमः अनियतवृत्तित्वात्, मुगसमः संसारभयोद्विग्नत्वात्, धरणिसमः सर्वखेदसहिष्णुत्वात्,* जलरुहसमः कामभोगोद्भवत्वेऽपि पङ्कजलाभ्यामिव तदूर्ध्ववृत्तेः, रविसमः धर्मा स्तिकायादिलोकमधिकृत्य विशेषेण प्रकाशकत्वात्, पवनसमः । S E F = = Page #20 -------------------------------------------------------------------------- ________________ મ . મૂહ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હરિ હુ અધ્ય. ૨ નિયુકિત - ૧૫૦ દક્ષ * अप्रतिबद्धविहारित्वात्, इत्थमुरगादिसमश्च यतो भवति ततः श्रमण इति गाथार्थः । - પાછા | ટીકાર્થ : | (૧) સાધુ સાપ જેવો હોય. કેમકે સર્પ જેમ બીજાએ બનાવેલા દરમાં રહે, પોતે દર નિ બનાવે. એમ સાધુ પણ બીજાએ બનાવેલા ઘરમાં રહે, પોતે ન બનાવે. તથા સર્પ જેમ | આહારનો આસ્વાદ ન કરે, એમ સાધુ પણ આહારનો આસ્વાદ ન કરે. સર્પ જેમ છે, એકાગ્રદષ્ટિવાળો હોય તેમ સાધુ પણ સંયમમાં જ એકમાત્ર દષ્ટિવાળો હોય. TT (૨) સાધુ પર્વત જેવો હોય. કેમકે પર્વત જેમ પવનો દ્વારા કંપી ન ઊઠે, એમ સાધુ ગમે એટલા પરીષહરૂપ પવનો આવે તો પણ સંયમમાં કંપ ન પામે. : (૩) સાધુ, અગ્નિ જેવો હોય. અગ્નિમાં જેમ ખૂબ તેજ હોય, તેમ સાધુ પણ તપરૂપી તેજની પ્રધાનતાવાળો હોય. અગ્નિમાં ગમે એટલું ઘાસ વિ. બળતણ નાંખો તો પણ જેમ અગ્નિને કદિ સંતોષ ન થાય. એમ સાધુ સૂત્રાર્થને વિશે સદામાટે અતૃપ્તિવાળો હોય. અગ્નિ જેમ સામાન્ય કાગળ કે સો રૂપિયાની નોટોનું બંડલ... | બધામાં એક સરખી પ્રવૃત્તિવાળો હોય, એમ સાધુ નિર્દોષ અશન, પાનાદિમાં એક | સરખી પ્રવૃત્તિવાળો હોય. એમાં ભાવતું વહોરે અને અણભાવતું ત્યાગે... એવી વિશેષ પ્રવૃત્તિવાળો ન હોય. R (૪) સાધુ સાગર જેવો હોય. કેમકે એ સાગરની જેમ ગંભીર હોય. સાગર જેમ તિ તે રત્નોનો ભંડાર છે, એમ સાધુ જ્ઞાનાદિ રત્નોનો ભંડાર છે. સાગર જેમ પોતાની મર્યાદાનું તે - ઉલ્લંઘન ન કરે, એમ સાધુ પોતાની સંયમમર્યાદાનું ઉલ્લંઘન ન કરે. . (૫) સાધુ આકાશતલ જેવો છે કેમકે જેમ આકાશને ક્યાંય આલંબનની જરૂર નથી. તેમ સાધુ સર્વત્ર આલંબનરહિત હોય છે. (“આ વસ્તુ જોઈએ જ, એના વિના ન જ ચાલે છે. એવી રાગપ્રેરિત પરાધીનતા ન હોય.). (૬) સાધુ વૃક્ષગણ જેવો છે. કેમકે જેમ વૃક્ષો ફલની ઈચ્છાવાળા પક્ષીઓનાં નિવાસસ્થાનરૂપ છે. એમ સાધુ મોક્ષરૂપી ફલની ઈચ્છાવાળા જીવો રૂપી પક્ષીઓનું | આશ્રયસ્થાન છે. તથા જેમ વૃક્ષને કોઈ વાસી = કરવતથી કાપે કે ચંદન લગાડે તો પણ * વૃક્ષ બંનેમાં સમાન છે. એમ સાધુ પણ વાસીથી શરીર કપાય કે શરીર પર ચંદન લાગે... | એ બધામાં સમાન હોય. છે. (૭) સાધુ ભ્રમર જેવો છે કેમકે જેમ ભમરો અનિયતવૃત્તિવાળો છે, જુદા જુદા H + H * * B Page #21 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અઘ્ય. ૨ નિયુક્તિ - ૧ (પ્ર.) પુષ્પોમાંથી થોડો થોડો રસ પીનાર છે. એમ સાધુ જુદા જુદા ઘરોમાંથી થોડો થોડો આહાર લેનાર છે.. .(૮) સાધુ હરણ જેવો છે. કેમકે જેમ હરણ સતત ભયથી ઉદ્વિગ્ન હોય, તેમ સાધુ સંસારભયથી ઉદ્વિગ્ન હોય. (૯) સાધુ પૃથ્વી જેવો છે. કેમકે જેમ પૃથ્વી બધા દુઃખોને સહન કરે છે, એમ સાધુ બધા દુઃખોને સહન કરે છે. न (૧૦) સાધુ કમળ જેવો છે. કેમકે જેમ કમળ કાદવ-પાણીમાંથી ઉત્પન્ન થવા છતાં માઁ એ બંનેથી દૂર થઈ ઉપર વર્તે છે. એમ સાધુ કામભોગથી ઉત્પન્ન થયેલ હોવા છતાં એ ૬ બંનેથી દૂર ઉ૫૨ ૨હે છે. स्त न मो * છે ? (૧૧) સાધુ સૂર્ય જેવો છે. કેમકે જેમ સૂર્ય બધા પદાર્થોને દેખાડે છે, તેમ સાધુ સુ ધર્માસ્તિકાયાદિ લોકની અપેક્ષાએ વિશેષતઃ પ્રકાશક છે. સૂર્ય ધર્માસ્તિકાયાદિને ન દેખાડે, પણ સાધુ તો દેશના દ્વારા એ અતીન્દ્રિય પદાર્થોનો પણ બોધ કરાવે. त (૧૨) સાધુ પવન જેવો છે. કેમકે પવન જેમ ક્યાંય બંધાયા વિના વહ્યા જ કરે. ત મેં એમ સાધુ પણ કોઈપણ સ્થાનાદિમાં પ્રતિબંધ પામ્યા વિના વિહાર કરનારા હોય. આમ જે કારણથી સાધુ સર્પાદિ સમાન છે, તે કારણથી તે શ્રમણ છે. विसतिणिसवायवंजुलकणियारुप्पलसमेण समणेणं । भमरुंदुरुनडकुक्कुड अद्दागसमेण નિ હોય ॥ (પ્ર.) न शा દશવૈકાલિક પ્રક્ષિપ્ત ગાથા-૧ ગાથાર્થ : સાધુએ ઝેર જેવા, તિનિશ જેવા, પવન જેવા, शा વંજુલ જેવા, કાર્ણિકાર જેવા, ઉત્પલ જેવા, ભમરા જેવા, ઉંદર જેવા, નટ જેવા, કુકડા F જેવા, દર્પણ જેવા થવું. ना य E 지 ય व्याख्या - श्रमणेन विषसमेन भवितव्यं भावतः सर्वरसानुपातित्वमधिकृत्य, तथा तिनिशसमेन मानपरित्यागतो नम्रेण, वातसमेनेति पूर्ववत्, वञ्जुलो - वेतसस्तत्समेन क्रोधादिविषाभिभूतजीवानां तदपनयनेन, एवं हि श्रूयते - किल वेतसमवाप्य निर्विषा भवन्ति सर्पा इति, कर्णिकारसमेनेति तत्पुष्पवत्प्रकटेन अशुचिगन्धापेक्षया च निर्गन्धेनेति, उत्पलसदृशेन प्रकृतिधवलतया सुगन्धित्वेन च, भ्रमरसमेनेति पूर्ववत्, उन्दुरुसमेन उपयुक्तदेशकालचारितया, नटसमेन तेषु तेषु प्रयोजनेषु तत्तद्वेषकरणेन, कुर्कुटसमेन संविभागशीलतया, स हि किल प्राप्तमाहारं पादेन विक्षिप्यान्यैः सह भुङ्क्त Page #22 -------------------------------------------------------------------------- ________________ મ Ê.. દશવૈકાલિકસૂર ભાગ-૨ હુ અધ્ય. ૨ નિયુકિત - ૧ (પ્ર.) ; को इति, आदर्शसमेन निर्मलतया तरुणाद्यनुवृत्तिप्रतिबिम्बभावेन च, उक्तं च-"तरुणमि होइ तरुपो थेरो थेरेहि डहरए डहरो । अदाओविव रूवं अणुयत्तइ जस्स जं सीलं ॥१॥" | एवंभूतेन श्रमणेन भवितव्यमिति गाथार्थः ॥ इयं किल गाथा भिन्नकर्तृकी, अतः , पवनादिषु न पुनरुक्तदोष इति ॥१॥ ' (૧૩) સાધુએ ઝેર જેવા થવું. ભાવથી સર્વરસાનુપાતિત્વને આશ્રયીને ઝેર જેવા થવું. (ભાવાર્થ એમ કહેવાય છે કે ઝેરમાં છ એ છ રસનો અંતર્ભાવ છે, પણ એમાં એનો ને | અનુભવ થતો નથી. તેમ સાધુ શ્રોતાગણને આશ્રયીને હાસ્ય, શૌર્ય, કરુણા, વૈરાગ્યાદિ , | અનેકાનેક ભાવોને ઉપસાવે... આમ સાધુમાં એ રીતે તમામ ભાવો હોય, પણ સાધુ શુદ્ધ આત્મસ્વરૂપનાં સંવેદન વિના બાકીનાં ભાવોનો અનુભવ પોતે ન કરે...) | (૧૪) સાધુએ તિનિશ જેવા થવું. એટલે કે જેમ તિનિશ નામની વનસ્પતિ નમી જાય છે, તેમ સાધુએ પણ માનનો ત્યાગ કરવા દ્વારા નમ્ર બનવું. In (૧૫) સાધુએ પવન જેવા થવું. એ પૂર્વની સમજી લેવું. (૧૬) સાધુએ વેતસ જેવા થવું. એવું સંભળાય છે કે વેતસને પામીને સર્પો નિર્વિષ | થઈ જાય છે. એમ સાધુ પણ એવો હોય કે એની પાસે ક્રોધાદિ ઝેરથી અભિભૂત થયેલા | જીવો આવે, તો એમના ક્રોધાદિ ઝેરને સાધુ દૂર કરી દે. આમ કરવા દ્વારા વેતસ જેવો fa બને. = (૧૭) સાધુએ કર્ણિકાર જેવા બનવું. કર્ણિકારનું પુષ્પ પ્રગટ હોય છે. એમ સાધુએ તે ના પણ પ્રગટ રહેવું. ખાનગીમાં, એકાંતમાં ન રહેવું. (બંધરૂમ વગેરે એકાંતમાં રહેવું એ ના - પણ ખોટું અને કપટપૂર્વક પોતાના પાપો ગુરુથી છુપાવવા એ રૂપ અપ્રગટતા પણ ખોટી.) ) નિ તથા જેમ કર્ણિકારપુષ્પ ગંધરહિત હોય છે, એમ સાધુ પણ દુર્ગધની અપેક્ષાએ વિચારીએ તો L' તો ગંધરહિત છે. (કર્ણિકારપુષ્પમાં તે સુગંધ અને દુર્ગધ એકેય નથી. પણ સાધુ એ રીતે સારી કે ખરાબ બેય બાબતો રહિત ન જ માનવો. પરંતુ માત્ર દુર્ગધ = ખરાબ બાબતની અપેક્ષાએ જ સાધુ ગંધરહિત જાણવો.) (૧૮) સાધુએ શ્વેતકમળ જેવા બનવું. જેમ કમળ સ્વભાવથી શ્વેત છે, અને સુગંધી I છે. તેમ સાધુએ સ્વભાવતઃ શ્વેત અને સુગંધી બનવું. (૧૯) સાધુએ ભમરા જેવા બનવું. એ પૂર્વની જેમ સમજી લેવું. છે (૨૦) સાધુએ ઉંદર જેવા બનવું. જેમ ઉંદર ઉપયોગીદેશ અને ઉપયોગીકાળમાં જ છે Page #23 -------------------------------------------------------------------------- ________________ **** મ (૨૧) સાધુએ નટ જેવા બનવું. જેમ નટ તે તે કાર્યો આવી પડે, ત્યારે તે તે વેષ મા કરે, તેમ સાધુ પણ તે તે કાર્યો આવી પડે ત્યારે તેવા તેવા વેષ કરે. मा S (૨૨) સાધુએ કુકડા જેવા બનવું. જેમ કુકડો પ્રાપ્ત થયેલા આહારને પગ દ્વારા આમ મ્યું તેમ વિખેરીને બીજા કુકડાઓની સાથે ખાય. એકલો ન ખાય. એક્ સાધુ પણ પ્રાપ્ત થયેલા આહારનો સંવિભાગ કરી, જુદા જુદા સાધુઓને વપરાવીને વાપરનારો બને. (૨૩) સાધુએ દર્પણ જેવા થવું. દર્પણ જેમ નિર્મલ છે, તેમ સાધુ પણ નિર્મલ છે, 7 તથા જેમ દર્પણની સામે જે કોઈપણ ઉભું રહે, તેનું પ્રતિબિંબ દર્પણમાં પડે. દર્પણ એના 7 # આકાર જેવો જ આકાર પોતાનામાં ઉપસાવે. એજ રીતે સાધુ સામે જે કોઈપણ આવે, મં સાધુ તેના સ્વભાવને એવી રીતે અનુવર્તે કે એને સાધુમાઁ પોતાના ભાવનાં દર્શન થાય. સાધુ આત્મીય લાગે. એ રીતે તે ધર્મ પામે. આમ યુવાન વગેરેને અનુસરવા રૂપ પ્રતિબિંબભાવ સાધુમાં છે. એ રીતે સાધુ દર્પણ જેવો છે. ન न કહ્યું છે કે “યુવાનને વિશે સાધુ યુવાન બને, વૃદ્ધોની સાથે સાધુ વૃદ્ધ બને. નાનાની સાથે સાધુ નાનો બને. જેમ દર્પણ રૂપને અનુવર્તે, તેમ જેનો જે સ્વભાવ હોય, સાધુ તેને અનુસરે.” शा शा br દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧ (પ્ર.) ફરે. તેમ સાધુ પણ ઉપયોગીદેશ અને ઉપયોગીકાળમાં ચરે ટુંકમાં જે દેશમાં અને જે કાલમાં ચરવાથી-ફરવાથી વિચરવાથી સંયમાદિની પુષ્ટિ થાય, તે દેશ-કાલમાં સાધુ ચરે. (અથવા તો યુવાં શબ્દ ર્ ધાતુનું ક્રિયાવિશેષણ કરીએ તો આ પ્રમાણે અર્થ થાય કે જેમ ઉંદર તે તે દેશમાં, તે તે કાળમાં અત્યંતઉપયોગપૂર્વક ફરતો હોય છે. કદિપણ અનુપયોગવાળો, પ્રમાદી બનતો નથી. એમ સાધુ પણ તે તે દેશમાં, તે તે કાળમાં ઉપયોગપૂર્વક ચરે...) न ना સાધુએ આવાપ્રકારનાં બનવું જોઈએ. ना પ્રશ્ન : ૧૫૭મી ગાથામાં ભ્રમર, પવન વગેરે લીધા જ છે અને આ ગાથામાં પાછા ભ્રમર, પવન લીધા છે. તો આ તો પુનરુક્તિદોષ લાગે છે. ઉત્તર ઃ આ ગાથાની રચના બીજાએ કરેલી છે, શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી નથી. * એટલે ભ્રમરાદિમાં પુનરુક્તિદોષ નથી (એક જ વ્યક્તિ બે વાર એકજ પ્રસંગ કહે તો * પુનરુક્તિદોષ લાગે, પણ બે જુદી જુદી વ્યક્તિઓ એકજ પ્રસંગ કહે તો તે પુનરુક્તિ દોષ * ન ગણવો.) साम्प्रतं 'तत्त्वभेदपर्यायैर्व्याख्ये 'ति न्यायाच्छ्रमणस्यैव पर्यायशब्दानभिधित्सुराह 可 E ૧૦ य Page #24 -------------------------------------------------------------------------- ________________ જ દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ અય. ૨ નિયુકિત • ૧૫૮ ૯ __ पव्वइए अणगारे पासंडे चरग तावसे भिक्खू । परिवाइए य समणे निग्गंथे संजए मुत्ते । ॥१५८॥ કોઈપણ પદાર્થની વ્યાખ્યા તત્ત્વ, ભેદ અને પર્યાયથી થાય” એ ન્યાય પ્રમાણે હવે કે શ્રમણનાં જ પર્યાયવાચી શબ્દોને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે – નિયુક્તિ-૧૫૮ ગાથાર્થ : પ્રવ્રજિત, અણગાર, પાખંડી, ચરક, તાપસ, ભિક્ષુ, પરિવ્રાજક, શ્રમણ, નિર્ગુન્થ, સંયત, મુક્ત. व्याख्या-प्रकर्षेण वजितो-गतः प्रव्रजितः, आरम्भपरिग्रहादिति गम्यते, अगारंगृहं तदस्यास्तीत्यगारो-गृही न अगारोऽनगारः, द्रव्यभावगृहरहित इत्यर्थः, पाखण्ड-व्रतं तदस्यास्तीति पाखण्डी, उक्तं च-"पाखण्डं व्रतमित्याहुस्तद्यस्यास्त्यमलं भुवि । स स्त पाखण्डी वदन्त्यन्ये, कर्मपाशाद्विनिर्गतः (तम्) ॥२॥" चरतीति चरकः तप इति | गम्यते, तपोऽस्यास्तीति तापसः, भिक्षणशीलो भिक्षुः भिनत्ति वाऽष्टप्रकारं कर्मेति न भिक्षुः, परिसमन्तात्पापवर्जनेन व्रजति-गच्छतीति परिव्राजकः, चः समुच्चये, श्रमणः न में पूर्ववत्, निर्गतो ग्रन्थान्निर्गन्थः बाह्याभ्यन्तरग्रन्थरहित इत्यर्थः, सम्- मे एकीभावेनाहिंसादिषु यतः-प्रयत्नवान् संयतः, मुक्तो बाह्याभ्यन्तरेण ग्रन्थेनैवेति गाथार्थः II૧૮. 1 ટીકાર્થ: H (૧) આરંભ અને પરિગ્રહથી ખૂબ દૂર નીકળી ગયેલ છે, તે પ્રજિત. | ના મારમ્ભપરિક્ષાત્ લખેલું નથી, પણ એ સમજી લેવું. ' (૨) અગાર એટલે ઘર. તે જેની પાસે હોય, તે અગાર કહેવાય. અગાર એટલે મ | R ગૃહી. જેને અગાર નથી, તે અણગાર. ટુંકમાં દ્રવ્યઘર અને ભાવઘરથી રહિત હોય તે | તે અણગાર કહેવાય. - (૩) પાખંડ એટલે વ્રત. તે જેને હોય તે પાખંડી. કહ્યું છે કે “પાખંડ એટલે વ્રત. છે. પૃથ્વી પર જેની પાસે તે નિર્મલ વ્રત છે. તે પાખંડી.” અન્ય લોકો કહે છે કે “કર્મરૂપી પાશથી જે નીકળી ગયેલ હોય તે પાખંડી.” (પાત્ ના એ પ્રમાણે અર્થ થાય.). | (૪) જે તપને આચરે તે ચરક. તા: એ શબ્દ સમજી લેવો. (૫) તપ જેની પાસે હોય તે તાપસ. Page #25 -------------------------------------------------------------------------- ________________ न દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુકિત - ૧૫૯ (૬) ભિક્ષા માંગવાના સ્વભાવવાળો હોય તે ભિક્ષુ. અથવા તો અષ્ટપ્રકારનાં કર્મને ભેદે તે ભિક્ષુ. (૭) સર્વત્ર પાપનાં ત્યાગપૂર્વક જે જાય તે પરિવ્રાજક. (૮) શ્રમણ પૂર્વવત્ સમજવો. ( શ્રામ્યતિ तपस्यतीति श्रमण: ) (૯) જે ગ્રન્થમાંથી નીકળી ગયેલો હોય તે નિગ્રન્થ. બાહ્મગ્રન્થ અને આભ્યન્તરગ્રન્થથી રહિત હોય તે. **** - (૧૦) જે અહિંસાદિમાં સમ્યક્રીતે એકાગ્ર બનીને યત્નવાળો બને તે સંયત. S (૧૧) જે બાહ્ય અને અભ્યન્તર ગ્રન્થથી મુક્ત હોય તે મુક્ત. (નિર્ગન્થમાં પણ ગ્રન્થ તરીકે બાહ્યાભ્યન્તર ગ્રન્થ લીધેલ, તેમ મુક્ત શબ્દાર્થમાં પણ એજ બાહ્યાભ્યન્તર ગ્રન્થ લો. આ માટે જ છેૢનૈવમાં વ શબ્દ છે.) स्त स्त तिने ताई दविए मुणी य खंते य दन्त विरए य । लूहे तीरट्ठऽविय हवंति समणस्स નામાનું IIII *** न ટીકાર્ય : (૧૨) જે સંસારને તરી ગયેલ છે, તે તીર્ણ. (૧૩) જે ધર્મકથાદિ દ્વારા સંસારદુઃખોથી રક્ષણકરનાર છે, તે ત્રાતા. (૧૪) જે રાગાદિ ભાવોથી રહિત હોવાથી દ્રવ્ય છે. સામાન્યથી જે ભાવરહિત હોય તે દ્રવ્ય કહેવાય. હવે સાધુ રાગાદિભાવરહિત છે, માટે દ્રવ્ય કહેવાય.જે તે તે જ્ઞાનાદિ ૧૨ त નિર્યુક્તિ-૧૫૯ ગાથાર્થ : તીર્ણ, ત્રાયી, દ્રવ્ય, મુનિ, ક્ષાન્ત, દાન્ત, વિરત, રુક્ષ, મ તીરાર્થી આ શ્રમણનાં નામો છે. न व्याख्या- तीर्णवांस्तीर्णः, संसारमिति गम्यते, त्रायत इति त्राता, धर्मकथादिना जि संसारदुःखेभ्य इति भावः, रागादिभावरहितत्वाद्दुव्यम्, द्रवति - गच्छति ताँस्तान् जि 1 જ્ઞાનાવિપ્રા નિતિ દ્રવ્યમ્, મુનિઃ પૂર્વવત્, ચ: સમુયે, શામ્યતીતિ ક્ષાન્ત:शा क्रोधविजयी, एवमिन्द्रियादिदमनाद्दान्तः, विरतः प्राणातिपातादिनिवृत्तः, शा म स्नेहपरित्यागाद्र्क्षः, तीरेणार्थोऽस्येति तीरार्थी, संसारस्येति गम्यते, तीरस्थो वा म ना सम्यक्त्वादिप्राप्तेः संसारपरिमाणात्, एतानि भवन्ति श्रमणस्य 'नामानि' अभिधानानीति ना - ગાથાર્થ: ॥૬॥ य F Page #26 -------------------------------------------------------------------------- ________________ 商 (૧૭) એમ ઈન્દ્રિયાદિનું દમનકરનાર હોવાથી દાન્ત. (૧૮) પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત થયેલ હોય તે વિરત. (૧૯) સંસારીઓ પ્રત્યે સ્નેહનો ત્યાગ કરેલો હોવાથી જે સ્નેહરહિત = રુક્ષ છે. મ (૨૦) સંસારનો કિનારો પામવાની જેની ઈચ્છા છે, તે તીરાર્થી અથવા તો સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઈ હોવાથી સંસારનાં પરિમાણથી જે કિનારે આવી ચૂકેલો છે તે તીરસ્થ VT દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ પ્રકારોમાં.જાય છે એટલે કે તે તે જ્ઞાનાદિરૂપે પરિણમે છે તે દ્રવ્ય. (૧૫) મુનિ શબ્દ પૂર્વવત્ સમજવો. (જગતની ત્રિકાલાવસ્થાને માને તે મુનિ). (૧૬) જે ક્રોધનો વિજયી છે, તે ક્ષાન્ત. અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૦ T 1 * * * શ્રમણશબ્દનું નિરૂપણ થઈ ગયું. હવે પૂર્વશબ્દનું ચિંતન કરાય છે. એનો ૧૩ પ્રકારનો નિક્ષેપ છે. નિર્યુક્તિ-૧૬૦ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, દિશા, તાપ-ક્ષેત્ર, ગા પ્રજ્ઞાપક, પૂર્વ, વસ્તુ, પ્રાભૂત, અતિપ્રામૃત, ભાવ આ તેર પૂર્વ છે. व्याख्या-नामस्थापने क्षुण्णे, द्रव्यपूर्वम् अङ्कुराद्द्बीजं दध्नः क्षीरं फाणिताद्रस इत्यादि, क्षेत्रपूर्वं यवक्षेत्राच्छालिक्षेत्रं, तत्पूर्वकत्वात्तस्य, अपेक्षया चान्यथाऽप्यदोषः, कालपूर्वं पूर्वः कालः शरदः प्रावृट् रजन्या दिवस इत्यादि आवलिकाया वा समय इत्यादि, दिक्पूर्वं पूर्वा दिग्, इयं च रुचकापेक्षया, तापक्षेत्रपूर्वम्-आदित्योदयमधिकृत्य यत्र या दिक्, उक्तं च- "जस्स जओ आदिच्चो उदेइ सा तस्स होइ पुव्वदिसा" इत्यादि, प्रज्ञापकपूर्वं प्रज्ञापनं (कं) प्रतीत्य पूर्वा दिक् यदभिमुख एवासौ सैव पूर्वा, पूर्वपूर्वं चतुर्दशानां पूर्वाणामाद्यं, तच्च उत्पादपूर्वम्, एवं वस्तुप्राभृतातिप्राभृतेष्वपि योजनीयम्, ૧૩ 1. H, શ્રમણનાં આ નામો છે. निरूपितः श्रमणशब्दः, अधुना पूर्वशब्दश्चिन्त्यते - अस्य च त्रयोदशविधो निक्षेप:, तथा चाह त णामं ठवणा दविए खेत्ते काले दिसि तावखेत्ते य । पन्नवगपुव्ववत्थू पाहुडअइपाहुडे भावे मं ||૬|| स्त 過 ᄏ, ᄏ મ ना य Page #27 -------------------------------------------------------------------------- ________________ म्त त અધ્ય. ૨ નિયુક્તિ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ अप्रत्यक्षस्वरूपाणि चैतानि, भावपूर्वम्-आद्यो भावः स चौदयिक इति गाथार्थ: ॥ १६०॥ उक्तो नामनिष्पन्नो निक्षेपः, ટીકાર્થ : (૧) નામપૂર્વ (૨) સ્થાપનાપૂર્વ પ્રસિદ્ધ છે. (૩) દ્રવ્યપૂર્વ : અંકુર દ્રવ્યની પૂર્વમાં બીજ છે, એ દ્રવ્યપૂર્વ, એમ દહિંની પૂર્વમાં દૂધ, ઢીલાગોળની પૂર્વમાં શેરડીનો રસ.. આ દ્રવ્યપૂર્વ છે. न (૪) ક્ષેત્રપૂર્વ : યવક્ષેત્રની પૂર્વમાં શાલિક્ષેત્ર છે. (જ્યાં પહેલાં શાલિનો પાક થાય, મૈં ત્યાં જ પછી જવનો પાક થાય.) કેમકે યવક્ષેત્ર શાલિક્ષેત્રપૂર્વક જ થાય છે. મ! मो પ્રશ્ન ઃ યવનો પાક થયા પછી પાછો શાલિપાક થવાનો જ ને ? તો એ રીતે તો શાલિક્ષેત્ર પણ યવક્ષેત્રપૂર્વક કહેવાય ન? ઉત્તર : હા ! આ અપેક્ષા પ્રમાણે તમે શાલિક્ષેત્રને યવક્ષેત્રપૂર્વ માનવાને બદલે યવક્ષેત્રને શાલિક્ષેત્રપૂર્વ માનો તો પણ કોઈ દોષ નથી. ૧૬૦ 7 * * * → F त 屈 (૫) કાળપૂર્વ : પૂર્વનો કાળ તે કાળપૂર્વ. શરદનો પૂર્વકાળ વર્ષા છે, રાત્રિનો પૂર્વકાળ દિવસ છે. અથવા તો આવાલિકાનો પૂર્વકાળ સમય છે... વગેરે. (શરદ અને વર્ષો બેય તદ્દન જુદા છે, રાત્રિ અને દિવસ બે તદ્દન જુદા છે. જ્યારે આવલિકા અને સમય બે તદ્દન જુદા નથી. સમય આવલિકાનો એક અંશ છે...' આમ બંને કાળપૂર્વમાં ફરક છે. માટે આવનિાયા વા એમાં વા દ્વારા જુદી રીતે કાળપૂર્વ બતાવેલ છે.) जि (૬) દિપૂર્વ : પૂર્વદિશા એ દિપૂર્વ. આ પૂર્વદિશા રુચક પ્રદેશોની અપેક્ષાએ નિ - સમજવી. (રુચકપ્રદેશની અપેક્ષાએ પૂર્વદિશા નિશ્ચિત છે કે જંબુદ્વિપની જગતીમાં જે બાજુ ન ા વિજયદ્વાર છે, તે પૂર્વદિશા છે. એ બધાં માટે પૂર્વદિશા છે. જયારે તાપક્ષેત્રપૂર્વમાં ગા ૪ સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વદિશા ગણવાની છે. જેને જયાં સૂર્ય ઉગે, તેને તે પૂર્વદિગ્મ કહેવાય. એટલે એને સૂર્યોદય સાથે સંબંધ છે અને એ બદલાતી રહે છે...) ना ना य ,, (૭) તાપક્ષેત્રપૂર્વ : સૂર્યોદયને આશ્રયીને જયાં જે પૂર્વ દિશા હોય, ત્યાં તે તાપક્ષેત્રપૂર્વ કહેવાય. કહ્યું છે કે “જેને જે બાજુ સૂર્ય ઉગે, તેને માટે તે પૂર્વદિશા થાય. (૮) પ્રજ્ઞાપકપૂર્વ : પ્રજ્ઞાપકને આશ્રયીને પૂર્વદિશા તે પ્રજ્ઞાપકપૂર્વ. પ્રજ્ઞાપક=વતા જે દિશાને અભિમુખ હોય, તે જ દિશા પ્રજ્ઞાપકપૂર્વ કહેવાય. (પ્રજ્ઞાપક દક્ષિણાભિમુખ બેઠો હોય, તો દક્ષિણદિશા પ્રજ્ઞાપકપૂર્વ બને.) (૯) પૂર્વપૂર્વ : ચૌદપૂર્વેમાં જે પ્રથમપૂર્વ હોય તે પૂર્વપૂર્વ. તે ઉત્પાદપૂર્વ છે. એજ રીતે (૧૦) વસ્તુપૂર્વ (૧૧) પ્રાભૂતપૂર્વ (૧૨) અતિપ્રાભૂતપૂર્વમાં પણ જોડી ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ IT ‘E > હમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાર કય અધ્ય. ૨ સૂગ-૧ દેવું. (સૌથી પહેલી વસ્તુ, સૌથી પહેલું પ્રાભૃત... એ વસ્તુપૂર્વ, પ્રાભૂતપૂર્વ કહેવાશે.) શું ( પ્રશ્ન : આ વસ્તુ, પ્રાભૃત વગેરે શું છે ? ઉત્તર : આ ત્રણ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ નથી. (આ બધા ચૌદપૂર્વમાં આવે છે, | [ શ્રી હરિભદ્રસૂરિજી વખતે ચૌદપૂર્વો વિચ્છેદ પામેલા હોવાથી એમનું સ્વરૂપ એમને પ્રત્યક્ષ * ન હોય એ સ્વાભાવિક છે. ટૂંકમાં જેમ આગમોમાં ઉદ્દેશા, અધ્યયન, શ્રુતસ્કંધ વગેરે * વિભાગો છે. એમ પૂર્વેમાં વસ્તુ, પ્રાભૃત... વગેરે વિભાગો છે.) (૧૩) ભાવપૂર્વ : સૌથી પહેલો ભાવ તે ભાવપૂર્વ. તે ઔદયિકભાવ છે. (અપેક્ષાએ " પારિણામિકભાવ, ક્ષાયોપથમિકભાવ પણ ભાવપૂર્વ જ છે. જયારથી ઔદયિકભાવ છે, FT ત્યારથી આ બંને ભાવ પણ છે. ત્રણેય ભાવો દરેક જીવમાં અનાદિકાળથી છેજ. દરેક || | જીવમાં જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ અનાદિકાળથી ચાલુ જ છે. જીવત્વ, ભવ્યત્યાદિ ન પરિણામિકભાવો પણ છેજ...) નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાઈ ગયો. न साम्प्रतं सूत्रालापकनिष्पन्ननिक्षेपस्यावसरः, इत्यादिचर्चः पूर्ववत्तावद्यावत्सूत्रा-1 | नुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयम्, तच्चेदम्| कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पए विसीदंतो, संकप्पस्स वसं गओ ? ॥१॥ - હવે સૂકાલાપકનિષ્પન્નનિક્ષેપનો અવસર છે... વગેરે ચર્ચા પૂર્વની જેમ ત્યાંસુધી તે ન લઈ જવી કે છેક સુત્રાનુગમમાં અખ્ખલિતાદિગુણોવાળું સૂત્ર ઉચ્ચારણીય છે.. ત્યાંસુધી | બધું પૂર્વવત્ સમજી લેવું. L. તે સૂટ આ છે. અધ્ય.૨ ગાથા-૧ : જે કામોને અટકાવતો નથી એ પદે પદે વિષાદ પામતો, સંકલ્પને ' વશ થયેલો છતો કેવી રીતે સાધુપણું કરશે ? (પાળશે ?) .. अस्य व्याख्या-इह च संहितादिक्रमेण प्रतिसूत्रं व्याख्याने ग्रन्थगौरवमिति * तत्परिज्ञाननिबन्धनं भावार्थमात्रमुच्यते-तत्रापि कत्यहं कदाहं कथमहमित्याद्यदृश्य-* A पाठान्तरपरित्यागेन दृश्यं व्याख्यायते-'कथं न कुर्याच्छामण्यं यः कामान्न निवारयति ?' म 'कथं' केन प्रकारेण, नु क्षेपे, यथा कथं नु स राजा यो न रक्षति?, कथं नु स वैयाकरणो । 2. IN r E F | Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨ સૂત્ર-૧ દવે કસૂત્ર ભાગ-૨ योऽपशब्दान् प्रयुङ्क्ते, एवं कथं नु स कुर्यात् 'श्रामण्यं' श्रमणभावं यः कामान् 'न निवारयति' न प्रतिषेधते ?, किमिति न करोति ?, तत्र " निमित्तकारणहेतुषु सर्वासां विभक्तीनां प्रायो दर्शनम्" इति वचनात् कारणमाह- 'पदे पदे विषीदन् संकल्पस्य वशं गतः' कामानिवारणेनेन्द्रियाद्यपराधपदापेक्षया पदे पदे विषीदनात्संकल्पस्य वशंगतत्वात् । (અપ્રશસ્તાઘ્યવસાય: સં~:) કૃતિ સૂત્રસમાસાર્થ: III | મ ટીકાર્થ : અહીં સંહિતા, પદ વગેરે ક્રમથી દરેકે દરેક સૂત્રમાં વ્યાખ્યાન કરીએ તો न ગ્રન્થનું ગૌરવ થાય. એટલે એ પદ્ધતિ છોડી સૂત્રનાં પરિજ્ઞાનનું કારણ બને, એવો માત્ર ભાવાર્થ કહેવાય છે. તેમાં પણ ઋતિ અહં, જવાનું, થમદું વગેરે ઘણાં પાઠાન્તરો આ સૂત્રમાં સંભળાય છે. પણ એકેય પાઠાન્તર મેં જોયો નથી. એટલે અદૃશ્ય એવા આ બધા જ પાઠાન્નરો છોડીને દશ્યપાઠનું જ વ્યાખ્યાન કરાય છે. એ દૃશ્યપાઠ છે. હ નુ વગેરે. त જે સાધુ કામોને અટકાવતો નથી, એ કયા પ્રકારે શ્રામણ્યનું પાલન કરશે ? त અહીં સુ શબ્દ ક્ષેપમાં ખંડનાર્થમાં છે. જેમકે તે શી રીતે રાજા કહેવાય, જે રક્ષણ ન કરે ?, તે શી રીતે વૈયાકરણ કહેવાય, જે અપશબ્દોનો પ્રયોગ કરે ?... એમ તે શી રીતે સાધુપણું પાળે, જે કામોનું નિવારણ ન કરે ? (અર્થાત્ જેમ અરક્ષક એ રાજા ન કહેવાય, અપશબ્દ પ્રયોજક એ વૈયાકરણ ન જ કહેવાય. એમ કામોનું નિવારણ ન ન કરનારો સાધુ સાધુતાપાલક ન જ બને..) મ પ્રશ્ન ઃ શા માટે એ સાધુપણું ન કરી શકે ? એમાં કારણ શું ? शा ઉત્તર ઃ “પ્રાયઃ કરીને તમામે તમામ વિભક્તિઓ નિમિત્ત, કારણ અને હેતુ અર્થમાં ગા - વાપરી શકાય છે. અર્થાત્ આ ત્રણેય અર્થોમાં વિભક્તિઓનું દર્શન થાય છે” આ વચનને F # અનુસારે અહીં કારણને દેખાડે છે. વિજ્ઞીવંતો... પહલીવિભક્તિ છે. પણ એ કારણ ૐ અર્થમાં છે, એટલે એ પ્રમાણે અર્થ કરવો.) = ખ્ખા પદે પદે વિષાદ પામતો, સંકલ્પને વશ થયેલો તે સાધુ સાધુપણું ન પાળી શકે. હવે આ વિભક્તિ કારણ અર્થમાં છે, એટલે એનો અર્થ આ પ્રમાણે થશે કે એ સાધુએ કામોને અટકાવ્યા નથી, એટલે ઈન્દ્રિયવગેરે અપરાધપદોની અપેક્ષાએ એ પદે પદે = તે તે અપરાધપદોમાં વિષાદ પામે છે, એ સંકલ્પવશ થાય છે, એ કારણસર એ સાધુપણું ન પાળી શકે. ૧૬ स्त 4 ય Page #30 -------------------------------------------------------------------------- ________________ * * * , ૫ « ૫ R. A. . 8 . દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ જુ આ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૧ 4 ) (નિમિત્ત, કારણ અને હેતુમાં શું ભેદ છે ? એ સામાન્યથી વિચારીએ. પર્વતો વદ્ધિમાનું ધૂમાતુમાં ધૂમ એ વતિને જણાવનાર હેતુ છે. વહ્નિ એ ધૂમને ઉત્પન્ન કરનાર છે કારણ છે. નિમિત્તનાં બે અર્થ સંભવી શકે છે. વહ્નિને ધૂમ ઉત્પન્ન કરવામાં આન્ધનની * જરૂર પડે છે, તો એ નિમિત્ત ગણાય. ટુંકમાં ઉપાદાનકારણ વિનાનાં કારણો નિમિત્તકારણ ગણાય. અથવા તો “સાધુઓ મોક્ષનિમિત્તે આરાધના કરે છે..” વગેરેમાં નિમિત્ત એટલે ! કાર્ય, ઉદેશ... અર્થ થાય. પ્રસ્તુતમાં પ્રથમાવિભક્તિ કારણ અર્થમાં છે...) - સંકલ્પ એટલે અપ્રશસ્તઅધ્યવસાય. આ પ્રમાણે સૂરનો સંક્ષેપથી અર્થ કહ્યો. अवयवार्थ तुं सूत्रस्पर्शनियुक्त्या प्रतिपादयति-तत्रापि शेषपदार्थान् परित्यज्य कामपदार्थस्य हेयतयोपयोगित्वात्स्वरूपमाह नामंठवणाकामा दव्वकामा य भावकामा य । एसो खलु कामाणं निक्खेवो चउविहो " હોવું દ્દશા . અવયવોના અર્થને તો સૂરસ્પર્શિકનિયુક્તિ દ્વારા ભદ્રબાહુસ્વામી જ કહે છે. તેમાં પણ બીજા પદાર્થોને છોડીને કામપદાર્થ હેય તરીકે = ત્યાજય તરીકે ઉપયોગી હોવાથી તેનું સ્વરૂપ કહે છે. . નિર્યુકિત-૧૬ ૧ ગાથાર્થ : નામકામ, સ્થાપનાકામ, દ્રવ્ય કામ અને ભાવકામ... કામોનાં આ ચાર પ્રકારનો નિક્ષેપ થાય છે. स.. व्याख्या-नामस्थापनाकामा इत्यत्र कामशब्दः प्रत्येकमभिसंबध्यते, द्रव्यकामाश्च ना भावकामाश्च, चशब्दौ स्वगतानेकभेदसमुच्चयार्थों, एष खलु कामानां निक्षेपश्चतुर्विधो ना મવતીતિ થાઈ: દ્દશા - ટીકાર્થ : ના સ્થાપનાવામા: એમ શામ શબ્દ દરેક શબ્દ સાથે જોડવો. એટલે કે નામકામ, સ્થાપનાકામ... એમ અર્થ થશે. તથા દ્રવ્ય કામ અને ભાવકામ આ કામનો * ચારપ્રકારનો નિક્ષેપ છે. ગાથામાં જે બે ર છે, એ દ્રવ્યકામ અને ભાવકામનાં અનેક | છેપેટાભેદોનો સમુચ્ચય કરવા માટે છે. (સ્વગત = દ્રવ્યકામાદિમાં પોતાનામાં જ રહેલા..) * ___तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य द्रव्यकामान् प्रतिपादयन्नाह Page #31 -------------------------------------------------------------------------- ________________ 7 E F || દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૨-૧૬૩ सद्दरसरूवगंधाफासा उदयंकरा य जे दव्वा । दुविहा य भावकामा इच्छाकामा म व्याख्या-शब्दरसरूपगन्धस्पर्शाः मोहोदयाभिभूतैः सत्त्वैः काम्यन्त इति कामाः, मोहोदयकारीणि च यानि द्रव्याणि संघाटकविकटमांसादीनि तान्यपि मदनकामाख्यभावकामहेतुत्वाद्द्रव्यकामा इति, भावकामानाह- 'द्विविधाश्च' द्विप्रकाराश्च स्तु भावकामाः, इच्छाकामा मदनकामाश्च तत्रैषणमिच्छा सैव चित्ताभिलाषरूपत्वात्कामा इतीच्छाकामाः, मदयतीति तथा मदनः - चित्रो मोहोदयः स एव कामप्रवृत्तिहेतुत्वात्कामा ૩ મનામા કૃતિ થાર્થ: ॥૬॥ , મા તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ હોવાથી તેનો આદર ન કરીને દ્રવ્યકામોનું પ્રતિપાદન કરતાં કહે છે કે મ નિર્યુક્તિ-૧૬૨ ગાથાર્થ : શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ તથા ઉદયને કરનારા જે દ્રવ્યો તે દ્રવ્યકામ, ભાવકામ બે પ્રકારે છે. ઈચ્છાકામ અને મદનકામ. 9 - F ટીકાર્થ : શબ્દાદિપંચક એ કામ છે. કેમકે મોહોદયથી અભિભૂત થયેલા જીવો એ મૈં શબ્દાદિની કામના કરે છે, એટલે તે દ્રવ્યકામ કહેવાયુ. તથા મોહોદય કરનારા જે સંઘાટક, વિકટ (દારૂ), માંસાદિ-દ્રવ્યો છે, તે પણ ff મદનકામ નામના ભાવકામનું કારણ હોવાથી દ્રવ્યકામ છે. હવે ભાવકામોને દર્શાવે છે. H त ૧૮ મૈં બે પ્રકારનાં ભાવકામ છે. (૧) ઈચ્છાકામ (૨) મદનકામ. शा T તેમાં ઈચ્છવું એ ઈચ્છા. તે પોતે જ ચિત્તનાં અભિલાષરૂપ હોવાથી કામ છે, એટલે મેં એ ઈચ્છાકામ કહેવાય. જ્યારે જે જીવને મદવાળો કરે તે મદન. એટલે કે ચિત્રમોહોદય ના મા તે પોતે જ કામપ્રવૃત્તિનું હેતુ હોવાથી કામ છે એટલે કે તે મદન-કામ છે. य इच्छाकामान् प्रतिपादयति इच्छा पसत्थमपसत्थिगा य मयणंमि वेयउवओगो । तेणहिगारो तस्स उ वयंति धीरा નિરુત્તમિળ ॥૬॥ હવે ઈચ્છાકામનું પ્રતિપાદન કરે છે. નિર્યુક્તિ-૧૬૩ ગાથાર્થ : ઈચ્છા પ્રશસ્ત અને અપ્રશસ્ત છે. મદનમાં વેદોપયોગ છે. E *** Page #32 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ તેનાથી અધિકાર છે. ધીરપુરુષો તેનો નિરુક્તાર્થ આ કહે છે. અધ્ય. ૨ તિયુતિ - ૧૬૩ व्याख्या-इच्छा प्रशस्ता अप्रशस्ता च, अनुस्वारोऽलाक्षणिक : सुखमुखोच्चारणार्थः, तत्र प्रशस्ता धर्मेच्छा मोक्षेच्छा, अप्रशस्ता युद्धेच्छा राज्येच्छा, :: उक्ता इच्छाकामाः, मदनकामानाह- 'मदने' इति उपलक्षणार्थत्वान्मदनकामे निरूप्ये कोऽसावित्यत आह- 'वेदोपयोगः ' वेद्यत इति वेद:- स्त्रीवेदादिस्तदुपयोगःतद्विपाकानुभवनम्, तद्व्यापार इत्यन्ये, यथा स्त्रीवेदोदयेन पुरुषं प्रार्थयत इत्यादि, न 'तेनाधिकार' इति मदनकामेन, शेषा उच्चारितसदृशा इति प्ररूपिताः, 'तस्य तु' मो मदनकामस्य वदन्ति 'धीराः ' तीर्थकरगणधरा, निरुक्तम्, 'इदं' वक्ष्यमाणलक्षणमिति ગાથાર્થઃ ॥૬॥ = ટીકાર્ય : ઈચ્છા બે પ્રકારની છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. (ગાથામાં રહેલો પસત્થમ |એમાં મ = અનુસ્વાર અલાક્ષણિક અર્થહીન છે, માત્ર આ ગાથા સુખેથી મુખથી ઉચ્ચારણ કરી શકાય તે માટે વચ્ચે મ મુકેલો છે. તેમાં ધર્મની ઈચ્છા, મોક્ષની ઈચ્છા 7 પ્રશસ્ત છે. યુદ્ધની ઈચ્છા, રાજ્યની ઈચ્છા અપ્રશસ્ત છે. ઈચ્છાકામ કહેવાઈ ગયા. બીજાઓ ‘વેદોદયનો વ્યાપાર મદનકામ છે' એમ જણાવે છે. જેમ સ્ત્રી સ્ત્રીવેદોદયથી પુરુષની પ્રાર્થના કરે... આ વેદોદયનો વ્યાપાર એ મદનકામ છે. અહીં મદનકામનો અધિકાર છે. **** બાકીનાં કામો ઉચ્ચારિતસદશ છે એટલે પ્રરૂપણા કરેલા છે. (કામ શબ્દનો ઉચ્ચાર ગાથામાં કરેલો છે, એનાથી ખરેખર તો મદનકામ જ લેવાય. પણ ઈચ્છાકામાદિ પણ કામ તો કહેવાય જ છે. એટલે ઉચ્ચારણ કરાયેલ કામ ને તુલ્ય જ આ બીજા બધા કામ છે, એટલે એમની પણ પ્રરૂપણા કરી.) તીર્થંકરો અને ગણધરો. મદનકામનો નિરુક્ત અર્થ આ (વક્ષ્યમાણ) કહે છે. 11+ હવે મદનકામોને કહે છે. ગાથામાં મને લખેલું છે, એ ઉપલક્ષણઅર્થવાળું પદ હોવાથી મનામે સમજી ત્રિ લેવું. ટુંકમાં મદનકામનું નિરૂપણ કરવાનું હોય, તેમાં સ્ત્રીવેદાદિનો વિપાકાનુભવ એ વેદ છે. એજ મદનકા છે. મ विसयसुहेसु पसत्तं अबुहजणं कामरागपडिबद्धं । उक्कामयंति जीवं धम्माओ तेण ते कामा ૧૯ स्त Fr य | Page #33 -------------------------------------------------------------------------- ________________ .\ . ઈલ દશવૈકાલિકસૂર ભાગ-૨ અદય. ૨ નિર્યુકિત - ૧૬૪ - 4 a li૬૪ll :: નિયુકિત-૧૬૪, ગાથાર્થ : વિષયસુખોમાં આસકત, અબુ ધજનવાળા, કે L. કામરાગપ્રતિબદ્ધજીવને ધર્મમાંથી ઉત્કામિત કરે છે. દૂર કરે છે તે કારણથી તે કામ છે. . व्याख्या-विषीदन्ति-अवबध्यन्ते एतेषु प्राणिन इति विषयाः-शब्दादयः तेभ्यः * सुखानि तेषु प्रसक्तः-आसक्तस्तं, जीवमिति योगः, स एव विशेष्यते-अबधः| अविपश्चिज्जनः-परिजनो यस्य सः अबुधजनस्तम्, अकल्याणमित्रपरिजनमित्यर्थः, न | अनेन बाह्यं विषयसुखप्रसक्तिहेतुमाह, 'कामरागप्रतिबद्ध' मिति कामा- मो मदनकामास्तेभ्यो रागा-विषयाभिष्वङ्गास्तैः प्रतिबद्धो-व्याप्तस्तम्, अनेन त्वान्तरं । विषयसुखप्रसक्तिहेतुमाह, ततश्चाबुधजनत्वात्कामरागप्रतिबद्धत्वाच्च विषयसुंखेषु स्तु प्रसक्तमिति भावः, किम् ?-निरुक्तवैचित्र्यादाह-तत्प्रत्यनीकत्वादुत्क्रामयन्ति-अपनयन्ति जीवमनन्तरविशेषितम्, कुतो? धर्मात्, यत्तदोर्नित्याभिसंबन्धात् येन कारणेन तेन (ते) सामान्येनैव कामरागः कामा इति गाथार्थः ॥ अन्ये पठन्ति-उत्क्रामयन्ति यस्मादिति, न अत्र चाबुधजन एव विशेष्यः, शेषं पूर्ववत् ॥१६४॥ T ટીકાર્થ : જેમાં જીવો વિષાદ પામે = બંધાય તે વિષય. તે શબ્દાદિ છે. તેના દ્વારા જે સુખો મળે, તેમાં આસક્ત એવા જીવને આ મદનરાગ ધર્મમાંથી ઉખેડી નાંખે છે, fa એ જીવનું જ વિશેષણ દર્શાવે છે કે મુગ્ધલોકો એ પરિવાર છે જેનો તેવો આ જીવન | છે. અર્થાત્ અકલ્યાણમિત્રોનાં પરિવારવાળો આ જીવ છે. . આ વિશેષણ દ્વારા વિષયસુખાસક્તિનું બાહ્યકારણ કહ્યું. (જીવનો પરિવાર - અકલ્યાણમિત્રો છે, એ નિમિત્તે જીવ વિષયસુખલંપટ બને છે.) આ જીવનું વિશેષણ જ દર્શાવે છે કે મ૨/પ્રતિબદ્ધમ્ મદનકામો થકી જે વિષયરાગો જાગે છે. તેનાથી વ્યાપ્ત બનેલો આ જીવ છે. આ વિશેષણ દ્વારા વિષયસુખાસક્તિનું આન્તરિકકારણ કહ્યું. (અંદર વેદોદય છે, | માટે જ જીવ વિષયસુખોમાં લંપટ બને છે.) સાર એ કે અબુધજનવાળો હોવાથી અને કામરાગપ્રતિબદ્ધ હોવાથી વિષયસુખોમાં - લંપટ બનેલા જીવને મદનરાગ ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે, તે કારણથી તે કામ કહેવાય છે. . | (અહીં મ્ ધાતુ ઉપરથી કામ શબ્દ બને છે, આ ધાતુ તો “ઈચ્છા કરવી” એ છે એ અર્થમાં છે. જયારે અહીં ” ને બદલે #મ ધાતુ પ્રમાણે અર્થ કરવામાં આવે છે, અને તે Page #34 -------------------------------------------------------------------------- ________________ મૈં 4 月 T 1 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૫ એ રીતે જામ શબ્દનો અર્થ દેખાડાય છે. આ જ નિરુક્ત વ્યુત્પત્તિ અર્થની વિચિત્રતા કહેવાય. એટલે જ વૃત્તિકાર કહે છે કે) નિરુક્તિની વિચિત્રતાનાં કારણે કહે છે કે મદનરાગ જીવનો શત્રુ હોવાથી = ધર્મનો શત્રુ હોવાથી હમણાં જ દર્શાવેલા વિશેષણોથી વિશિષ્ટ જીવને ધર્મમાંથી દૂર કરે છે. મ્ય કામ કહેવાય છે. અહીં કામરાગ તરીકે સામાન્યથી જ કામરાગ લેવો. (અર્થાત્ સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો ૬ કે પુરુષનો સ્ત્રી પ્રત્યેનો... વગેરે કોઈપણ કામરાગ માટે આ અર્થ લગાડવો.) કેટલાંકો અહીં રામયંતિ ખમ્હા – ગુજ્રામયન્તિ યસ્માત્ એ પ્રમાણે પાઠાન્તર કહે હવે ગાથામાં તેળ એમ તત્ સર્વનામનો પ્રયોગ છે. પણ યત્ નો પ્રયોગ નથી. જ્યારે યત્ તત્નો તો નિત્ય સંબંધ છે. એટલે યત્ નો પ્રયોગ સમજી લેવો. એટલે આ न પ્રમાણે અર્થ થશે કે જે કારણથી કામરાગ જીવને ધર્મથી દૂર કરે છે, તે કારણથી જ તે = પાઠાન્તરમાં નીવં શબ્દ ન હોવાથી વિશેષ્ય તરીકે અનુધનનું શબ્દ આવે. તેમાં - એમણે બહુવ્રીહિ સમાસ ન કરવો પડે. કામરાગ અબુધજનને ધર્મથી દૂર કરે છે... એમ 1 || સીધો જ અર્થ આવી જાય. આટલો બેમાં ફરક છે.) છે. એમના પ્રમાણે તો અનુધનન શબ્દ જ વિશેષ્ય બને. બાકી બધું તો પૂર્વવત્ સમજવું. (ભાવાર્થ : આપણો પાઠ અમયન્તિ નીવ છે. કેટલાકોનો પાઠ નીવ ને બદલે 7 યસ્માત્ છે. આમાં આપણા પાઠમાં વં એ વિશેષ્ય સ્પષ્ટ છે, એટલે અનુધનનું શબ્દ વિશેષણ જ ગણવું પડે. એટલે જ એનો બહુવ્રીહિસમાસ કરેલો છે. પણ આપણે યસ્માત્ બહારથી તો લાવવું જ પડે. l‰૬॥ स्त નિર્યુક્તિ-૧૬૫ ગાથાર્થ : તેનું બીજું પણ નામ છે. “કામ એટલે રોગ” એમ પંડિતો કહે છે ખરેખર કામોની પ્રાર્થના કરતો જીવ રોગોને પ્રાર્થે છે. I' अन्नंपिय से नामं कामा रोगत्ति पंडिया बिंति । कामे पत्थेमाणो रोगे पत्थेइ खलु जंतू ना વ્યાવ્યા-અન્યપિ = ‘ઘણાં’ જામનાં નામ, મૂિતમિત્યાહ-જામાં રો ‘કૃતિ’ વં पण्डिता ब्रुवते, किमित्येतदेवमत आह- कामान् प्रार्थयमान:-अभिलषन् रोगान् प्रार्थयते खलु जन्तुः, तद्रूपत्वादेव, कारणे कार्योपचारादिति गाथार्थः ॥ १६५ ॥ ૨૧ ןט व Page #35 -------------------------------------------------------------------------- ________________ न S स्त जि ૬. शा स દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ ટીકાર્થ : આ કામોનું બીજું પણ એક નામ છે. પ્રશ્ન : શું નામ છે ? ઉત્તર : પંડિતો કહે છે કે કામ એટલે રોગ ? પ્રશ્ન : કામનો અર્થ રોગ શી રીતે થાય ? ઉત્તર ઃ કામોને ઈચ્છતો જન્તુ રોગોને જ ઈચ્છે છે. કેમકે કામો રોગરૂપ જ છે. પ્રશ્ન ઃ કામો રોગનું કારણ ભલે હોય, પણ સ્વયં રોગરૂપ શી રીતે ? ઉત્તર : કામરૂપી કારણમાં રોગરૂપી કાર્યનો ઉપચાર કરીએ એટલે કામ પોતે જ રોગ કહેવાય. મ ॥૬॥ આ પ્રમાણે પૂર્વાર્ધમાં સૂત્રસ્પર્શિકનિર્યુક્તિને કહીને હવે ઉત્તરાર્ધમાં વે પરે पद ત અવયવને આશ્રયીને સૂઝસ્પર્શિકનિર્યુક્તિને કહે છે. ના इत्थं पूर्वोर्धे सूत्रस्पर्शिक नियुक्तिमभिधायाधुनोत्तरार्धे पदावयवमधिकृत्याहणामपयं ठवणपयं दव्वपयं चेव होइ भावपयं । एक्केक्कंपिय एत्तो णेगविहं होइ नायव्वं અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૬-૧૬૭ व्याख्या-नामपदं स्थापनापदं द्रव्यपदं चैव भवति भावपदम्, एकैकमपि च 'अत' एतेभ्योऽनेकविधं भवति ज्ञातव्यमिति गाथासमासार्थः ॥१६६॥ ટીકાર્થ : (ગાથાર્થવત્ સ્પષ્ટ જ છે.) નિર્યુક્તિ-૧૬૬ ગાથાર્થ : નામપદ, સ્થાપનાપદ, દ્રવ્યપદ અને ભાવપદ છે. આ સ્મે ચારમાંથી એકે એક પદ અનેકપ્રકારનું જાણવું. યાદ્દા न शा स अवयवार्थं तु नामस्थापने क्षुण्णत्वादनादृत्य द्रव्यपदमभिधित्सुराहआउट्टिमउक्किन्नं उण्णेज्जं पीलिमं च रंगं च । गंथिमवेंढिमपूरिम वाइमसंघाइमच्छेज्जं ना ય હવે અવયવાર્થ કહેવાનો છે, એમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ હોવાથી એનો આદર ન કરીને દ્રવ્યપદને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે - ૨૨ × છું F નિર્યુક્તિ-૧૬૭ ગાથાર્થ : આકુટ્ટિમ, ઉત્કીર્ણ, ઉપનેય, પીડાવત્, રંગ, ગ્રથિમ, વેઢિમ, પૂરિમ, વાતવ્ય, સંઘાત્ય, છેદ્ય. (આ બધા દ્રવ્યપદ છે.) व्याख्या - आकोट्टिमं जहा रुवओ हेट्ठा वि उवरिं पि मुहं काऊण आउडिज्जति, ,, ૫ * * Page #36 -------------------------------------------------------------------------- ________________ Fr હર દશવૈકાલિકસૂટા ભાગ-૨ અધ્ય. ૨ નિયંતિ - ૧૬ , हो उत्कीर्णं शिलादिषु नामकादि, तहा बउलादिपुप्फसंठाणाणि चिक्खिल्लमय पडिबिंब्रगाणि काउं पच्चंति, तओ तेसु वग्घारित्ता मयणं छुब्भति, तओ मयणमया । C पुप्फा हवन्ति, एतदुपनेयम्, पीडावच्च-संवेष्टितवस्त्रभङ्गावलीरूपं, रत्तावयवच्छવિવિધરૂવે રહું, : સમુચ્ચયે, “પ્રથિત ' માતા, ‘મિ' પુખમયમુશુદરૂપ, चिक्खिल्लमयं कुण्डिकारूपं अणेगच्छिदं पुप्फ थामं पूरिमं, वातव्यं । कुविन्दैर्वस्त्रविनिर्मितमश्वादि, संघात्यं-कञ्चकादि, छेद्यं-पत्रच्छेद्यादि । पदता चास्य . 'पद्यतेऽनेनेत्यर्थयोगात्, द्रव्यता च तद्रूपत्वादिति गाथार्थः ॥१६७॥ उक्तं द्रव्यपदम्, ટીકાર્થ : (૧) આકુટ્ટિમ : જેમ રૂપિયાનાં નીચે અને ઉપર પણ મુખને કરીને = ચિહ્ન તૈયાર કરીને પછી એને કુટવામાં આવે છે. અર્થાત્ ઉપર નીચે એમાં કાંટા-છપ્પાદિની છાપ કુટી કુટીને ઉપસાવવામાં આવે છે. (૨) ઉત્કીર્ણ : પત્થર વગેરેમાં નામ વગેરે કોતરવામાં આવે તે ઉત્કીર્ણ (૩) ઉપનેય બકુલાદિપુષ્પોનાં આકારવાળા કાદવમય પ્રતિબિંબો = ચીકણી, આ | ભીની માટીનાં પુષ્પાદિ આકારનાં પ્રતિબિંબો તૈયાર કરી એ પકાવવામાં આવે, ત્યારપછી | મીણને ગરમ કરી ઓગાળી આ પુષ્પો ઉપર નાંખવામાં આવે, એ સુકાઈ જાય એટલે ! મીણનાં બનેલા પુષ્પો થાય. આ ઉપનેય છે. (૪) પીડાવતુ : વીંટાળાયેલા વસ્ત્રની ભંગાવલિ રૂપ. (વસ્ત્રને જ ધીરે ધીરે એવું ન તે વીંટાળવામાં આવે કે એમાંથી ઢીંગલી વગેરે આકારો તૈયાર થાય.) (૫) રંગ: લાલ છે અવયવોની કાંતિ જેની, એવું વિચિત્રરૂપ એ રંગ. (૬) ગ્રથિત પુષ્પમાળા વગેરે. . (૭) વેષ્ટિમ : પુષ્પમય મુગટ વગેરે. | (૮) પૂરિમ : ચીકણી-ભીની માટીનું બનેલું, કુંડારૂપ, અનેક છિદ્રવાળું, પુષ્પોનું વ સ્થાન. (પુષ્પોના કુંડાઓ... પાણી નીકળી શકે, એ માટે એમાં કાણાં પણ રાખવામાં આવે છે.). :: (૯) વાતવ્યઃ વણકરોએ વસ્ત્રમાંથી બનાવેલ અશ્વ વગેરે. (ઘણીવાર બેન્ડવાળાઓ :: આ ઘોડાદિનાં આકારવાળા વાજીંત્રો વગાડે છે, જે અંદરથી પોલા હોય છે...) કેક (૧૦) સંઘાત્ય : કંચુક વગેરે. (બે ભાગો સીવીને આ વસ્ત્ર બનાવાય, એટલે હું *H. [E E E F . Page #37 -------------------------------------------------------------------------- ________________ :- ::- :: Aહ દશવૈકાલિકસૂર ભાગ-૨ અદથ. ૨ નિયુકિત - ૧૬૮ Sો સંઘાત્ય). (૧૧) છેલ્ય: પત્ર છે વગેરે. (સ્ત્રીઓ હાથ-હથેળી વગેરે ઉપર વિશિષ્ટ ભૂષા કરવા માટે જાત જાતની રચનાઓ કરે છે, જેમાં મહેંદી પુરવા માટેની ડીઝાઈનવાળા || સાધનો હોય... તેવા પ્રકારનું કંઈક આમાં વપરાય છે.) પ્રશ્ન : આ બધું પદ કેમ કહેવાય ? ઉત્તર : પદ્યતે – સંપદ્યતે – થવું એ પદ. આ બધી વસ્તુઓ થાય છે, બને છે... એટલે એ પદ . પ્રશ્ન : આ બધું દ્રવ્ય કેમ કહેવાય ? (દ્રવ્યપદનાં જ આ દૃષ્ટાન્ત છે ને ?) ઉત્તર : દ્રવ્યરૂપ હોવાથી આ બધું દ્રવ્ય કહેવાય. દ્રવ્યપદ કહ્યું. ૫ ૩ . ૫ अधुना भावपदमाह भावपयंपि य दुविहं अवराहपयं च नो य अवराहं । नोअवराहं दुविहं माउगनोमाउगं । વેવ II૬૮ હવે ભાવપદ કહે છે. નિર્યુક્તિ-૧૬૮ ગાથાર્થ : ભાવપદ પણ બે પ્રકારે છે. અપરાધપદ અને નોઅપરાધપદ. નો-અપરાધપદ બે પ્રકારે છે. માતૃકાપદ અને નોમાતૃકાયદ. ___व्याख्या-भावपदमपि च द्विविधम्, द्वैविध्यमेव दर्शयति-अपराधहेतुभूतं न पदमपराधपदम्-इन्द्रियादि वस्तु, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, 'णोअवराहति श चशब्दस्य व्यवहितोपन्यासान्नोअपराधपदं च, चः पूर्ववत्, नोअपराधमिति-म| - नोअपराधपदं द्विविधम्-'माउअ नोमाउअं चेव'त्ति मातृकापदं नोमातृकापदं च, तत्र ना मातृकापदं-मातृकाक्षराणि, मातृकाभूतं वा पदं मातृकापदं, यथा दृष्टिवादे "उप्पन्ने इय वा" इत्यादि, नोमातृकापदं त्वनन्तरगाथया वक्ष्यतीति गाथार्थः ॥१६८॥ ટીકાર્થ : ભાવપદ પણ બે પ્રકારે છે. એ બે પ્રકારને જ દેખાડે છે કે અપરાધનાં હેતુભૂત પદ એ અપરાધ પદ. એ ઈન્દ્રિયાદિ વસ્તુ છે. ર શબ્દ અપરાધપદનાં પોતાના | જ અનેકભેદોનો સમુચ્ચય કરવા માટે છે. ( ગાથામાં નો ય અવરોઉં લખેલું છે. એમાં ય = ૪ નો વ્યવહિતઉપન્યાસ છે, એટલે એ Page #38 -------------------------------------------------------------------------- ________________ Fr A દશવૈકાલિકસૂમ ભાગ-૨ અદય. ૨ નિયુક્તિ - ૧૬૯ ; છે કે એનું પ્રસ્થાન કરાÉ પછી છે. એટલે ભાવપદનો બીજો ભેદ નો અપરાધપદ છે. હું શબ્દ પૂર્વવત્ સમજવો. (સ્વગત અનેકભેદોનો સમુચ્ચય કરવા માટે છે.) .. | નો-અપરાધપદ બે પ્રકારે છે. (૧) માતૃકાપદ એટલે માતૃકાક્ષરો ગ,મ, વગેરે. (ભાષાની માતા તો આ જ છે | અક્ષરો છે. એટલે એ માતારૂપ અક્ષરો કહેવાય.) અથવા તો માતૃકાભૂત એવું પદ તે માતૃકાપદ. જેમકે દૃષ્ટિવાદમાં ૩_ ૩ વા વગેરે ને પદો છે, તે. (દ્વાદશાંગીની ઉત્પત્તિ ૩ખન્ને ફુવા વગેરે ત્રણપદોથી થઈ. એટલે એ બધા ને માતૃકારૂપ પદો છે...) નોમાતૃકાપદ અનન્તરગાથા દ્વારા = ૧૬૯મી ગાથાથી કહેશે. नोमाउगंपि दुविहं गहियं च पइन्नयं च बोद्धव्वं । गहियं चउप्पयारं पइन्नगं દોફ(4)ોવિદં ા૨૬૩ - નિર્યુક્તિ-૧૬૯ ગાથાર્થ : નોમાતૃકપદ પણ બે પ્રકારે ગ્રથિત અને પ્રકીર્ણક જાણવું. | ગ્રથિત ચારપ્રકારે છે. પ્રકીર્ણક અનેકપ્રકારે છે. व्याख्या-'नोमाउयंपि' त्ति नोमातृकापदमपि द्विविधम्, कथमित्याह-'ग्रथितं च प्रकीर्णकं च बोद्धव्यम्' ग्रथितं रचितं बद्धमित्यनर्थान्तरम्, अतोऽन्यत्प्रकीर्णकंप्रकीर्णककथोपयोगिज्ञानपदमित्यर्थः, ग्रथितं चतुष्प्रकारं-गद्यादिभेदात्, प्रकीर्णकं भवत्यनेकविधम्, उक्तलक्षणत्वादेवेति गाथार्थः ॥१६९॥ ટીકાર્થ : નોમાતૃકાપદ પણ બે પ્રકારે છે. પ્રશ્ન : કયા બે પ્રકારે ? ઉત્તર : ગ્રથિત અને પ્રકીર્ણક. ગ્રથિત એટલે રચિત, બદ્ધ આ બધા સમાનાર્થી શબ્દો છે. એ સિવાયનું બીજું જે હોય તે પ્રકીર્ણક છે. એટલે કે પ્રકીર્ણકકથામાં ઉપયોગી જ્ઞાનપદ છે. (જુદી જુદી જે કથાઓ, વાતો, પદાર્થો, તેમાં ઉપયોગી જ્ઞાનપદ રૂપ એ [: પ્રકીર્ણકપદ છે. એમાં જુદા જુદા પદાર્થો આવતા હોય છે.) ગ્રથિત ગદ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. છે પ્રકીર્ણક અનેકપ્રકારે છે. "E ક પ લુ ૫ - Page #39 -------------------------------------------------------------------------- ________________ न દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૦ થી ૧૭૪ પ્રશ્ન : તે કેમ અનેકપ્રકારે છે ? ઉત્તર : તે ઉક્તલક્ષણવાળું હોવાથી જ અનેકપ્રકારે છે. (આશય એ છે કે જુદા જુદા પદાર્થોમાં ઉપયોગી જ્ઞાનપદરૂપ તે છે. જુદા જુદા પદાર્થો તો ઘણાં હોય, તો એ પ્રમાણે પ્રકીર્ણકપદ પણ અનેકપ્રકારનું થવાનું જ છે.) ग्रथितमभिधातुकाम आह गज्जं पज्जं गेयं चुण्णं च चउव्विहं तु गहियपयं । तिसमुट्ठाणं सव्वं इइ बेंति सलक्खणा न ફળો ॥૨૭૦ના महुरं हेउनिजुत्तं गहियमपायं विरामसंजुत्तं । अपरिमियं चऽवसाणे कव्वं गज्जं ति नायव्वं | ||(૭|| पज्जं तु होइ तिविहं सममद्धसमं च नाम विसमं च । पाएहिं अक्खरेर्हि य एव विहिण्णू રૂં વ્રુતિ ॥૭॥ तंतिसमं तालसमं वण्णसमं गहसमं लयसमं च । कव्वं तु होइ गेयं पंचविहं गीयसन्नाएं त ત મ્યું ||૧૭|| स्त अत्थबहुलं महत्थं हेउनिवाओवसग्गगंभीरं । बहुपायमवोच्छिन्नं गमणयसुद्धं च चुण्णपर्यं ॥१७४॥ नोअवराहपयं गयं जि ગ્રથિતપદને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે. નિયુક્તિ-૧૭૦ ગાથાર્થ : ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણ એમ ચારપ્રકારે ગ્રથિતપદ છે. 7 ના લક્ષણવાળા કવિઓ આ પ્રમાણે કહે છે કે બધું ત્રણવસ્તુથી ઉત્પન્ન થનાર છે. નિર્યુક્તિ-૧૭૧ ગાથાર્થ : ગદ્યકાવ્ય આ પ્રમાણે જાણવું કે તે મધુર, હેતુનિયુક્ત, F - ગ્રથિત, અપાદ, વિરામસંયુક્ત અવસાનમાં અપરિમિત હોય છે. મ य નિર્યુક્તિ-૧૭૨ ગાથાર્થ : પદ્ય ત્રણ પ્રકારે છે, પદોથી અને અક્ષરોથી સમ, અર્ધસમ, 4 વિષમ. આમ વિધિજ્ઞ કવિઓ કહે છે. નિર્યુક્તિ-૧૭૩ ગાથાર્થ : ગેયકાવ્ય ગીતસંજ્ઞાથી પાંચપ્રકારે છે. તંતિસમ, તાલસમ, વર્ણસમ, ગ્રહસમ, લયસમ. નિર્યુક્તિ-૧૭૪ ગાથાર્થ : ચૌર્ણપદ અર્થબહુલ, મહાર્થ, હેતુ-નિપાત, ઉપસર્ગોથી ગંભીર, બહુપાદ, અવ્યવચ્છિન્ન, ગમ-નયથી શુદ્ધ હોય છે. ૨૬ E BFF शा ** Page #40 -------------------------------------------------------------------------- ________________ * 538 1 હાલ દશવૈકાલિકસૂર ભાગ-૨ અચ. ૨ નિયુકિત - ૧૦૦ व्याख्या-गद्यं पद्यं गेयं चौर्णं च चतुर्विधमेव ग्रथितपदम्, एभिरेव प्रकारैर्ग्रथनात्, ॥ एतच्च त्रिभ्यो धर्मार्थकामेभ्यः समुत्थानं-तद्विषयत्वेनोत्पत्तिरस्येति त्रिसमुत्थानं 'सर्व' , निरवशेषम्, आह-एवं मोक्षसमुत्थानस्य गद्यादेरभावप्रसङ्गः, न, तस्य धर्मसमुत्थान | एवान्तर्भावात्, धर्मकार्यत्वादेव मोक्षस्येति, लौकिकपदलक्षणमेवैतदित्यन्ये, अतस्त्रिसमुत्थानं सर्वम्, 'इइ' एवं ब्रुवते 'सलक्षणा' लक्षणज्ञाः कवय इति गाथार्थः I૭૭માં ટીકાર્થ: ગ્રથિતપદ ચાર પ્રકારે જ છે. (૧) ગદ્ય (૨) પદ્ય (૩) ગેય (૪) ચૌર્ણ. ! 'કેમકે એ આ જ પ્રકારોથી ગુંથવામાં આવે છે. આ ગદ્યપદ ધર્મ, અર્થ અને કામ આ ત્રણ દ્વારા ઉત્પત્તિ પામનાર છે. પ્રશ્ન : એ વળી શી રીતે ? ( ઉત્તર : આ ગ્રથિતપદ ધર્માદિવિષયક હોવાથી તેનાથી ઉત્પન્ન થનાર કહેવાય. આશય એ છે કે કોઈક ગ્રથિતપદ ધર્મરૂપી વિષયનું નિરૂપણ કરનાર હોય, તો એ ધર્મથી 1 ઉત્પન્ન થયેલ ગણાય, એમ કામનિરૂપક ગ્રથિતપદ કામનું નિરૂપણ કરનાર હોવાથી 1 કામથી ઉત્પન્ન થયેલ ગણાય... પ્રશ્ન : આ રીતે જો ગ્રથિતપદ ત્રિસમુત્થાન હોય, તો પછી મોક્ષથી ઉત્પન્ન થનાર છે ગ્રથિતપદનો અભાવ જ થઈ જવાની આપત્તિ આવે. કેમકે તમે મોક્ષસમુત્થાન ગ્રથિતપદ તો દર્શાવ્યું જ નથી. - ઉત્તર : ના. મોક્ષસમુત્થાન ગ્રથિતપદનો ધર્મસમુત્થાનમાં જ અન્તર્ભાવ થઈ જવાથી તે એનો અભાવ થવાની આપત્તિ ન આવે. " પ્રશ્ન : એનો આમાં અંતર્ભાવ શી રીતે થાય ? ઉત્તર : મોક્ષ ધર્મનું કાર્ય હોવાથી જ મોક્ષસમુત્થાનનો ધર્મસમુત્થાનમાં અંતર્ભાવ થઈ | 5 5 E F ૫ જાય. S અન્ય લોકો એમ કહે છે કે આ લૌકિક ગ્રથિતપદનું જ લક્ષણ છે, એટલે એમાં | - મોક્ષસમુત્થાન ગ્રથિતપદ આવે જ નહિ. આથી બધું ગ્રથિત ત્રિસમુત્થાન કહ્યું છે. કેમ છે. આમ ગ્રથિતનાં લક્ષણને જાણનારા કવિઓ કહે છે કે ગ્રથિતપદ ત્રણ પ્રકારે છે. જ 1ી (મોક્ષનિરૂપક ગ્રથિતપદોનો ધર્મનિરૂપક ગ્રથિતપદોમાં જ અંતર્ભાવ સમજી લેવો. . 1 લૌકિકપદો પણ જો કે મોક્ષનિરૂપક હોઈ શકે છે, છતાં એ વાસ્તવિક મોક્ષ દર્શાવનારા ને , હોવાથી એમનામાં મોક્ષસમુત્થાન છે જ નહિ, એમ અન્ય નો અભિપ્રાય જાણવો.) ( Page #41 -------------------------------------------------------------------------- ________________ r *** Fr ક દશવૈકાલિક સૂર ભાગ-૨ હANCE અધ્ય. ૨ નિયુક્તિ - ૧૦૧-૧૦૨ - + गद्यलक्षणमाह-'मधुरं' सूत्रार्थोभयैः श्रव्यम् 'हेतुनियुक्तं' सोपपत्तिकम् 'ग्रथितं' । बद्धमानुपूर्व्या 'अपादं' विशिष्टच्छन्दोरचनायोगात्पादवर्जितम् विरामः-अवसानं तत्संयुक्तमर्थतो न तु पाठतः इत्येके, जहा-जिणवरपादारविंदसंदाणिउरुणिम्मल्लसहस्स * एवमादि असमाणिउं न चिट्ठइत्ति यतिविशेषसंयुक्तं अन्ये, अपरिमितं चावसाने | बृहद्भवतीत्येके, अन्ये त्वपरिमितमेव भवति बृहदित्यर्थः, अवसाने मृदु पठ्यत इति શેષ:, વ્યં પદમ, તિ' વિંગારં જ્ઞાતિવ્યનિતિ માથાર્થ: ૨૭I. ગદ્યનું લક્ષણ કહે છે. (૧) ગદ્ય ગ્રથિતપદઃ મધુર હોય = સૂત્ર, અર્થ અને તદુભયથી સાંભળવું ગમે તેવું . ન હોય. યુક્તિયુક્ત હોય. આનુપૂર્વીથી = ક્રમશઃ બંધાયેલું હોય. ક્રમભંગ ન હોય. તથા : એમાં વિશિષ્ટ છંદરચના ન હોવાથી એ પાદ વર્જિત હોય. (શ્લોકરૂપ હોય તો ચાર પાદ | | વગેરે હોય. પણ એવું આમાં નથી. તથા એ વિરામ = અવસાનવાળું હોય. આમાં કેટલાંકો કહે છે કે એ અર્થથી વિરામવાળું હોય, પાઠથી વિરામવાળું ન હોય. | દા.ત. જિનવરનાં પદકમળમાં બંધાયેલા = સ્થાપિત કરાયેલા હજારો નિર્મલ ઉરુ. k વગેરે સમાપ્ત કર્યા વિના ગદ્યપદ અટકે નહિ. અર્થાત્ આ રીતે અધુરો અર્થ ન છોડે. અર્થ સંપૂર્ણ હોય. કેટલાંકો કહે છે કે અવસાનયુક્ત એટલે એક વિશેષ પ્રકારનાં વિરામથી યુક્ત. તથા આ ગદ્ય અવસાનમાં અપરિમિત હોય છે એટલે કે મોટું હોય છે. કેટલાકો અપરિમિત ચાવલાને એ ભેગું ગણે છે. જ્યારે અન્ય લોકો આ પ્રમાણે અર્થ [ કરે છે કે ગદ્યપદ અપરિમિત જ = મોટું હોય છે. અને અવસાનમાં = અંતમાં મૃદુ, કોમળ બોલાય છે. મૃ૬ પતે એ શેષ તરીકે લાવવું. આમ પિિમત અને અવસાને નો જુદો || | જુદો અર્થ લે છે. ટુંકમાં ગદ્યકાવ્ય આવા પ્રકારનું જાણવું. अधुना पद्यमाह-पद्यं तु, तुशब्दो विशेषणार्थः, भवति 'त्रिविधं' त्रिप्रकारं, . सममर्धसमं च नाम विषमं च, कैः सममित्यादि ? अत्राह-पादैरक्षरैश्च, पादैः । चतुःपादादिभिरक्षरैः गुरुलघुभिः, अन्ये तु व्याचक्षते-समं यत्र चतुर्वपि पादेषु । मा समान्यक्षराणि, अर्धसमं यत्र प्रथमतृतीययोद्वितीयचतुर्थयोश्च समान्यक्षराणि, विषमं तु ।। ' Page #42 -------------------------------------------------------------------------- ________________ r E દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૩ सर्वपादेष्वेव विषमाक्षरमित्येवं 'विधिज्ञा:' छन्दः प्रकारज्ञाः कवयो ब्रुवत इति गाथार्थ: ૫૬૭૨૫ : न मा ઉત્તર ઃ પાદોથી અને અક્ષરોથી સમાન, અર્ધસમ વગેરે રૂપ છે. એમાં પાદ એટલે ચાર પાદ વગેરે સમજવા. અક્ષરો એટલે ગુરુ-લઘુ અક્ષરો સમજવા. (આશય એ છે કે એમાં ૬૦ શ્લોક હોય, તો દરેકમાં ચાર પાદો હોય, દરેકમાં અમુક અક્ષરો ગુરુ અને અમુક લઘુ હોય... આમ આ પાદોથી અને અક્ષરોથી સમ કહેવાય. જે અક્ષર દીર્ઘ હોય અથવા તો જેની પછી સંયુક્તવ્યંજન હોય તે ગુરુ અક્ષર કહેવાય. જે અક્ષર સ્વયં હ્રસ્વ હોય, જેની પછી સંયુક્તવ્યંજન ન હોય તે લઘુ કહેવાય. જે પદ્ય આખું અનુષ્ટુપ્ છન્દમાં લખાયેલું હોય તે આ સમપદ્ય કહેવાય... આને અનુસારે અર્ધસમાદિ પણ સમજી |ત લેવા...) || હવે પદ્યપદને કહે છે. (૨) પદ્યગ્રથિતપદ : પદ્યપદ ત્રણપ્રકારે છે. સમ, અર્ધસમ, વિષમ. પ્રશ્ન : શેનાથી સમ, અર્ધસમાદિ છે ? E ** અન્યલોકો કહે છે કે જેમાં ચારેય પાદોમાં સરખા અક્ષરો હોય તે સમ. જેમાં પહેલા અને ત્રીજા પાદમાં સમાનઅક્ષરો તથા બીજા અને ચોથા પાદમાં સમાનઅક્ષરો હોય તે અર્ધસમ. વિષમ તો બધાજ પાદોમાં વિષમઅક્ષરવાળું હોય છે. (કોઈપણ અનુષ્ટુપ્ છન્દ નિ સમ ગણાય ભક્તામરાદિ પણ સમ ગણાય. કેમકે એના દરેક પાદમાં ચૌદ અક્ષર છે. નિ એ રીતે અર્ધસમાદિ શોધી લેવા.) न न છન્દનાં પ્રકારને જાણનારા કવિઓ ઉપર પ્રમાણે કહે છે. शा હવે ગેયને કહે છે. {" ૨૯ त 지 अधुना गेयमाह - तन्त्रीसमं तालसमं वर्णसमं ग्रहसमं लयसमं च काव्यं तु भवति, ना तुशब्दोऽवधारणार्थ एव, गीयत इति गेयं, 'पञ्चविधम्' उक्तैर्विधिभिः 'गीतसंज्ञायां' ना व गेयाख्यायाम्, तत्र तन्त्रीसमं वीणादितन्त्रीशब्देन तुल्यं मिलितं च, एवं तालादिष्वपि य યોગનીયમ્, નવાં તાતા-હસ્તામા:, વાં-નિષાવપદ્મમાય:, ગ્રા-ક્ષેપા:, * प्रारम्भरसविशेषा इत्यन्ये, लया:- तन्त्रीस्वनविशेषाः । तत्थ किल कोणएण तंती छिप्पड़ * तओ णहेहि अणुमज्जिज्जइ, तत्थ अण्णारिसो सरी उट्ठेइ, सो लयो त्ति गाथार्थः ૫૬૭૩॥ શા Page #43 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૪ (૩) ગેય ગ્રથિતપદ : જે ગવાય તે ગેય. એની જ ગીતસંજ્ઞા છે. એમાં પાંચ ભેદ છે. તન્ત્રીસમ... વગેરે. તેમાં વીણા વગેરે તન્ત્રીનાં શબ્દની સાથે જે સમાન હોય, મળેલું હોય તે તન્ત્રીસમ. એ પ્રમાણે તાલાદિમાં પણ જોડવું. માત્ર એટલું સમજવું કે તાન એટલે હાથનાં ગમ = હાથની તાળીઓ દ્વારા જે ગેયમાં સુર પુરાવાતો હોય.. વર્ષાં એટલે નિષાદ, પંચમ વગેરે. પ્રત્ત એટલે ઉત્શેપો, કેટલાંકો પ્રારંભરસવિશેષને ગ્રહ કહે છે. લય એટલે તન્ત્રીનાં વિશેષપ્રકારનાં અવાજો. તેમાં કોણાવડે તંત્રી સ્પર્શાય છે, નખોથી न અનુમર્દન કરાય છે, દબાવાય છે. તેમાં કંઈક અન્યપ્રકારનો સ્વર ઉત્પન્ન થાય છે. તે લય માં કહેવાય છે. (તંબુરો વગાડે, એમાં નીચે લાકડાની એક પટ્ટીનાં કોણાથી તારને ૬ હલાવવામાં આવે અને ઉપરની બાજુમાં આંગળીઓનાં નખથી તારનો ઝણઝણાટક કરાય... એ રીતે સ્વર ઉત્પન્ન કરાય.) (ગય ગીતસંબંધી વિશેષબાબતો સંગીતકારો પાસેથી જાણી શકાય.) त त 1 साम्प्रतं चौर्णं पदमाह- अर्थो बहुलो यस्मिंस्तदर्थबहुलम्, 'क्वचित्प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः, क्वचिद्विभाषा क्वचिदन्यदेव । विधेर्विधानं बहुधा समीक्ष्य, चतुर्विधं बाहुलकं वदन्ति ॥१॥' ततश्चैभिः प्रकारैर्बह्वर्थम्, महान् - प्रधानो हेयोपादेयप्रतिपादकत्वेनार्थो यस्मिंस्तन्महार्थम्, 'हेतुनिपातोपसर्गैर्गंभीरम्' तत्रान्यथाऽनुपपत्तिलक्षणो हेतु:, यथा-मदीयोऽयमश्वो विशिष्टचिह्नेोपलक्षितत्वात्, चवाखल्वादयों निपाताः, जि પવુંતસમવાય ઉપસ:િ, મિરાધમ્, ‘બદુપાવમ્' પરિમિતપાવત્ ‘અવ્યચ્છિન્ન' નિ " રત્નોવદ્વિરામરહિતમ્, ગમનથૈ: શુદ્ધમ્, ગમા:-તવક્ષરોજ્વારાપ્રવળા મિન્નાર્થા:, यथा शा इह खलु छज्जीवणिया ० कयरा खलु सा छज्जीवणिया ०' इत्यादि, नया - नैगमादयः शा स प्रतीताः, तुरवधारणे, गमनयशुद्धमेव चौर्णं पदं ब्रह्मचर्याध्ययनपदवदिति गाथार्थ: स ના ા?૭૪॥ ઉર્જા પ્રથિત, પ્રજાળા તોાવસેયમ્, ઉર્જા નોઞપરાધવવમ્ । न ना य હવે ચૌર્ણ ગ્રથિતપદને કહે છે. स्मे स्त (૪) ચૌર્ણ ગ્રથિતપદ : જેમાં ઘણો અર્થ હોય તે અર્થબહુલ. આમાં બહુલતા ચારપ્રકારે થાય છે. કહ્યું છે કે “ક્યાંક પ્રવૃત્તિ, ક્યાંક અપ્રવૃત્તિ, ક્યાંક વિભાષા, ક્યાંક કંઈક જુદું જ... એમ વિધિનું અનેકપ્રકારે વિધાન જોઈને શાસ્ત્રકારો ચારપ્રકારનું બાહુલક કહે છે.” (“આમ કરવું જોઈએ” એ પ્રવૃત્તિનું વિધાન * છે. “આમ ન કરવું જોઈએ” એ અપ્રવૃત્તિનું વિધાન છે. “આ વસ્તુ અપેક્ષાએ કરાય, 30 Page #44 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અઘ્ય. ૨ નિયુક્તિ - ૧૦૪ અપેક્ષાએ ન કરાય...” એ વિકલ્પાવસ્થા એ વિભાષાનું વિધાન છે. એ સિવાય બીજા પણ વિધાનો સંભવિત છે. ચૌર્ણપદમાં આ બધું જ આવે,) એટલે એ આ બધા પ્રકારોથી અર્થબહુલ હોય છે. તથા જેમાં પ્રધાન અર્થ હોય તે મહાર્થ. ચૌર્ણપદ હોય અને ઉપાદેયપદાર્થોનું " પ્રતિપાદક છે. આ પદાર્થો પ્રધાન છે, માટે એ મહાર્થ કહેવાય. ચૌર્ણપદ હેતુ, નિપાત અને ઉપસર્ગોથી ગંભીર હોય છે. મ न S તેમાં હેતુ એ અન્યથાઅનુપપત્તિ લક્ષણવાળો છે. અન્યથા = સાધ્ય ન હોય તો અનુપપત્તિ = હેતુનું ન સંભવવું એ અન્યથાઅનુપપત્તિનો અર્થ છે. (જે વસ્તુ સાધ્ય વિના ન જ રહે તે હેતુ બની જાય.) દા.ત. આ અશ્વ મારો છે. કેમકે વિશિષ્ટચિહ્નથી ઉપલક્ષિત છે. (કોઈકનાં ઘોડા ચોક્કસપ્રકારની નિશાની હોય તો એ નિશાનીનાં આધારે એ અશ્વને સ્તુ પોતાના તરીકે ઓળખી શકે છે. આમાં મીયત્વ સાધ્ય છે, મીયત્વ = મારાપણું જો ન હોય, તો આ વિશિષ્ટચિહ્ન પણ ન હોય એટલે આ વિશિષ્ટચિહ્નોપલક્ષિતત્વ એ હેતુ ત્ર બને છે. 月 હૈં, વા, જીતુ વગેરે નિપાતો છે. પતિ, ત, સમ્, અવ વગેરે ઉપસર્ગો છે. ચૌર્ણપદ આ બધાથી અગાધ હોય છે. जि તથા એ અપરિમિતપાદવાળું હોય છે. એ શ્લોકની જેમ વિરામવાળું હોતું નથી. નિ ૬ એ ગમ અને નયોથી શુદ્ધ હોય છે. R શા એમાં ગમ એટલે તે અક્ષરોનાં ઉચ્ચારણમાં પ્રવણ એવા ભિન્નઅર્થો. અર્થાત્ શબ્દો એકના એકજ બોલવાના, છતાં અર્થો બદલાતા જાય. દા.ત. વૃ વસ્તુ છત્ત્તીવાળવા... त 商 તુ શબ્દ અવધારણમાં છે. ટુંકમાં ગમ અને નયથી શુદ્ધ એવું જ ચૌર્ણપદ હોય છે. દા.ત. ઉત્તરાધ્યયનમાં દર્શાવેલું બ્રહ્મચર્યઅધ્યયનપદ. (આ અધ્યયનમાં પણ શરુઆતમાં બ્રહ્મચર્યની નવ વાડો માટેનાં ત્રણ આલાવાઓ લગભગ સરખા છે. એ પછી નવે 지 એ આખો પાઠ કુલ ત્રણવાર આવે છે. એમાં હ, વરા, મા એમ ત્રણ શબ્દો જ ना ना ય य બદલાય છે. બાકી આખો પાઠ એકજ હોય છે... (આ જ ગ્રન્થનાં ચોથા અધ્યયનમાં આનો ખ્યાલ આવશે. એમ પિસૂત્રમાં પણ આલાવાઓ લગભગ સરખા આવે, માત્ર અમુક શબ્દ ફેરવાય એટલે એ અનુસારે થોડો ઘણો અર્થ બદલાતો રહે.) નયો તો નૈગમ વગેરે પ્રસિદ્ધ જ છે. ૩૧ મ Page #45 -------------------------------------------------------------------------- ________________ હમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ : અય. ૨ હિત ૫ડત - ૧૦૫ - નવવાડોનાં વર્ણનમાં પણ તે તે વાડો નહિ પાળનારા ને શું શું નુકસાન થાય... એનું આ વર્ણન પણ એક સરખું છે... આમ એ ચૌર્ણપદ બને.) | (સાર : ઉપર પ્રમાણે જો વિચારીએ તો (૧) વૃત્તિઓ, ચૂર્ણિઓ, આચારાંગાદિ તે તે સૂત્રો... ગદ્યપદ બને. (૨) શ્લોકાત્મક રચનાઓ, અનુષ્ટપુ, સગુધરા-શિખરીણી વગેરે છન્દરચનાઓ પદ્ય | (૩) જે ગીતરૂપે ગવાય... એ બધું સંગીતશાસ્ત્રમાન્ય ગેય બને. | (૪) સરખા આલાવાઓવાળી રચનાઓ ચૌર્ણપદ ગણાય. દષ્ટિવાદ, પખ્રિસૂત્ર વગેરે...) આમ ગ્રથિત નો-અપરાધપદ કહેવાઈ ગયું. પ્રકીર્ણક નો-અપરાધપદ લોકથી જાણી લેવું. નો-અપરાધપદ કહેવાઈ ગયું. Pr .. अधुना अपराधपदमाह इंदियविसयकसाया परीसहा वेयणा य उवसग्गा । एए अवराहपया जत्थ विसीयंति | તુમ્મદ II૭૫ll હવે અપરાધપદ કહે છે. | નિર્યુક્તિ-૧૭પ ગાથાર્થ ઈંદ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, વેદના, ઉપસર્ગો આ 1 જ્ઞા અપરાધપદો છે. જેમાં દુર્બુદ્ધિવાળાઓ સીદાય છે. | વ્યારા-ન્દ્રિયાન-સ્પર્શનારીરિ વિષય-જય વષય:-થાયઃ | જિયા વેચાલિત, ‘પરીષા:' શ્રુત્પિપાસાયઃ “વેના' માતાનુણવત્તા જ | उपसर्गा-दिव्यादयः, एतानि 'अपराधपदानि' मोक्षमार्ग प्रत्यपराधस्थानानि, 'यत्र' येष्विन्द्रियादिषु सत्सु 'विषीदन्ति' आ(अव)बध्यन्ते, किं सर्व एव ?, नेत्याह-दुर्मेधसः क्षुल्लकवत्, कृतिनस्तु एभिरेव कारणभूतैः संसारकान्तारमुत्तरन्तीति गाथार्थः ॥१७५॥ क्षुल्लकस्तु पदे पदे विषीदन् संकल्पस्य वशं गतः, कोऽसौ खुल्लओ त्ति ?, कहाणयं*कुंकुणओ जहा एगो खंतो सपुत्तो पव्वइओ, सो य चेल्लओ तस्स अईव इटोस सीयमाणो: व भणइ-खंता ! ण सक्केमि अणुवाहणो हिंडिउं, अणुकंपाए खंतेण दिण्णाओ। Page #46 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ मध्य र નિયુકિત - ૧૭૫ उवाहणाओ, ताहे भणइ उवरितला सीएणं फुट्टंति, खल्लिता से कयाओ, पुणो भाइसीसं मे अईव डज्झइ, ताहे सीसदुवारिया से अणुण्णाया, ताहे भणइ ण सक्केमि भिक्खं हिंडिउं, तो से पडिसए ठियस्स आणेड़, एवं ण तरामि खंत ! भूमिए सुविउं, ताहे संथारो से अणुण्णाओ, पुणो भणइ-ण तरामि खंत ! लोयं काउं, तो खुरेण पकिज्जियं, ताहे भाइ- अण्हाणयं न सक्कमि, तओ से फासुयपाणएण कप्पो दिज्जइ, | आयरियपाउग्गं वत्थजुयलयं धिप्पड़, एवं जं जं भणइ तं तं सो खंतो णेहपडिबद्धो न तस्सणुजाणइ, एवं काले गच्छमाणे पभणिओ-न तरामि अविरइयाए विणा अच्छि खंतंत्ति, ताहे खंतो भणड़-सढो, अजोग्गोत्ति काऊण पडिसयाओ णिप्फेडिओ, कम्म काउं ण याणेड़, अयाणंतो खणसंखडीए धाणि काउं अजिण्णेण मओ, विसयविसट्टो स्त मरिउं महिसो आयाओ, वाहिज्जइ य, सो य खंतो सामण्णपरियागं पालेऊण आउक्खए कालगओ देवेसु उववण्णो, ओहिं पउंजइ, ओहिणा आभोएउण तं चेल्लयं तेण पुव्वणेहेणं | तेसिं गोहाणं हत्थओ किणइ, वेडव्वियभंडीए जोएइ, वाहेइ य गरुगं, तं अतरंतो वोढुं विधे भइ-तरामि खंता ! भिक्खं हिण्डिउं, एवं भूमीए सयणं लोयं काउं मा त तो एवं ताणि वयणानि सव्वाणि उच्चारेइ जाव अविरययाए विणा न तरामि खंतत्ति, ताहे * 日 एवं भणंतस्स तस्स महिसस्स इमं चित्तं जायं कर्हि एरिसं वक्कं सुअं ति ?, ताहे ईहावुहमग्गणगवेसणं करेइ, एवं चिंतयंतस्स तस्स जाईसरणं समुप्पन्नं, देवेण ओही पत्ता, जि संबुद्धो, पच्छा भत्तं पच्चकुखाइता देवलोगं गओ । एवं पए पए विसीदन्तो संकप्पस्स वसंजि गच्छइ, जम्हा एस दोसो तम्हा अट्ठारससीलंगसहस्साणं सारणाणिमित्तं एए अवराहप शा वज्जेज्ज । न न शा म ना •टीडार्थ : स्पर्शाहि पांय इन्द्रियो, स्पर्श वगेरे विषयो, श्रीधाहि उषायो, लुजना तरसाहि परीषलो, अशाताना अनुभव३५ वेहना, देवसंबंधी वगेरे उपसर्गो... आ य બધા અપરાધપદો છે, એટલે કે મોક્ષમાર્ગ પ્રત્યે આ અપરાધનાં સ્થાનો છે, કે જે થ ઈન્દ્રિયાદિ હોતે છતે જીવો એમાં બંધાય છે. પ્રશ્ન : શું બધા જ જીવો બંધાય છે ? ઉત્તર ઃ ના. દુષ્ટબુદ્ધિવાળાઓ ક્ષુલ્લકસાધુની જેમ આ અપરાધસ્થાનોમાં બંધાય છે. સુંદરબુદ્ધિવાળાઓ તો આ જ પદાર્થોને સંસારનાશનું કારણ બનાવીને કારણભૂત એવા આ બધાથી સંસારઅટવીને ઉતરે છે. 지 33 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ - -- દશવૈકાલિકસૂર ભાગ-૨ ) માં અય. ૨ નિયુકિત - ૧૦૫ ક્ષુલ્લક તો પદે પદે = એકેએક અપરાધપદોમાં સીદતો, સંકલ્પને વશ પડેલો બન્યો. પ્રશ્નઃ આ ક્ષુલ્લક કોણ છે? ઉત્તર : એક કથાનક છે. કોંકણ દેશનાં એક પિતાએ પુત્ર સહિત દીક્ષા લીધી. તે પુત્ર પિતાને અત્યંત ઈષ્ટ | હતો. સીદાતો પુત્ર કહે છે કે “બાપા! જોડા વિના ચાલવા માટે હું સમર્થ નથી.” પિતાએ || |અનુકંપાથી જોડા આપ્યા. ત્યારે પુત્ર કહે છે કે “મારા પગનાં ઉપરનાં તળીયા ઠંડીથી | ફાટે છે” પિતાએ એને ખુલ્લા કરી આપી. (ચામડાનું બનેલું એક પ્રકારનું સાધન ખલ્લા IT " કહેવાય. એ પગની ઉપરબાજુનાં તળીયાની રક્ષા માટે બંધાય. સૌથી નીચે તો જોડા છે " 45 = | ફરી પાછો પુત્ર કહે છે કે “મારું મસ્તક અત્યંત બળે છે” ત્યારે તેને ન શીર્ષદ્વારિકા (માથા ઉપર ઢાંકી શકાય એવા પ્રકારનું છત્ર જેવું સાધનવિશેષ...)| ની રજા આપી. ત્યારે કહે છે કે “હું ગોચરી ફરવા સમર્થ નથી” પિતા એને ઉપાશ્રયમાં જ રાખીને બધું લાવી આપે છે. એમ દીકરો કહે છે કે “હું જમીન ઉપર તે ન ઉંઘવા માટે સમર્થ નથી.” ત્યારે પિતાએ સંથારાની રજા આપી. ફરી પુત્ર કહે છે ! કે “હું લોચ કરવા સમર્થ નથી.” તો પિતાએ અાથી મુંડન કરાવ્યું. ત્યારે પુત્ર કહે છે કે “હું સ્નાન કર્યા વિના નહિ રહી શકું.” ત્યારે પિતાએ અચિત-નિર્દોષ પાણીથી ભીનું વસ્ત્ર કરી શરીર સ્વચ્છ કરવા દીધું. એમ આચાર્યપ્રયોગ્ય બે વસ્ત્રો 'પણ ગ્રહણ કર્યા. આમ એ જે જે કહે છે સ્નેહથી બંધાયેલ પિતા એ બધાની રજા [ આપે છે. આમ કાલ પસાર થાય છે. એકવાર એ કહે છે કે “બાપા ! હું સ્ત્રી વિના શ રહેવા માટે સમર્થ નથી.” ત્યારે પિતા કહે છે કે “તું લુચ્ચો, અયોગ્ય છે” પિતાએ ના | મુ એને ઉપાશ્રયમાંથી કાઢી મુકયો. ન હવે એ પુત્ર તો કંઈપણ કામ કરવાનું જાણતો જ નથી. અજ્ઞાની એવો તે કોઈ જ મહોત્સવનાં જમણવારમાં ખૂબ ભોજન કરીને, અજીર્ણ થવાથી મરી ગયો. વિષયસુખનાં વા | આર્તધ્યાનને લીધે તે મરીને પાડો થયો. લોકો એને વહન કરે છે. છે તે પિતા સાધુપર્યાય પાળીને આયુષ્યનો ક્ષય થવાથી કાલ પામી દેવલોકમાં ઉત્પન્ન ક થયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અવધિજ્ઞાનથી તે પુત્રને જાણીને તે જ પૂર્વનાં | આ સ્નેહને લીધે તે ગોધ-પાડાને વહન કરનારાઓનાં હાથમાંથી તેને ખરીદીને લઈ લે છે. | એ વૈક્રિય ગાડું બનાવી તેમાં એને જોડે છે. પુષ્કળભાર વહન કરાવે છે. પેલો પાડો વહન Page #48 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ સુરત સુ ક અધ્ય. ૨ નિયુક્તિ - ૧૦૬-૧૦૦ પ્રેમ કરવા અસમર્થ બને છે. ત્યારે તોત્રક (એક પ્રકારનું પાડાને મારવાનું શસ્ત્ર) થી પાડાને (. ( વીંધીને કહે છે કે “પિતાજી ! ગોચરી ફરવા હું સમર્થ નથી. એમ ભૂમિ પર ઊંઘવા, લોન્ચ કરવા સમર્થ નથી..આમ તે બધા જ વચનો ઉચ્ચારે છે... છેક છેલ્લે આ વચન " પણ ઉચ્ચારે છે કે “હું સ્ત્રી વિના રહી શકીશ નહિ.” દેવ આ બધું બોલે છે, એ સાંભળીને * " તે પાડાને આવો વિચાર આવ્યો કે “આવું વાક્ય ક્યાંક, કોઈક રીતે સાંભળેલું છે.” ત્યારે જ તે ઈહા-અપોહ-માર્ગણ-ગવેષણા (ઊંડાણપૂર્વક ખૂબ વિચારણા) કરે છે. આ પ્રમાણે તે વિચારતા તેને જાતિસ્મરણ થયું. દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો. પેલો પાડો બોધ ન મા પામ્યો, પછી અનશન કરીને દેવલોકમાં ગયો. - આમ અપરાધપદોમાં સીદાતો જીવ સંકલ્પને વશ થાય છે. આ દોષ છે, માટે જ ન ૧૮ હજાર શીલાંગોની રક્ષા માટે, સ્મરણ માટે આ અપરાધપદોને છોડી દેવા જોઈએ. = तथा चाह अट्ठारस उ सहस्सा सीलंगाणं जिणेहिं पन्नत्ता । तेर्सि पडि(रि)रक्खणट्ठा अवराहपए उ 1 વન્તજ્ઞા છઠ્ઠા આ જ વાત કરે છે કે નિર્યુક્તિ-૧૭૬ ગાથાર્થઃ જિનેશ્વરોએ ૧૮ હજાર શીલાંગો કહ્યા છે, તેની રક્ષા કરવા માટે અપરાધપદોને છોડી દેવા. ____ व्याख्या-अष्टादश सहस्त्राणि, तुरवधारणे, अष्टादशैव, शीलं-भावसमाधिलक्षणं तस्याङ्गानि-भेदाः कारणानि वा शीलाङ्गानि तेषां 'जिनैः' प्राग्निरूपितशब्दाथैः 'प्रज्ञप्तानि' - प्ररूपितानि, 'तेषां' शीलाङ्गानां 'परिरक्षणार्थ' परिरक्षणनिमित्तम् 'अपराधपदानि' પ્રાનિરપિતદ્વપાળ વત' નિતિ માથાર્થ ૨૭દ્દા ટીકાર્થ : શીલ એટલે ભાવસમાધિ. તેના અંગો-ભેદો જિનેશ્વરોએ ૧૮૦૦૦ જ રા બતાવેલા છે. અંગનો અર્થ કારણ પણ થાય. તે શીલાંગોની રક્ષા માટે દર્શાવેલા | સ્વરૂપવાળા અપરાધપદોને ત્યાગી દેવા જોઈએ. साम्प्रतं शीलाङ्गसहस्त्रप्रतिपादनोपायभूतमिदं गाथासूत्रमाह| . जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य । सीलंगसहस्साणं अट्ठारसगस्स निप्फत्ती* 2. I૭થી સામાપુપુષ્યનિષ્ણુની સત્તા રા. Page #49 -------------------------------------------------------------------------- ________________ HEREशालि भाग-2 SMALE अध्य. २ नियु।56 - १७ASYA 5) હવે ૧૮000 શીલાંગોનાં પ્રતિપાદન માટેના ઉપાયભૂત આ ગાથાસૂત્રને કહે છે. (अर्थात् १८००० शादiगो शी शत बने में वि छ.) नियुति-१७७ ॥थाथ : योग, ४२९५, संsu, न्द्रिय, पृथ्व्या, श्रममा १८००० शाद.iगोनी निष्पत्ति थाय छे. व्याख्या-तत्थ ताव जोगो तिविहो, कायेण वायाए मणेणं ति, करणं तिविहं-कयं कारियं अणुमोइयं, सन्ना चउब्विहा, तंजहा-आहारसण्णा भयसण्णा मेहुणसण्णा न परिग्गहसण्णा, इंदिए पंच, तंजहा-सोइंदिए चकिखदिए घाणिदिए जिब्भिदिए. फासिदिए, पुढविकाइयाइया पञ्च, बेइंदिया जाव पंचेंदिया अजीवनिकायपंचमा, समणधम्मो दसविहो, तंजहा-खंती मत्ती अज्जवे महवे लाघवे सच्चे तवे संजमे य| आकिंचणया बंभचेरवासे । एसा ठाणपरूवणा, इयाणिं अट्ठारसण्हं सीलंगसहस्साणं | समुक्तित्तणा-काएणं न करेमि आहारसन्नापडिविरए सोइंदियपरिसंवुडे पुढविकाय| समारंभपडिविरए खंतिसंपजुत्ते, एस पढमो गमओ १, इयाणि बिइओ भण्णइ-काएणं, ण करेमि आहारसण्णापडिविरए सोइंदियपरिसंवुडे पुढविकायसमारंभपडिविरए । | मुत्तिसंपजुत्ते, एस बीइओ गमओ, इयाणि तइयओ एवं एएण कमेण जाव दसमो गमओ बंभचेरसंपउत्तो, एस दसमओ गमओ । एए दस गमा पुढविकायसंजमं अमुचमाणेण | लद्धा, एवं आउकाएणवि दस चेव, एवं जाव अजीवकाएणवि दस चेव, एवमेयं अणूणं, सयं गमयाणं सोइंदियसंवुडं अमुंचमाणेण लद्धं, एवं चक्खिदिएणवि सयं, घाणिदिएणवि सयं, जिभिदिएणवि सयं, फासिदिएणवि सयं, एवमेयाणि पंच। | गमसयाणि आहारसण्णापडिविरयममुंचमाणेणं लद्धाणि, एवं भयसण्णाएवि पंच | सयाणि, मेहुणसण्णाएवि पंचसयाणि, परिग्गहसण्णाएवि पंच सयाणि, एवमेयाणि " ना वीसं गमसयाणि ण करेमि अमुञ्चमाणेण लद्धाणि, एवं ण कारवेमित्ति वीसं सयाणि, करंतंपि अन्नं न समणुजाणामित्ति वीसं सयाणि, एवमेयाणि छ सहस्साणि कायं । अमुंचमाणेण लद्धाणि, एवं वायाएवि छ सहस्साणि, एवं मणेणवि छ सहस्साणि ।। एवमेतेन प्रकारेण शीलाइसहस्त्राणामष्टादशकस्य निष्पत्तिर्भवतीति गाथार्थः ॥१७७॥ सर्थ : तेभ योग 19141 छ. याथी, क्यनथी, भनथी. ७२९॥ ९॥५॥२. छ. कृत, रित, अनुमोहित. 4441 5*** Page #50 -------------------------------------------------------------------------- ________________ . . આ દશવૈકાલિકણ ભાગ-૨ સનદય. ૨ નિયુકિત - - • • 1. સંજ્ઞા ચારપ્રકારે છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ઈંદ્રિય પાંચ છે. શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જીભ, સ્પર્શન. પૃથ્યાદિ દસ છે. પૃથ્વી, અ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઈ, તેd., ચલ., પંચે..' અજીવ. શ્રમણધર્મ દસ છે. ક્ષમા, મુક્તિ, સરળતા, મૃદુતા, લાઘવ, સત્ય, તપ, સંયમ, અકિંચન્ય, બ્રહ્મચર્ય. (વેરિયા નાવ પંથિ એ કુલ ચાર છે. એમાં અજવનિકાય પાંચમો છે. પૃથ્વી : IF વગેરે પાંચ કહ્યા જ છે. એમ કુલ ૧૦ થાય.) [ આ સ્થાન પ્રરૂપણા કરી. (જે સ્થાનોથી શીલાંગો બને છે, તે સ્થાન દર્શાવ્યા) T! હવે, ૧૮૦૦૦ શીલાંગોનું કથન કરાય છે. (૧) આહારસંજ્ઞાવિરતિવાળો, શ્રોત્રેન્દ્રિયસંવરવાળો, પૃથ્વીકાયસમારંભવિરતિવાળો, I ક્ષમાવાળો હું કાયાથી પાપ કરીશ નહિ. આ પહેલો ભેદ છે. હવે બીજો કહે છે. (૨) આહાર સંજ્ઞાવિરતિવાળો... મુક્તિવાળો હું કાયાથી પાપ કરીશ નહિ. આમ ત્રીજો ... આમ આ ક્રમથી બ્રહ્મચર્યવાળો એમ દસમો ભેદ થશે. આ દસભેદ પૃથ્વીકાયસંયમને છોડ્યા વિના મળ્યા. એજ પ્રમાણે અમુકાયથી પણ | | દસ. એમ અજીવકાયથી પણ દસ. આમ આ સંપૂર્ણ ૧૦૦ ભેદ શ્રોસેન્દ્રિય સંવરને છોડ્યા ના || વિના મળ્યા. એમ ચક્ષુથી પણ ૧૦૦, ધ્રાણથી પણ ૧૦૦, જીભથી પણ ૧૦૦, તા. ના સ્પર્શનથી પણ ૧૦૦, એમ આ ૫૦૦ ભેદો આહારસંજ્ઞાની વિરતિને છોડ્યા વિના જ ' મળ્યા. એ પ્રમાણે ભયસંજ્ઞાથી પણ ૫૦૦ મળે. મૈથુન સંજ્ઞાથી પણ ૫૦૦ મળે, - નિ પરિગ્રહસંજ્ઞાથી પણ ૫૦૦ મળે. [ આમ આ ૨૦૦૦ ભાંગા થયા. આ બધા જ મિ ને છોડ્યા વિના મળ્યા. એમ રિપિનાં પણ ૨૦૦૦ Eય અને રંપ મન્ન ન સમજુના[[મિ ના પણ ૨૦૦૦ એમ કુલ ૬૦૦૦ ભાંગા ! . * * * * 45 E : થયા. છે આમ આ ૬૦૦૦ ભાંગા શરીરને છોડ્યા વિના મળ્યા. એ રીતે વચનથી પણ . ( ૬૦૦૦ અને મનથી પણ ૬૦૦૦ થાય. આમ આ પ્રકારે ૧૮૦૦૦ શીલાંગોની નિષ્પતિ થાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ * * * :* - RT c આ દશવૈકાલિકસૂર ભાગ-૨ સાહુ અય. ૨ સૂત્ર-૨ . (આ પ્રથમગાથાનો ભાવાર્થ એ છે કે (૧) જે શબ્દાદિ કામોને ન અટકાવે તે (૨) છે ( ઈદ્રિય, કષાય, ઉપસર્ગાદિ પદોમાં સદાય (૩) તે છેલ્લે કામવિકારાદિ સંકલ્પને વશ ' થાય. (૪) તે સાધુપણું પાળી ન શકે..) न केवलमयमधिकृतसूत्रोक्तः उक्तवच्छ्रामण्याकरणादश्रमणः किन्त्वाजीविकादिभयप्रव्रजितः संक्लिष्टचित्तो द्रव्यक्रियां कुर्वन्नप्यश्रमण एव-अत्याग्येव, कथम्, यत आह સૂત્રવાર:मो वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति, न से मो પ રાત્તિ પુત્રટ્ટ રા . માત્ર આ પહેલા સૂત્રમાં કહેલો સાધુ જ દર્શાવ્યા પ્રમાણે સાધુપણું ન પાળવાથી - અશ્રમણ છે. એમ નહિ, પરંતુ આજીવિકાદિનાં ભયથી પ્રવ્રજિત થયેલો, | સંફિલષ્ટ્રચિત્તવાળો સાધુ દ્રવ્યક્રિયાને કરતો હોય તો પણ અશ્રમણ જ છે, અત્યાગી જ છે. પ્રશ્ન : એવું શી રીતે ? ઉત્તર : કેમકે સૂત્રકાર કહે છે કે | દશવૈકાલિક-૨ ગાથાર્થ : અસ્વવશ જેઓ વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, સ્વજનોને ભોગવતા નથી. તે ત્યાગી કહેવાતા નથી. | अस्य व्याख्या-'वस्त्रगन्धालङ्कारानिति, अत्र वस्त्राणि-चीनांशुकादीनि गाः जि कोष्ठपुटादयः अलङ्काराः-कटकादयः, अनुस्वारोऽलाक्षणिकः, स्त्रियोऽनेकप्रकाराः, न शा 'शयनानि' पर्यादीनि, चशब्द आसनाद्यनुक्तसमुच्चयार्थः, एतानि वस्त्रादीनि किम् ?,शा 'अच्छन्दाः' अस्ववशा ये केचन 'न भुञ्जते' नासेवन्ते, किंबहुवचनोद्देशेऽप्येकवचननिर्देशः?, म मा विचित्रत्वात्सूत्रगतेविपर्ययश्च भवत्येवेतिकृत्वा, आह-'नासौ त्यागीत्युच्यते' ना| सुबन्धुवन्नासौ श्रमण इति सूत्रार्थः ॥२॥ ટીકાર્થઃ વસ્ત્ર એટલે ચીનાંશુક વગેરે. (તે નામના તે કાળમાં પ્રસિદ્ધ સારાવસ્ત્રો) ગન્ધ એટલે કોઇપુટ વગેરે. (ચંદનનું ચૂર્ણ વગેરે...) અલંકાર એટલે કટક વગેરે. (કડા, મુગટ વગેરે...) ગાથામાં જ કાર નિરર્થક છે. સ્ત્રીઓ અનેક પ્રકારની હોય છે. "H Aત = 32 - * Page #52 -------------------------------------------------------------------------- ________________ Asia ** * IT F " शाति सूश भाग- २ENAMEANI मध्य. २ सूझ-२ 2 . शयन भेटले ५८ वगेरे. च २०६ सासन वगैरे न वायेसी वस्तुमान सभुय्यय भाटे छे. જે કોઈ જીવો અસ્વવશ છે, એટલે કે જેઓની પાસે આ બધી વસ્તુઓ છે જ નહિ, | અને માટે જેઓ આ બધી વસ્તુઓને ભોગવતા નથી તેઓ ત્યાગી ન કહેવાય. ... प्रश्न : अस्ववशाः ये... माम बडुवयनथी । य[ पा६ ५५ न से स म । मेयननो नि:श. शभाटे ? ઉત્તર : સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી વિપર્યય = ફેરફાર થઈ જ શકે છે. એટલે मi sोष नथी. मे४ ४ छ 3 मा साधु "त्या" भे. शथी. भोगावी न શકાય. અર્થાત્ સુબની જેમ આ સાધુ શ્રમણ ન કહેવાય. ___कः पुनः सुबन्धुरिति ?, अत्र कथानकम्-जया णंदो चंदगुत्तेण णिच्छुड्डो, तया तस्स दारेण निगच्छंतस्स दुहिया चंदगुत्ते दिढेि बंधेइ, एवं अक्खाणयं जहा आवस्सए | जाव बिंदुसारो राया जाओ, णंदसंतिओ य सुबंधू णाम अमच्चो, सो चाणक्कस्स . पदोसमावण्णो छिद्दाणि मग्गइ, अण्णया रायाणं विण्णवेइ-जइवि तुम्हे अहं वित्तं ण | देह तहावि अम्हेहिं तुम्ह हियं वत्तव्वं, भणियं च-तुम्ह माया चाणक्कण मारिया, रण्णा धाई पुच्छिया, आमंति, कारणं ण पुच्छियं, केणवि कारणेण रण्णो य सगासं चाणको आगओ, जाव दिढि न देई ताव चाणक्को चिंतेइ-रुट्ठो एस राया, अहं गयाउओत्तिकाउं दव्वं पुत्तपउत्ताणं दाऊणं संगोवित्ता य गंधा संजोइआ, पत्तयं च लिहिऊण सोऽवि जोगो | ' समुग्गे छूढो, समुग्गो य चउसु मंजूसासु छूढो, तासु छुभित्ता पुणो गन्धोवरए छूढो, तं| बहूहिं कीलियाहिं सुघडियं करेत्ता दव्वजायं णातिवग्गं च धम्मे णिओइत्ता अडवीए गोकुलटाणे इंगिणिमरणं अब्भुवगओ, रण्णा य पुच्छियं-चाणक्को किं करेइ ?, धाई यसे सव्वं जहावत्तं परिकहेइ, गहियपरमत्थेण य भणियं-अहो मया असमिक्खियं कयं, सव्वंतेउरजोहबलसमग्गो खामेउं निग्गओ, दिट्ठो अणेण करीसमज्झट्ठिओ, खामियं ।। | सबहुमाणं, भणिओ अणेण-णगरं वच्चामो, भणइ-मए सव्वपरिच्चाओ कओत्ति । 'तओ सुबंधुणा राया विण्णविओ-अहं से पूयं करेमि अणुजाणह, अणुण्णाए धूवं' डहिऊण तंमि चेव एगप्पएसे करीसस्सोवरि ते अंगारे परिट्ठवेइ, सो य करीसो पलित्तो, * दड्डो चाणक्को, ताहे सुबंधुणा राया विण्णविओ-चाणक्कस्स संतियं घरं ममं अणुजाणह, अणुण्णाए गओ, पच्चुविक्खमाणेण य घरं दिट्ठो अपवरओ घट्टिओ, सुबंधू चिंतेइ-. 5 5 E F F F र * Page #53 -------------------------------------------------------------------------- ________________ મા H.. Ba /વૈકાલિકસૂર ભાગ-૨ કહિ કા ખય. ? સુગ-૨ A किमवि. इत्थत्ति कवाडे भंजित्ता उग्याडिओ, मंजूसं पासइ, सावि उग्घाडिया, जाव समुग्गं पासइ, मघमघंतं गंधं सपत्तयं पेच्छइ, तं पत्तयं वाएइ, तस्स य पत्तगस्स एसो अत्थो-जो एयं चुण्णयं अग्घाइ सो जइ हाइ वा समालभइ वा अलंकारेइ सीउदगं पिवइ.. महईए सेज्जाए सुवइ जाणेण गच्छड़ गंधव्वं वा सुणेइ एवमाई अण्णे वा इट्टे विसए सेवेइ जहा साहुणो अच्छंति तह सो जइ ण अच्छेइ तो मरइ, ताहे सुबंधुणा विण्णासणत्थं अण्णो पुरिसो अग्घावित्ता सद्दाइणो विसए भुंजाविओ मओ य, तओ सुबंधू जीवियट्ठी अकामो साहू जहा अच्छंतोवि ण साहू । एवमधिकृतसाधुरपि न साधुः, अतो न । વાયુ, પિથેલામાવાન્ ! પ્રશ્ન : આ સુબંધુ કોણ છે? ઉત્તર : આમાં કથાનક છે. જયારે નંદને ચંદ્રગુપ્ત કાઢી મુક્યો. ત્યારે બારણામાંથી (નગરના દ્વારમાંથી) નીકળતા તે નંદની દીકરી ચંદ્રગુપ્ત ઉપર દૃષ્ટિ બાંધે છે. આ વાર્તા જે રીતે આવશ્યકમાં છે, એ રીતે સમજવી. યાવત્ ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર રાજા થયો. તે વખતે સુબંધુ નામનો નંદસંબંધી મંત્રી હતો. (નંદ ગયા બાદ પણ એ મંત્રી તરીકે ચાલુ જ હતો.) તે | ચાણક્ય ઉપર દ્વેષી બનેલો, ચાણક્યનાં દોષો શોધે છે. એકવાર રાજાને કહે છે કે “જો કે તમે અમને ધન આપતા નથી, તો પણ અમારે તમારું હિત કરવું જોઈએ.” પછી કહ્યું, (7) કે “તમારી માતાને ચાણક્ય મારી નાંખી હતી.” રાજાએ ધાવમાતાને પૃચ્છા કરી. તેણે “હા પાડી. પણ “ચાણક્ય શા માટે માતાને તે 'મારેલી” એ કારણની પૃચ્છા ન કરી. આ બાજુ ચાણક્ય કોઈપણ કારણસર રાજાની પાસે ન 5 આવ્યો. રાજા એની સામું જોતો નથી, એટલે ચાણક્ય વિચારે છે કે “આ રાજા ગુસ્સે ના થયો છે, મારું આયુષ્ય પૂર્ણ થયું છે.” એટલે ઘરે જઈને ધન પુત્ર-પૌત્રોને આપી દઈને | | અને છુપાવી દઈને ગંધદ્રવ્યો ભેગા કર્યા. એ એક દાબડામાં મુક્યા. એક પત્ર લખીને ; તે પણ દાબડામાં મુક્યો. એ દાબડો ચાર પેટીઓમાં મુક્યો. (એક પેટીમાં બીજી પેટી, બીજીમાં ત્રીજી, ત્રીજીમાં ચોથી એમાં દાબડો...) તેમાં નાંખીને પછી ગંધનાં ઓરડામાં " નાંખ્યો. (એટલે કે એ મોટીપેટી ગંધદ્રવ્ય રાખવાના ઓરડામાં મુકી.) તેને ઘણાં * ખીલાઓથી સુઘટિત કરીને ધન અને સ્વજનોને ધર્મમાં જોડીને જંગલમાં ગોકુલસ્થાને " ઈગિનીમરણ અણસણ સ્વીકારી લીધું છે. રાજાએ પૃચ્છા કરી કે “ચાણક્ય શું કરે છે ?” ત્યારે ધાવમાતાએ (બધી વાત છે Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨ સૂત્ર-૨-૩ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ જાણ્યા બાદ) રાજાને બધી જ સાચી વાત જણાવી. (આવશ્યકમાં એ વાત આવી ગઈ છે.) સાચીવાત જાણ્યા બાદ રાજાએ કહ્યું કે “અરેરે ! મેં વિચાર્યા વિના કામ કર્યું.” પછી આખા અંતઃપુર, યોદ્ધાઓનાં સૈન્ય સાથે ચાણક્યની ક્ષમા માંગવા નીકળ્યો. રાજાએ ચાણક્યને છાણનાં ઢગલાની ઉપર બેઠેલો જોયો. રાજાએ બહુમાનપૂર્વક ક્ષમા માંગી. રાજાએ કહ્યું “ચાલો, આપણે નગ૨માં જઈએ.” ચાણક્ય કહે છે કે “મેં બધાનો ત્યાગ કર્યો છે.” न પછી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે “હું ચાણક્યની પૂજા કરીશ, મને રજા આપો.” F માઁ રાજાએ રજા આપી, એટલે મંત્રીએ ધૂપ બાળીને ત્યાંજ એક ભાગમાં છાણની ઉપર તેના મ ૬ અંગારાઓ નાંખી દીધા. તે છાણ બળવા લાગ્યા. ચાણક્ય બળ્યો. स्त પછી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે “ચાણક્યનું ઘર મને આપો.” રાજાએ રજા સ્તુ આપી, એટલે તે ચાણક્યનાં ઘરે ગયો. ઘરમાં તપાસ કરતાં એણે બંધ ઓરડો જોયો. સુબંધુ વિચારે છે “કંઈક હશે” એટલે બારણું તોડીને ઓરડો ઉઘાડ્યો. પેટીને જુએ છે, તે પણ ઉઘાડે છે... એમ દાબડો જુએ છે. એમાં પત્ર સહિતની મધમધતી ગંધને જુએ છે. તે પત્રને વાંચે છે. તે પત્રનો આ અર્થ છે કે “જે આ ચૂર્ણને સુંઘશે, તે જો સ્નાન ક૨શે કે મૈથુન સેવન ક૨શે કે અલંકારો પહેરશે કે કાચું પાણી પીશે કે મોટી શય્યા ઉપર ઉંઘશે કે વાહનવડે જશે કે ગંધર્વસંગીતને સાંભળશે. વગેરે કે બીજા પણ ઈષ્ટવિષયોને સેવશે. ટુંકમાં જેમ સાધુઓ રહે છે તેમ જો નહિ રહે તો એ મરી જશે.” 月 जि जि न ત્યારે સુબંધુએ આ વાત સાચી છે કે ખોટી એની તપાસ ક૨વા માટે બીજા પુરુષને એ ચૂર્ણ સુંઘાડીને શબ્દાદિ ભોગો ભોગવડાવ્યા. અને પેલો માણસ મરી ગયો. ત્યારપછી મૈં " સુબંધુ જીવવાની ઈચ્છાથી ઈચ્છા વિના જ સાધુની જેમ રહેવા લાગ્યો. પણ જેમ આ રીતે મેં એ સાધુની જેમ રહેતો હોવા છતાં સાધુ ન ગણાય. તેમ આ ગાથામાં દર્શાવેલા પ્રકારનો મ ન સાધુ પણ સાધુ ન ગણાય. માટે જ તે ત્યાગી એમ ન કહેવાય કેમકે “ત્યાગી” શબ્દનો મૈં જે અર્થ છે કે સ્વાધીન એવા ભોગસુખોને ન ભોગવવા... એ અર્થનો જ આમાં અભાવ વ છે. આ તો ભોગસુખ નથી, માટે ભોગવતો નથી... यथा चोच्यते तथाऽभिधातुकाम आह य कं पिए भए, लद्धे विपिट्ठिकुव्वइ । साहीणे चयई भोए, से हु ચારૂત્તિ વુડું રૂા ૩૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ * * * 1 . TEN शानिमा माग-२ सय. २ सू21-3-AA જે રીતે એ સાધુ કહેવાય, તે રીતે કહેવાની ઈચ્છાવાળા કહે છે કે शनि -3 थार्थ : d sid, प्रिय, स भोगाने छो छ, स्वाधीन भोगाने छो छ, ते ५३५२ "त्या" में प्रभारी. वाय. __अस्यव्याख्या-चशब्दस्यावधार(णार्थ )त्वात् य एव ‘कान्तान्' कमनीयान् ।। शोभानानित्यर्थः प्रियान् इष्टान्, इह कान्तमपि किञ्चित् कस्यचित् कुतश्चिन्निमित्तान्तरादप्रियं भवति, यथोक्तम्-"चउहि ठाणेहिं संते गुणे णासेज्जा, तंजहामी रोसेणं पडिनिवेसेणं अकयण्णुयाए मिच्छत्ताभिनिवेसेणं" अतो विशेषणं प्रियानिति, मी 'भोगान्' शब्दादीन् विषयान् ‘लब्धान्' प्राप्तान् उपनतानितियावत्, 'विपिटिकव्वइति । - विविधम्-अनेकैः प्रकारैः शुभभावनादिभिः पृष्ठतः करोति, परित्यजतीत्यर्थः, स च न... बन्धनबद्धः प्रोषितो वा किन्तु ? 'स्वाधीनः' अपरायत्तः स्वाधीनानेव त्यजति भोगान्, पुनस्त्यागग्रहणं प्रतिसमयं त्यागपरिणामवृद्धिसंसूचनार्थम्, भोगग्रहणं तु | | संपूर्ण भोगग्रहणार्थ-त्यक्तोपनतभोगसूचनार्थं वा, ततश्च य ईदृशः - | हुशब्दस्यावधारणार्थत्वात् स एव त्यागीत्युच्यते, भरतादिवदिति । अत्राह-जइ । भरहजंबुनामाइणो जे संते भोए परिच्चयंति ते परिच्चाइणो, एवं ते भणंतस्स अयं दोसो हवइ-जे केऽवि अत्थसारहीणा दमगाइणो पव्वइऊण भावओ अहिंसाइगुणजुत्ते-सामण्णे | अब्भुज्जुया ते किं अपरिच्चाइणो हवंति ?, आयरिय आह-तेऽवि तिण्णि रयणकोडीओ | | परिच्चइण पव्वइया-अग्गी उदयं महिला तिण्णि रयणाणि लोगसाराणि परिच्चइऊण | | पव्वइया, दिटुंतो-एगो पुरिसो सुधम्मसामिणो सयासे कट्टहारओ पव्वइओ, सो भिक्खं । हिंडंतो लोएण भण्णइ-एसो कट्टहारओ पव्वइओ, सो सेहत्तेण आयरियं भणइ-ममं " अण्णत्थ णेह, अहं न सक्कमि अहियासेत्तए, आयरिएहिं अभओ आपुच्छिओवच्चामोत्ति, अभओ भणइ-मासकप्पपाउग्गं खित्तं किं एयं न भवइ ? जेण अत्थक्के । अण्णत्थ वच्चह ?, आयरिएहि भणियं-जहा सेहनिमित्तं, अभओ भणइ-अच्छह । वीसत्था, अहमेयं लोगं उवाएण निवारेमि, ठिओ आयरिओ । बिइए दिवसे तिण्णि रयणकोडीओ ठवियाओ, उग्घोसावियं नगरे-जहा अभओ दाणं देइ, लोगो आगओ, * | भणियं चणेण-तस्साहं एयाओ तिण्णि कोडिओ देमि जो एयाइं तिण्णि परिहरइ-* * अग्गी पाणियं महिलियं च, लोगो भणइ-एएहिं विणा किं सुवन्नकोडिहिं ?, अभओ * भणइ-ता किं भणह-दमओत्ति पव्वइओ, जोडवि णिरत्थओ पव्वइओ तेणवि एयाओ त Page #56 -------------------------------------------------------------------------- ________________ 3 -- -- -- હર દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ . અય. ૨ સૂરા-૩ तिण्णि सुवन्नकोडीओ परिच्चत्ताओ, सच्चं सामि ! ठिओ लोगो पत्तीओ । तम्हा ॥ अत्थपरिहीणोऽवि संजमे ठिओ तिण्णि लोगसाराणि अग्गी उदयं महिलाओ य. परिच्चयंतो चाइत्ति लब्भइ । कृतं प्रसङ्गेनेति सूत्रार्थः ॥३॥ - ટીકાર્ય : ૬ શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી આ પ્રમાણે અર્થ કરવો કે ય પવ જે સારા, ઈષ્ટ, પ્રાપ્ત ભોગેને છોડી દે છે... તે ત્યાગી એમ કહેવાય છે. ' અહીં ભોગનાં બે વિશેષણો છે, કાન્ત અને પ્રિય એમાં કોઈક વસ્તુ કાન્ત = સારી | ન હોય તો પણ કોઈકને કોઈક બીજા કારણસર અપ્રિય હોય એ શક્ય છે, સ્થાનાંગસૂત્રમાં ન [ કહ્યું છે કે ચારસ્થાનોથી જીવ વિદ્યમાન ગુણોનો નાશ કરી દે છે. તે આ પ્રમાણે (૧) | ક્રોધથી (૨) પ્રતિનિવેશથી (૩) અકૃતજ્ઞતાથી (૪) મિથ્યાત્વાભિનિવેશથી. (જેના ઉપર ક્રોધ હોય, એના ગુણો પણ દોષ લાગે. પ્રતિનિવેશ = ઈર્ષ્યા. જેના પ્રત્યે ઈર્ષા હોય છે તેના ગુણો પણ દોષ લાગે. જો કૃતજ્ઞતા ન હોય તો ઉપકારીએ કરેલા ઉપકાર રૂપ ગુણને પણ જીવ ભૂલી જાય - દોષ માને. જો મિથ્યાત્વનો કદાગ્રહ હોય તો એ તે તે ગુણોને | કોષરૂપ જ માનતો હોય એટલે એ રીતે તે ગુણોનો નાશ કરે. જેમ સંસારત્યાગને કાયરતા ત = ગણનારા નાસ્તિકવાદીઓ દીક્ષા લેનારાનાં વૈરાગ્યગુણને કાયરતારૂપે ગણે છે...) જ " આમ સારી વસ્તુ પણ કોઈકને અપ્રિય હોઈ શકે છે, એટલે જ પ્રિય વિશેષણ મુકેલું છે. (અર્થાત અપ્રિય કાન્તભોગોને ત્યાગે તે સાધુ નહિ. પરંતુ પ્રિયકાન્તભોગોને ત્યાગે fa તે સાધુ) વિવિદ્રિષ્ય નો અર્થ : વ- વિવિધ-શુભભાવનાદિરૂપ અનેકપ્રકારોથી જેઓ ભોગોને છોડી દે. છે આ ત્યાગ કરનાર પણ કોઈ બંધનમાં બંધાયેલો કે પરદેશ ગયેલો અને માટે ભોગ 1 તીન ભોગવનારો નથી લેવાનો, પરંતુ જે સ્વાધીન છે, એટલે કે ભોગો ભોગવવાની સંપૂર્ણ 1 અનુકૂળતાવાળો છે, એવો જે આત્મા સ્વાધીન એવા જ ભોગોને ત્યાગે છે તે ત્યાગી , ||કહેવાય છે. પ્રશ્ન : વિષ્યિમાં એકવાર તો ત્યાગ બતાવી દીધો, પછી રથ દ્વારા , - બીજીવાર ત્યાગનું ગ્રહણ શા માટે કર્યું? ઉત્તર : ફરીથી ત્યાગનું ગ્રહણ “એ આત્માનો ત્યાગ પરિણામ પ્રતિસમયે વૃદ્ધિ પામી , [ રહ્યા છે.” એ સુચવવા માટે છે. છે પ્રશ્ન ઃ ગાથામાં બે વાર પણ શબ્દ લેવાની શી જરૂર ? Aa - ૯ ૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ સૂત્ર-3 ઉત્તર ઃ “તમામે તમામ ભોગો લઈ લેવા છે.” એ માટે બે વાર મોળ શબ્દ લીધો છે. અથવા તો પહેલો મોળ શબ્દ પ્રિય,કાન્ત, પ્રાપ્ત ભોગોને દર્શાવનાર છે. અને બીજો ભોગ શબ્દ જે ભોગો ત્યજી દીધેલા અને પાછા પ્રાપ્ત થયેલા હોય એ ભોગોને સુચવનાર છે. (જે શબ્દાદિનો આ જીવે પૂર્વે ત્યાગ કરેલો હોય, એ જ શબ્દાદિ આને દીક્ષાનો નિર્ણય લીધા બાદ પાછા પ્રાપ્ત થાય, તો એનો પણ આ જીવે ત્યાગ કરવાનો છે... એમાં લપેટાઈ જવાનું નથી. જેમ ચાણક્યને બિંદુસારે ફરીથી મંત્રીપદ સ્વીકારવાની વિનંતિ મૈં કરી. તો એ મંત્રીસંબંધી ભોગો ત્યજ્ઞોપનત બનેલા કહેવાય. ચાણક્યે એનો સ્વીકાર ન કર્યો...) ન જે આવો હોય, તે જ ભરતચક્રી વગેરેની જેમ ત્યાગી કહેવાય. ૐ શબ્દ સ્તુ અવધારણાર્થવાળો હોવાથી “તે જ ” એમ અર્થ લીધો છે. स्त અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો ભરત, જંબુ વગેરે જેઓએ વિદ્યમાન ભોગોને ત્યાગ્યા છે તેઓ જ ત્યાગી હોય, તો આવું બોલનારા તમને આ દોષ છે કે જે કોઈક ધનરૂપ તે સારથી હીન ભિખારી વગેરે દીક્ષા લઈને અહિંસાદિગુણવાળા ધર્મમાં ભાવથી ઉદ્યમવાળા ત્ર – બન્યા છે. તે શું અપરિત્યાગી છે ? (તમારા કહેવા પ્રમાણે તો એ અપરિત્યાગી જ = બનશે.) આચાર્ય કહે છે કે તેઓ પણ કરોડની કિંમતવાળા ત્રણરત્નોને ત્યાગીને જ દીક્ષિત થયા છે (૧) અગ્નિ (૨) પાણી (૩) સ્ત્રી. લોકમાં સારભૂત આ ત્રણ રત્નોને ત્યાગીને जि જ દીક્ષિત થયા છે. માટે તેઓ પણ ત્યાગી કહેવાય. મ આમાં એક દૃષ્ટાંત છે. य યુ એક કઠિયારા પુરુષે સુધર્મસ્વામીની પાસે દીક્ષા લીધી. ભિક્ષા માટે ફરતાં તેને લોકો કહે છે.” આ કઠિયારો દીક્ષિત થયો.” તે કઠિયારો નૂતનદીક્ષિત હોવાથી (આ બધું સહન ना ન થવાના કારણે) આચાર્યને કહે છે કે “મને અન્યસ્થાને લઈ જાઓ. હું આ સહન કરવા સમર્થ નથી.” આચાર્યે અભયને પૃચ્છા કરી કે “અમે જઈએ છીએ.” અભય કહે “શું આ ક્ષેત્ર માસકલ્પ પ્રાયોગ્ય નથી, કે જેથી તમે અકાળે જ અન્યસ્થાને જાઓ છો.” * આચાર્યે કહ્યું “નૂતનને માટે જવું પડે છે.” અભય કહે “તમે નિઃશંક, વિશ્વસ્ત બનીને રહો. હું આ લોકોને ઉપાય દ્વારા (જેમ તેમ બોલતાં) અટકાવું છું. આચાર્ય રોકાયા બીજાદિવસે અભયે ૧-૧ કરોડની ત્રણ રત્નઢગલીઓ સ્થાપી. નગરમાં ઘોષણા Page #58 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ मध्य २ सूत्र-3 કરાવી કે “અભય દાન આપે છે” લોકો આવ્યા. અભયે કહ્યું કે “તેને હું આ ત્રણકરોડ આપીશ કે જે આ ત્રણ વસ્તુ છોડી દે અગ્નિ-પાણી-સ્ત્રી.” લોકો કહે કે “આ ત્રણ ન હોય તો પછી આ ત્રણકરોડ સુવર્ણથી શું કામ ?” અભય કહે કે “તો પછી એવું કેમ બોલો છો કે આ કઠિયારો ભિખારી હતો માટે દીક્ષા લીધી છે જો ધનહીન પણ દીક્ષા લે છે તે પણ આ ત્રણકરોડ સુવર્ણનો તો ત્યાગી છે જ.” લોકો નિંદા કરતાં અટક્યા. “स्वामीनी वात साथी छे” से वात स्वीारी. न તેથી ધનહીન પણ જો સંયમમાં સ્થિર હોય તો લોકમાં સારભૂત ત્રણવસ્તુઓનો મને ત્યાગ કરનાર છે, માટે ત્યાગી કહેવાય છે. પ્રસંગથી સર્યુ. त समाइ पेहाइ परिव्वयंतो, सिया मणो निस्सरई बहिद्धा । न सा महं नोवि अहंपि तीसे, इच्चेव ताओ विणइज्ज रागं ॥४॥ F દશવૈકાલિક ૪ ગાથાર્થ : સમાન દ્રષ્ટિથી સંયમમાં વર્તતા સાધુનું મન કદાચ બહાર તે નીકળી ર્જાય તો સ્ત્રીમાં થયેલા રાગને આ પ્રમાણે તેમાંથી દૂર કરવો કે “તે મારી નથી. મેં डुं पा तेनो नथी. " तस्यैवं त्यागिनः 'समया' आत्मपरतुल्यया प्रेक्ष्यतेऽनयेति प्रेक्षा- दृष्टिस्तया प्रेक्षयादृष्ट्या परि-समन्ताद् व्रजतो - गच्छतः परिव्रजतः, गुरूपदेशादिना संयमयोगेषु जि न वर्तमानस्येत्यर्थः, 'स्यात्' कदाचिदचिन्त्यत्वात् कर्मगतेः मनो निःसरति 'बहिर्धा' बहिः न श भुक्तभोगिनः पूर्वक्रीडितानुस्मरणादिना अभुक्तभोगिनस्तु कुतूहलादिना मनः- शा अन्तःकरणं निःसरति-निर्गच्छति बहिर्धा - संयमगेहाद्बहिरित्यर्थः । एत्थ उदाहरणम्-जहा स ना एगो रायपुत्त बाहिरियाए उवट्ठाणसालाए अभिरमंतो अच्छइ, दासी य तेण अंतेण ना य जलभरियघडेण वोलेइ, तओ तेण तीए दासीए सो घडो गोलियाए भिन्नो, तं च अधिइं य करितिं दट्ठूण पुणरावत्ती जाया, चिंतियं च - जे चेव रक्खगा ते चेव लोलगा कत्थ * कुविडं सक्का ? | उदगाउ समुज्जलिओ अग्गी किह विज्झवेयव्वो ॥१॥ पुणो * चिक्खलगोलएण तक्खणा एव लहुहत्थयाए तं घडछिड्डुं ढक्कियं । एवं जड़ संजयस्स संजमं * करेंतस्स बहिया मणो णिग्गच्छइ तत्थ पसत्थेण परिणामेण तं असुहसंकप्पछिड्डुं चरित्तजलरक्खणट्ठाए ढक्केयव्वं । केनालम्बनेनेति ?, यस्यां राग उत्पन्नस्तां प्रति ४५ Page #59 -------------------------------------------------------------------------- ________________ अध्य. २ सूत्र-४ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ चिन्तनीयम् - न सा मम नाप्यहं तस्याः, पृथक्कर्मफलभुजो हि प्राणिन इति, एवं | ततस्तस्याः सकाशाद्व्यपनयेत रागं, तत्त्वदर्शिनो हि सन्निवर्त्तन्त ( स निवर्तते ) एव, अतत्त्वदर्शननिमित्तत्वात्तस्येति । तत्थ न सा महं णोऽवि अहंवि तीसेत्ति, एत्थ उदाहरणंएगो वाणियदारओ, सो जायं उज्झित्ता पव्वइओ, सो य ओहाणुप्पेही भूओ, इमं न घोसेइ-न सा महं णोवि अहंपि तीसे, सो चिंतेइ -सावि ममं अर्हपि तीसे, सा ममाणुरत्ता कहमहं तं छड्डेहामित्तिकाउं गहियायारभंडगणेवत्थो चेव संपट्टिओ । गओ अ तं गामं न जत्था, सो इ (य) णिवाणतडं संपत्तो, तत्थ य सा पुव्वजाया पाणियस्स आगया, मा साय साविया जाया पव्वइउकामा य, ताए सो जाओ, इयरो तं न याणइ, तेण सा 5 पुच्छिया - अमुगस्स धूया किं मया जीवइ वा ?, सो चिंतेइ - जड़ सासहरा तो उप्पव्वयामि, इयरहा ण, ताए णायं जहा एस पज्जं पयहिउकामो, तो दोवि संसारे भमिस्सामि (मो) त्ति, भणियं चरणाए - सा अण्णस्स दिण्णा, तओ सो चिंतिमारद्धो-सच्चं भगवंतेर्हि साहूहिं अहं पाढिओ - जहा पण सा महं णोवि अहंपि तीसे, परमसंवेगमावण्णो, त भणियं चऽणेण पडिणियत्तामि, तीए वेरग्गपडिओत्ति णाऊण अणुसासिओ 'अणिच्चं जीवियं कामभोगा इत्तरिया' एवं तस्स केवलिपन्नत्तं धम्मं पडिकहेइ, अणुसिद्धो जाणाविओ य पडिगओ आयरियसगासं पवज्जाए थिरीभूओ । एवं अप्पा साहारेतव्वो जहा तेति सूत्रार्थः ॥४॥ जि न शा ટીકાર્થ : જેનાથી પદાર્થો જોવાય તે પ્રેક્ષા, અર્થાત્ ષ્ટિ. સમાં=તુલ્ય=આત્મા અને ૫૨ બંનેમાં તુલ્ય એવી દૃષ્ટિ. य 저 म આવી સમાનષ્ટિથી ચાલતાં એટલે કે ગુરુનાં ઉપદેશાદિ પ્રમાણે સંયમયોગોમાં વર્તતા એવા સાધુને ક્યારેક એવું બને કે મન સંયમરૂપી ધરમાંથી બહાર નીકળી જાય. પ્રશ્ન ઃ સારા સાધુનું મન પણ સંયમઘરમાંથી બહાર નીકળી જાય ખરું ? ना उत्तर : हा ! म हुर्मनी गति अभिन्त्य छे. એમાં જે સાધુ પૂર્વે ભોગો ભોગવીને આવેલો હોય તેને પૂર્વક્રીડિતનાં અનુસ્મરણાદિ દ્વારા મન બહાર નીકળી જાય. જ્યારે જેણે પૂર્વે ભોગો ન ભોગવ્યા હોય એનું મન સ્ત્રી * પ્રત્યેનાં કુતૂહલાદિનાં કારણે બહાર નીકળી જાય. અહીં એક દૃષ્ટાન્ત છે. એક રાજપુત્ર બાહ્ય ઉપસ્થાનશાળામાં રમતો હતો. દાસી તે જ સ્થાનેથી પાણી जि ४५ न शा य * * * 1 Page #60 -------------------------------------------------------------------------- ________________ જી દશવૈકાલિકસૂર ભાગ-૨ અથ. ૨ સૂગ-૪ * છે. ભરેલો ઘડો લઈને પસાર થાય છે. ત્યારે રાજપુત્રે તે દાસીનાં તે ઘડાને ગોળીથી ભાંગી ( નાંખ્યો. દાસી દુઃખી થઈ ગઈ. એને દુઃખી જોઈને રાજપુત્રને પશ્ચાતાપ થયો. એણે ન * વિચાર્યું કે “જે રક્ષકો છે, તેઓજ જો લુંટારા બને, તો પછી લોકો ક્યાં ફરિયાદ કરી | * શકશે ? જો પાણીમાંથી જ આગ પ્રગટે તો એ શી રીતે બુઝવવો ?” એટલે તરત ચીકણી || | માટીનાં ગોળાથી તે જ ક્ષણે લઘુહસ્તિતાથી = હાથથી ઝડપી કામ કરવાની કળાથી ઘડાનું * | કાણું ઢાંકી દીધું. એમ જો સંયમને પાળતા સંયમીનું મન બહાર નીકળી જાય, તો ત્યાં પ્રશસ્ત ના માં પરિણામથી તે એ અનુભવસંકલ્પ રૂપી કાણું ચારિત્ર રૂપી પાણીના રક્ષણ માટે ઢાંકી દેવું. Sા પ્રશ્ન : કયા આલંબનથી આમ કરી શકાય ? અર્થાત્ એવો કયો વિચાર કરવો કે : ન જેથી આ અશુભ સંકલ્પ ઢંકાઈ જાય... ઉત્તર જે સ્ત્રીમાં રાગ ઉત્પન્ન થયો હોય તે સ્ત્રી પ્રત્યે જ વિચાર કરવો કે “તે મારી | નથી. હું પણ તેનો નથી. જીવો જુદા જુદા કર્મનાં ફલને ભોગવનારા છે.” આ પ્રમાણે - તે સ્ત્રીમાંથી રાગને દૂર કરવો. જે તત્ત્વદર્શી હોય, તેનો રાગ દૂર થાય જ. કેમકે રાગ 3 % અતત્ત્વદર્શનરૂપ નિમિત્તથી જ થાય છે. ગાથામાં કહ્યું કે ન સી મર્દ... એમાં એક કથાનક છે. એક વણિકપુરા પત્નીને ત્યાગીને દીક્ષિત થયો. અને પછી દીક્ષા છોડવાની ઈચ્છાવાળો થયો. બીજી બાજુ આ ગાથાનો પાઠ કરે છે કે “ મા મહં.” તે મનમાં | વિચારે છે કે “તે સ્ત્રી પણ મારી છે, હું પણ તેનો છું. તે મારા પણ અનુરાગી છે. હું , ( શી રીતે તેને છોડું ?” એમ વિચારી આચારભંડક = સાધ્વાચાર માટેનાં ઉપકરણો અને '" નેપથ્ય, સાધુવેષ સાથે જ પત્નીને મળવા ચાલ્યો. તે ગામમાં પહોંચ્યો, જયાં તે સ્ત્રી હતી | તે કુવાનાં તટ પાસે પહોંચ્યો. ત્યાં તેની પૂર્વની પત્ની પાણી લેવા આવેલી. તે શ્રાવિકા 1 ન બનેલી, દીક્ષાની ઈચ્છાવાળી હતી. તેણે આ સાધુને ઓળખી લીધો. સાધુ તેને જાણતો ન થી નથી. સાધુએ તેને પૃચ્છા કરી કે “અમુકની દીકરી મરી ગઈ કે જીવે છે ?” સાધુ વિચારે | છે કે “જો એ શ્વાસને ધારણ કરતી હોય એટલે કે જીવતી હોય તો દીક્ષા છોડું. નહિ છે તો ન છોડું” પેલી સમજી ગઈ કે “આ દીક્ષા છોડવાની ઈચ્છાવાળો છે, જો એમ થશે કે છે તો અમે બંને સંસારમાં ભમશું.” એટલે એણે કહ્યું કે “તે સ્ત્રી તો બીજા પુરુષને આપી | દેવાઈ છે.” (અર્થાત્ એના અન્યની સાથે લગ્ન થઈ ગયા છે.) એ પેલો સાધુ વિચારવા લાગ્યો કે સાધુ ભગવંતોએ મને સાચુ ભણાવેલું કે “તે મારી છે 화 Page #61 -------------------------------------------------------------------------- ________________ આમ જે રીતે એણે પોતાના આત્માને સંસારમાં પડતો અટકાવ્યો, એ રીતે આત્માને न धारी राजवो. 点 31 अध्य. २ सूत्र-प દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ नथी, हुं । तेनो नथी." से परभसंवेगने पाभ्यो. खेोऽधुं } "हुं पाछो इरुं छं” સ્ત્રીએ જાણ્યું કે “એ વૈરાગ્ય પામ્યો છે.” એટલે હિતશિક્ષા આપી કે “જીવન અનિત્ય છે, કામભોગ ઈત્વરિક = અલ્પકાલીન છે” આ પ્રમાણે સાધુને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનો ઉપદેશ આપે છે. પછી જણાવી દે છે કે “હું જ એ સ્ત્રી છું...” પેલો આચાર્ય પાસે પાછો ગયો, દીક્ષામાં સ્થિર થયો. H W एवं तावदान्तरो मनोनिग्रहविधिरुक्तः, न चायं बाह्यविधिमन्तरेण कर्तुं शक्यते अतस्तद्विधानार्थमाह आयावयाहि चय सोगमल्लं, कामे कमाही कमियं खुदुक्खं । छिंदाहि दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपरा ॥५॥ આ પ્રમાણે મનનો નિગ્રહ કરવાની આંતરિકવિધિ દર્શાવી. પણ આ આંતિરકવિધિ 17 મેં બાહ્યવિધિ વિના કરવી શક્ય નથી. એટલે બાહ્યવિધિને દેખાડવા માટે કહે છે કે દશવૈકાલિક ૫ ગાથાર્થ : આતાપના કર, સુકુમારતાને ત્યાગ. કામોને ઉલ્લંઘી જા. દુઃખ ઉલ્લંઘાઈ જાય. દ્વેષને છેદ, રાગને દૂર કર. આ પ્રમાણે તું સંસારમાં સુખી થઈશ.” अस्य व्याख्या - संयमगेहान्मनसोऽनिर्गमनार्थम् 'आतापय' आतापनां कुरु, न 'एकग्रहणे तज्जातीयग्रहण' - मिति न्यायाद्यथानुरूपमूनो दरतादेरपि विधि:शा अनेनात्मसमुत्थदोषपरिहारमाह, तथा 'त्यज सौकुमायँ' परित्यज सुकुमारत्वम्, अनेन शा म तूभयसमुत्थदोषपरिहारम्, तथाहि - सौकुमार्यात्कामेच्छा प्रवर्तते योषितां च प्रार्थनीयो म ना भवति, एवमुभयासेवनेन 'कामान्' प्राग्निरूपितस्वरूपान् 'क्राम' उल्लङ्घ्य, यतस्तैः ना य क्रान्तैः क्रान्तमेव दुःखं, भवति इति शेषः, कामनिबन्धनत्वाद्दुःखस्य, य खुशब्दोऽवधारणे, अधुनाऽऽन्तरकामक्रमणविधिमाह - छिन्द्धि द्वेषं व्यपनय रागं * सम्यग्ज्ञानबलेन विपाकालोचनादिना, क्व ?, कामेष्विति गम्यते, शब्दादयो हि विषया * एव कामा इतिकृत्वा । एवं कृते फलमाह - 'एवम्' अनेन प्रकारेण प्रवर्तमानः किम् ?-- * सुखमस्यास्तीति सुखी भविष्यसि, क्व ? - ' संपराये' संसारे, यावदपवर्गं न प्राप्स्यसि 'तावत्सुखी भविष्यसि, 'संपराये' परीषहोपसर्गसंग्राम इत्यन्ये । कृतं प्रसङ्गेनेति सूत्रार्थ: ४८ न — स्त Page #62 -------------------------------------------------------------------------- ________________ II. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ य ટીકાર્થ : સંયમઘરમાંથી મન બહાર ન નીકળે એ માટે તું આતાપના કર. પ્રશ્ન : શું માત્ર આતાપના કરવાનું જ વિધાન કર્યું ? ઉત્તર : “એકનાં ગ્રહણમાં તજાતીયનું ગ્રહણ થઈ જાય” એ ન્યાયપ્રમાણે યથાનુરૂપ ઉણોદરતાદિનું પણ વિધાન સમજી લેવું. (ચથાનુરુપ નો ભાવ એ છે કે મન કામવિકારોવાળું બનતું અટકાવવા માટેનાં જે જે બાહ્યઉપાયો હોય, તે બધા જ સમજી લેવા.) અધ્ય. ૨ સૂત્ર-૫ આતાપના કરવાનું વિધાન કરવા દ્વારા આત્મસમુત્થદોષનો પરિહાર કહ્યો. (સાધુને પોતાને જ જે વિકાર જાગે, એ આત્મસમુત્થ છે, આતાપનાદિ દ્વારા એ દોષનો પરિહાર કરી શકાય છે.) “સુકુમારતાને છોડી દે” આ કહેવા દ્વારા ઉભય સમુત્યદોષનો પરિહાર કહ્યો. તે આ પ્રમાણે સુકુમારતાથી ત કામેચ્છા પ્રવૃર્ત છે. અને સુકુમારતાનાં લીધે સાધુ સ્ત્રીઓને પ્રાર્થનીય બને છે. (સાધુ અત્યંતસુકુમાર હોય, તો સ્ત્રીઓને તે ખૂબ પ્રિય લાગે. આમ સુકુમારતા સાધુમાં પણ વિકાર જન્માવે અને સ્ત્રીમાં - પ૨માં પણ વિકાર જન્માવે, સાધુ સુકુમારતા છોડી દે તો ઉભયદોષનો પરિહાર થાય.) હવે કામનું ઉલ્લંઘન કરવાની આંતરિકવિધિને બતાવે છે. (અથવા તો આંતરિક કામ છે, તેનું ઉલ્લંઘન કરવાનું વિધાન = કથન કરે છે.) દ્વેષને છેદો. રાગને દૂર કરો. પ્રશ્ન : આ બે ને શી રીતે દૂર કરવા ? ૪ न जि આ રીતે આતાપના + સુકુમારતાત્યાગ આ બે વસ્તુનાં આસેવન દ્વારા તું પૂર્વે નિ - દર્શાવેલા સ્વરૂપવાળા કામોને = વિષયસુખોને ઉલ્લંઘી જા. કેમકે તેનું ઉલ્લંઘન થયું એટલે 7 શા દુ:ખોનું ઉલ્લંઘન થઈ જ ગયું સમજો. “દુ:સ્તું ાનં મતિ' એમ મતિ પદ શેષ છે. જ્ઞા (બહારથી લાવવું.) स ना પ્રશ્ન ઃ કામ જાય, એટલે દુઃખ જાય જ એવું કેમ ? ઉત્તર : કેમકે દુઃખ કામરૂપ કારણથી જ થાય છે. ઘુ શબ્દ અવધારણમાં છે. (ન્તિમેવ એમ એનો અર્થ જોડી દીધો છે.) 怎 છ ત E ना X X X Page #63 -------------------------------------------------------------------------- ________________ Aસ્ટ દશવૈકાલિકસૂગ ભાગ-૨ અધિકારી અધ્ય. ૨ સૂગ-૬ છે. ઉત્તર ઃ સમ્યજ્ઞાનનાં બલથી વિપાકોનું ચિંતન કરવાદિ દ્વારા આ બે ને દૂર કરવા. 5 C (રાગદ્વેષનાં વિપાકો વિચારવાથી એ દૂર થાય) | પ્રશ્ન ઃ એ રાગદ્વેષ શેમાં દૂર કરવા ? ઉત્તર : “કામસુખોમાં” એ શબ્દ સમજી લેવો શબ્દ વગેરે વિષયો જ કામ છે એટલે | તેમાં જે રાગ અને દ્વેષ થાય છે અને છેદવાના છે. ( આ પ્રમાણે કરાય, તો તેનું જે ફલ મળે તે કહે છે કે આ પ્રકારે વર્તતો તું સંસારમાં 1 સુખી થઈશ. જયાં સુધી તે મોક્ષ નહિ પામે, ત્યાંસુધી સુખી થઈશ. * કેટલાંકો સંપરાય = પરીષહ-ઉપસર્ગો સાથેનો સંગ્રામ એવો અર્થ કરે છે. પ્રસંગથી સર્યુ. . किं च संयमगेहान्मनस एवानिर्गमनार्थमिदं चिन्तयेत्, यदुत पक्खंदे जलियं जोइं, धूमकेउं दुरासयं । नेच्छन्ति वंतयं भोत्तुं, कुले जाया || ગાંધt iદ્દા - વળી સંયમઘરમાંથી મનનું જ નિર્ગમન ન થાય એ માટે જ આ વિચારવું કે (પૂર્વે , | મનનાં અનિર્ગમનની જ વિધિ બતાવી, અહીં પણ મનનાં જ અનિર્ગમનની વિચારણા - | દશવૈકાલિક ૬ ગાથાર્થ : ધૂમરૂપી ચિહ્નવાળા, દુઃખોથી આશ્રય કરી શકાય એવા, | R બળતાં અગ્નિને ઈચ્છે છે. પણ અગંધનકુલમાં ઉત્પન્ન થયેલા નાગો વમેલાને ખાવા તે ન ઈચ્છતાં નથી. म अस्य व्याख्या-'प्रस्कन्दन्ति' अध्यवस्यन्ति 'ज्वलितं' ज्वालामालाकुलं न म ना मुर्मुरादिरूपं, कम् ?-'ज्योतिषम्' अग्नि 'धूमकेतुं' धूमचिह्नं धूमध्वजं नोल्कादिरूपं ना व 'दुरासदं' दुःखेनासाद्यतेऽभिभूयत इति दुरासदस्तं, दुरभिभवमित्यर्थः, चशब्दलोपात् न य । चेच्छन्ति-न च वाञ्छन्ति 'वान्तं भोक्तुम्' परित्यक्तमादातुं, विषमिति गम्यते, के ?-नागा इति गम्यते, किंविशिष्टा इत्याह-कुले ‘जाताः' समुत्पन्ना अगन्धने । नागानां हि भेदद्वयं* गन्धनाश्चागन्धनाश्च, तत्थ गंधणा णाम जे डसिए मंतेहिं आकड्डिया तं विसं वणमुहाओ : आवियंति, अगंधणाओ अवि मरणमज्झवस्संति ण य वंतमावियंति । उदाहरणं. र द्रुमपुष्पिकायामुक्तमेव । उपसंहारस्त्वेवं भावनीयः-यदि तावत्तिर्यञ्चोऽप्यभिमानमात्रादपि ।। Page #64 -------------------------------------------------------------------------- ________________ છે અને દશવૈકાલિકસૂગ ભાગ-૨ હાહક અધ્ય. ૨ સૂગ-૬ जीवितं परित्यजन्ति न च वान्तं भुञ्जते तत्कथमहं जिनवचनाभिज्ञो विपाकदारूणान् विषयान् वान्तान् भोक्ष्ये? इति सूत्रार्थः ॥ अस्मिन्नेवार्थे द्वितीयमुदाहरणम्-यदा किल .. अरिडणेमी पव्वइओ तया रहणेमी तस्स जेट्टो भाउओ राइमई उवयरइ, जइ णाम एसा मम इच्छिज्जा, सावि भगवई निविण्णकामभोगा, णायं च तीए-जहा एसो मम अज्झोववण्णो, अण्णया य तीए महुघयसंजुत्ता पेज्जा पीया, रहनेमी आगओ, | मयणफलं मुहे काऊण य तीए वंतं, भणियं च-एयं पेज्जं पियाहि, तेण भणियं-कहं | | वन्तं पिज्जइ ?, तीए भणिओ-जइ न पिज्जइ वंतं तओ अहंपि अरिट्टनेमिसामिणा वंता ! [E F ટીકાર્થ : જવાળાઓની પંક્તિથી વ્યાસ, નહિ કે મુર્મરાદિરૂપ, તથા ધૂમરૂપી ચિહ્નવાળો, નહિ કે ઉલ્કાદિરૂપ, તથા જેનો અભિભવ દુઃખેથી કરી શકાય તેવા અગ્નિને | અંગધનકુળમાં જન્મેલા સર્પો ઈચ્છે. પરંતુ વમેલા વિષને ફરી ખાવાને ન ઈચ્છે. (ઉપર રાખ હોય નીચે સામાન્યઅગ્નિનાં તણખા હોય એવો અગ્નિ મુર્મરાદિ, કહેવાય. ગાથામાં ર શબ્દનો લોપ થયો છે. એટલે જ વેન્તિ એ પ્રમાણે લઈને અર્થ કર્યો છે.) નાગોની બે જાતિ છે. (૧) ગન્ધન (૨) અગત્પન. તેમાં ગંધનનાગો તે કહેવાય કે જેઓ હંસ તો મારી દે પણ પછી મંત્રોથી પાછા | ખેંચાઈ આવે તો ઘાનાં મુખ્ય ભાગમાંથી તે ઝેર પી છે. જ્યારે અગંધનનાગો તો મરણ - 1 પામવા તૈયાર થાય પરંતુ વમેલા ઝેરને પાછું ન પીએ. ઉદાહરણ દ્રુમપુષ્યિકામાં કહ્યું જ છે. (નાગદત્તકુમારનાં દૃષ્ટાન્તમાં) ઉપસંહાર આ પ્રમાણે વિચારવો કે જો “તિર્યંચો પણ માત્ર અભિમાનના કારણે પણ ન જીવન ત્યજી દે. પણ વસેલું ન ખાય, તો પછી જિનપ્રવચનનો જ્ઞાતા હું વિપાકમાં દારૂણ, ના વ વમેલા વિષયને શી રીતે ભોગવું ?” || આ અર્થમાં બીજું દષ્ટાન્ત કહે છે કે ' જ્યારે અરિષ્ટનેમિએ દીક્ષા લીધી, ત્યારે તેમના મોટાભાઈ રથનેમિ રાજીમતીને , કે ખુશ કરવાના પ્રયત્ન કરે છે કે “કદાચ એ મને ઈચ્છે.” તે ભગવતી પણ કામભોગથી કેમ : વૈરાગ્ય પામેલી. તેણે જાણ્યું કે “આ મારા પર રાગી છે.” એકવાર એણે ઘી-ખાંડવાળી છે || રાબ પીધી, રથનેમિ આવ્યો, રાજીમતીએ મીંઢણને મોઢામાં મૂકી ઉલ્ટી કરી. કહ્યું કે “આ હું » રાબ તું પી” રથનેમિ કહે “ઉલ્ટી શી રીતે પીવાય?” તેણી કહે “જો ઉલ્ટી ન પીવાય, (ર F S E F = Page #65 -------------------------------------------------------------------------- ________________ E स्त 다. 고 દશવૈકાલિકસૂત્ર ભાગ ૨ અધ્ય २ सूग-ल તો હું પણ સ્વામી અરિષ્ટનેમિવડે વમાયેલી છું, તું મને પીવાને (ભોગવવાને) કેમ ઈચ્છે छे ?” ग तथा ह्यधिकृतार्थसंवाद्येवाह 1 धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं * ते मरणं भवे ॥७॥ व्याख्या - तत्र राजीमतिः किलैवमुक्तवती - 'धिगस्तु' धिक्शब्दः कुत्सायाम् 'अस्तु' भवतु 'ते' तव, पौरुषमिति गम्यते, हे यशस्कामिन्निति सासूयं क्षत्रियामन्त्रणम्, अथवा अकारप्रश्लेषादयशस्कामिन् !, धिगस्तु तव यस्त्वं 'जीवितकारणात्' असंयमजीवितहेतोः | वान्तमिच्छस्यापातुं परित्यक्तां भगवता अभिलषसि भोक्तुम्, अत उत्क्रान्तमर्यादस्य 'श्रेयस्ते मरणं भवेत्' शोभनतरं तव मरणं, न पुनरिदमकार्यासेवनमिति सूत्रार्थः । तओ धम्मो से कहिओ, संबुद्धो पव्वइओ य, राईमईवि तं बोहेऊणं पव्वइया । पच्छा अन्ना कयाइ सो रहनेमी बारवईए भिक्खं हिंडिऊणं सामिसगासमागच्छन्ती वासवद्दलएण अब्भाहओ एवं गुहं अणुप्पविट्ठो । राईमईवि सामिणो वंदणाएं गया, वंदित्ता पडिस्सयमागच्छइ, अंतरे य वरिसिङमाढत्तो, तिता य ( भिन्ना) तमेव गुहमणुप्पविट्ठा जत्थ सो रहनेमी, वत्थाणि व पविसारियाणि, ताहे तीए अंगपच्चंगं दिट्टं, सो रहणेमी तीए अज्झोववन्नो, दिट्ठो अणाए इंगियागारकुसलाएं य णाओ असोहणी भावो एयस्स । जि शा म না આ પ્રસ્તુતઅર્થને સંગત થાય એ જ વાત હવે કહે છે કે मा દશવૈકાલિક ૭ ગાથાર્થ : અપયશકામી ! ધિક્કાર હો કે જે તું ભોગજીવનને માટે વમેલું પીવાને ઈચ્છે છે (તેના કરતાં તો) તારું મરણ કલ્યાણકારી છે. ટીકાર્થ : તેમાં રાજીમતી આ પ્રમાણે બોલી કે “તારા પુરુષત્વને ધિક્કાર હો.” मां धिग् शब्द हुत्सा, निहा, तिरस्कार अर्थ हर्शाववामां छे. पौरुषम् २७६ समल सेवो. ( धिक् अव्यय साधे द्वितीयान्त शब्द भेजे पर नहीं तो ते तव છઠ્ઠીવિભક્તિનો શબ્દ છે. એટલે પૌરુષમ્ દ્વિતીયાન્ત શબ્દ બહારથી લાવવો.) न हे यशस्कामिन् ॥ असूयापूर्वऽनुं - गुस्सा, अटाक्षपूर्वऽनुं क्षत्रियने पुरातुं આમંત્રણ છે. (રથનેમિ ઘોર અપયશ થાય તેવું કામ કરવા જાય છે, એટલે ગુસ્સા, F त 377 ग्र Page #66 -------------------------------------------------------------------------- ________________ * દશવૈકાલિકટા ભાગ-૨ અદય. સૂરા-૮ રા ૧૧ Dો કટાક્ષમાં રાજીમતી જ આવું વચન બોલે છે.) ( અથવા તો ૩ કારનો ઉમેરો કરવાથી હે અશકામી ! એ પ્રમાણે અર્થ થશે. . (એને ધિક્કાર કરવાનું કારણ કહે છે કે, જે તું અસંયમજીવનને માટે વસેલું પીવાને , . ઈચ્છે છે. અર્થાત્ ભગવાનથી ત્યજાયેલી એવી મને ભોગવવા ઈચ્છે છે. આથી મર્યાદા ઉલ્લંઘી ચૂકેલા તારું મરણ વધુ સારું. પણ આ અકાર્યસેવન સારું નહિ. . આ પ્રમાણે સૂત્રાર્થ છે. | ત્યારબાદ તેને ધર્મ કહ્યો. રથનેમિ બોધ પામ્યા, દીક્ષા લીધી. રાજીમતીએ પણ તેને * બોધ પમાડીને દીક્ષા લીધી. પછી એકવાર તે રથનેમિ દ્વારકામાં ભિક્ષા ફરીને સ્વામીની પાસે આવતાં હતા, ત્યારે વરસાદ વરસવાથી પરેશાન થયેલા એક ગુફામાં પ્રવેશ્યા. | રાજીમતી પણ સ્વામીને વંદન કરવા ગયેલા, વંદન કરીને ઉપાશ્રયે જતાં હતાં, રસ્તામાં વરસાદ શરૂ થયો. ભીનાં થયા અને તે જ ગુફામાં પ્રવેશ્યા, જ્યાં તે રથનેમિ હતાં. અજાણ રાજીમતીએ વસ્ત્રો સુકવવા વિસ્તાર્યા. ત્યારે રહનેમિએ તેમના અંગ, પ્રત્યંગ જોયા. તે રથનેમિ તેમાં રાગી બન્યા. ઈંગિતાકારકુશલ રાજીમતીએ એમને જોયા, એમનો Eખરાબ ભાવ જાણ્યો. ततोऽसाविदमवोचंतअहं च भोगरायस्स, तं चऽसि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥८॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाविद्धव्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥९॥ तीसे सो वयणं सोच्चा, संजयाइ सुभासियं । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१०॥ एवं करंति संबुद्धा, पंडिया पवियखणा । विणियटृति भोगेसु, जहा से पुरिसुत्तमो ॥११॥ त्तिबेमि ॥ सामन्नपुब्वियज्झयणं समत्तं ॥२॥ ત્યારબાદ રાજીમતીજી આ વચન બોલ્યા કે – દશવૈકાલિક ૮ થી ૧૧ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. अहं च भोगराज्ञः- उग्रसेनस्य, दुहितेति गम्यते, त्वं च भवसि अन्धकवृष्णे:, समुद्रविजयस्य, सुत इति गम्यते, अतो मा एकैकप्रधानकुले आवां गन्धनौ भूव, उक्तं है મો ' ' કે ; - Page #67 -------------------------------------------------------------------------- ________________ न मा स्त દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ मध्य २ सूत्र- ८-८ - १० च- 'जह न सप्पतुल्ला होमुत्ति भणियं होइ' अतः संयमं निभृतश्चर - सर्वदुःखनिवारणं क्रियाकलापमव्याक्षिप्तः कुर्विति सूत्रार्थः ॥८ ॥ किञ्च यदि त्वं करिष्यसि भावम्अभिप्रायं प्रार्थनामित्यर्थः, क्वं ? - या या द्रक्ष्यसि नारी:- स्त्रियः, तासु तासु एताः शोभना एताश्चाशोभना अतः सेवे काममित्येवंभूतं भावं यदि करिष्यसि ततो वाताविद्ध इव हड:- वातप्रेरित इवाबद्धमूलो वनस्पतिविशेषः अस्थितात्मा भविष्यसि, सकलदुःखक्षयनिबन्धनेषु संयमगुणेष्व ( प्रति ) बद्धमूलत्वात् संसारसागरे प्रमादपवनप्रेरित इतश्चेतश्च पर्यटिष्यसीति सूत्रार्थः ॥ ९ ॥ 'तस्याः ' राजीमत्या 'असौ' रथनेमिः 'वचनम्' अनन्तरोदितं 'श्रुत्वा' आकर्ण्य, किंविशिष्टायास्तस्याः ?- 'संयतायाः' प्रव्रजिताया इत्यर्थः, किंविशिष्टं वचनम् ? - ' सुभाषितं' संवेगनिबन्धनम्, अङ्कुशेन यथा 'नागो' हस्ती एवं धर्मे संप्रतिपादित धर्मे स्थापित इत्यर्थः, केन ? - अङ्कुशतुल्येन वचनेन । त ટીકાર્થ : હું ભોગરાજ ઉગ્રસેનની પુત્રી છું, તું અંધકવૃષ્ણિ સમુદ્રવિજયનો પુત્ર છે. આથી એક એક પ્રધાનકુલમાં થયેલા આપણે ગંધનકુલનાં નાગ ન બનીએ. કહ્યું છે કે “જે રીતે સર્પતુલ્ય ન થઈએ” એમ અર્થ થાય. આથી સ્થિર થયેલા = અવ્યાક્ષિપ્ત તમે સર્વદુઃખોનું નિવારણ કરનાર ક્રિયાકલાપરૂપ સંયમને આચરો. त य जि વળી જે જે નારીઓને તમે જોશો, તે તે નારીઓમાં “આ સારી છે, આ ખરાબ છે, આથી કામને સેવું” એવાપ્રકારનાં ભાવને પ્રાર્થનાને જો તમે કરશો તો તમે ન પવનથી પ્રેરાયેલા જમીનમાં નહિ બંધાયેલા મૂળવાળી એક વનસ્પતિવિશેષની માફક |1 અસ્થિત અસ્થિર ચંચળ બનશો. અર્થાત્ તમામ દુઃખોનાં ક્ષયનું કારણ એવા शा સંયમગુણોમાં તમારું મૂળ બંધાયેલ ન હોવાથી પ્રમાદપવનથી પ્રેરાયેલા તમે ગા - સંસારસાગરમાં આમથી તેમ ભટકશો. ना = न मा . = ૫૪ 저 રથનેમિ સાધ્વી રાજીમતીનાં ઉ૫૨ જણાવેલા, સંવેગનાં કારણભૂત વચનને સાંભળીને ધર્મમાં સ્થાપિત થયા. જેમ અંકુશથી હાથી સ્થાપિત કરાય, સ્થિર કરાય તેમ. य 'अङ्कुशेन जहा नागोत्ति, एत्थ उदाहरणं - वसंतपुरं नयरं, तत्थ एगा इब्धहुया नदीए हाइ, अन्नो य तरूणी तं दट्ठूण भणइ - सुहायं ते पुच्छइ एसा नइ पवरसोहियतरङ्गा । एए य नदीरुक्खा अहं च पाएसु ते पडिओ ॥१॥ ताहे पडिभाइ- सुहया होउ नईते चिरं च जीवंतु जे नईरुक्खा । सुण्हायपुच्छ्याणं घत्तीहामो पियं काउं ॥ १॥' सोय तीसे घरं वा दारं वा ण याणइ, तीसे य बितिज्जियाणि Page #68 -------------------------------------------------------------------------- ________________ HEREशयालिऽसू मा- २EXAXEमय. २ सूफा-१०-AA है चेडरूवाणि रुक्खे पलोयंताणि अच्छंति, तेण ताणं पुष्फफलाणि सुबहूणि दिण्णाणि पुच्छियाणि य-का एसा?, ताणि भणन्ति-अमुगस्स सुण्हा, सो य तीए विरहं न लहति, .. | तओ परिव्वाइयं ओलग्गिउमाढत्तो, भिक्खा दिना, सा तुट्ठा भणइ-किं करेमि ओलग्गाए .. | फलं ?, तेण भणिया-अमुगस्स सुण्डं मम कए भणाहि, तीए गन्तूण भणिया-अमुगो. ते एवंगुणजातीओ पुच्छई, ताए रुट्ठाए पउल्लगाणि धोवन्तीए मसिलित्तएण हत्थेण पिट्ठीए" आहया, पंचंगुलियं उट्ठियं, अवदारेण निच्छुट्टा, गया तस्स साहइ-णामं पि सा तव ण सुणेइ, तेण णायं-कालपंचमीए अवदारेण अइगंतव्वं, अइगओ य, असोगवणियाए । | मिलियाणि सुत्ताणि य, जाव पस्सवणागएण ससुरेण दिवाणि, तेण णायं-ण एस मम पुत्तो, पारदारिओ कोइ, पच्छा पायाओ तेण णेउरं गहियं, चेइयं च तीए, सो भणिओणास लहुं, आवइकाले साहेज्जं करेज्जासि, इयरी गंतूण भत्तारं भणइ-एत्थ धम्मो असोयवणियं वच्चामो, गंतूण सुत्ताणि, खणमेत्तं सुविऊणं भत्तारं उद्यवेइ भणइ यएयं तुज्झ कुलाणुरूवं ? जंणं मम पायाओ ससुरो णेउरं कड्डइ, सो भणइ-सुवसु पभाए लब्भिहिति, पभाए थेरेणं सिटुं, सो य रुटो भणइ-विवरीओ थेरोत्ति, थेरो भणइ-मया न | दिवो अन्नो पुरिसो, विवाए जाए सा भणइ-अहं अप्पाणं सोहयामि ?, एवं करेहि, तओम ण्हाया कयबलिकम्मा गया जक्खघरं, तस्स जक्खस्स अंतरेणं गच्छंतो जो कारगारी सो| लग्गइ, अकारगारी नीसरइ, तओ सो विडपियतमो पिसायरूवं काऊण णिरंतरं घणं | जि कंठे गिण्हइ, तओ सा गंतूण तं जक्खं भणइ-जो मम मायापिउदिनओ भत्तारो तं च जि न पिसायं मोत्तूण जइ अन्नं पुरिसं जाणामि तो मे तुमं जाणिज्जसिति, जक्खो विलक्खो न | चिंतेइ-एस य (पास) केरिसाइं धुत्ती मंतेइ ?, अहगंपि वंचिओ तीए, णस्थि सइत्तणं शा म खु धुत्तीए, जाव जक्खो चिंतेइ ताव सा णिप्फिडिया, तओ सो थेरो सव्वलोगेण ना विलक्खीकओ हीलिओ य । तओ थेरस्स तीए अधिईए णिहा णट्ठा, रन्नो य कन्ने गयं, ना य रन्ना सदाविऊण अंतेउरवालओ कओ, अभिसेक्कं च हत्थिरयणं वासघरस्स हेट्ठा बद्धं य अच्छइ, इओ य एगा देवी हथिमिठे आसत्ता, णवरं हत्थी चोंवालयाओ हत्थेण अवतारेइ, पभाए पडिणीणेइ, एवं वच्चइ कालो । अन्नया य एगाए रयणीए चिरस्स आगया हत्थिर्मिठेण रुद्रुण हत्थिसंकलाए आहया, सा भणइ-एयारिसो तारिसो य ण: सुव्वइ, मा मज्झ रूसह, तं थेरो पिच्छइ, चिंतियं च णेण-एवंपि रक्खिज्जमाणीओ एयाओ एवं ववहरंति, किं पुण ताओ सदा सच्छंदाओ त्ति ? सुत्तो, पभाए सव्वलोगो । Page #69 -------------------------------------------------------------------------- ________________ * * - કાતિક ર મ -- અ અયર સૂટ-૧૦ उट्ठिओ, सो ण उद्धेइ, रन्नो कहियं, रन्ना भणियं-सुवउ, चिरस्स य उठ्ठिओ पुच्छिओ य, ( " कहियं सव्वं, भणइ-जहा एगा देवी ण याणामि कयरावि, तओ राइणा भंडहत्थी ... काराविओ, भणियाओ-एयस्स अच्चणियं काऊणं ओलंडेह, तओ सव्वाहि ओलंडिओ, एगा णेच्छइ, भणइ य-अहं बीहेमि, तओ रन्ना उप्पलेण आहया, मुच्छिया पडिया, रन्ना जाणियं-एसा कारित्ति, भणियं चणेण-मत्तगयं आरुहंतीए भंडमयस्स गयस्स बीहीहि ।। तित्थ न मुच्छिय संकलाहया, एत्थ मच्छिय उप्पलाहया ॥१॥ तओ सरीरं जोइयं जाव | संकलापहारो दिट्ठो । तओ परुटेण रण्णा देवी मिठो हत्थी य तिण्णिवि छिनकडए। चडावियाणि, भणियो य मिठो-एत्थं वाहेहि हत्थि, दोहि य पासेहिं तर वे)लुग्गाहा उट्ठिया, जाव एमो पाओ आगासे ठविओ, जणो भणइ-किं एस तिरिओ जाणइ ?, एयाणि मारियव्वाणि, तहवि राया रोसं न मुयइ, जाव तिण्णि पाया आगासे कया, एगेण | ठिओ, लोगेण कओ अक्कन्दो-किमेयं हत्थियरयणं विणासिज्जई ?, रण्णा मिठो भणिओतरसि णियत्तेउं ?, भणइ-जइ दुयगाणंपि अभयं देसि, दिण्णं, तओ तेण अंकुसेण नियत्तिओ हस्थित्ति । दार्टान्तिकयोजना कृतैवेति सूत्रार्थः ॥१०॥ “અકૂશન ના ના” એ જે વાત કરી. એમાં ઉદાહરણ આ છે. વસંતપુર નગર છે. તેમાં વાણિયાની એક પુત્રવધુ નદીમાં સ્નાન કરે છે. બીજો યુવાન તેને જોઈને બોલે છે કે “ઉત્તમ-શોભિત તરંગોવાળી આ નદી તને પુછે કે તે ' બરાબર સ્નાન કર્યું? અને આ નદીવૃક્ષો પણ સુસ્નાત પૂછે છે. હું તારા પગમાં પડેલો | ત્યારે તે પ્રતિવચન બોલે છે કે “નદીનું કલ્યાણ થાઓ, જે નદીવૃક્ષો છે, તે ચિરકાળ જીવો. સુસ્નાતની પૃચ્છા કરનારાઓનું પ્રિય કરવાને ઈચ્છું છું.” * તે યુવાન તે સ્ત્રીનાં ઘરને કે બારણાંને જાણતો નથી. તે સ્ત્રીની સાથે આવેલા નાના ના છોકરાઓ વૃક્ષોને જોતાં ઉભા છે. યુવાને તેઓને ઘણાં બધા પુષ્પ, ફલો આપ્યા અને ૨ પૃચ્છા કરી કે “આ કોણ છે?” તેઓ કહે છે કે “અમુકની પુત્રવધુ છે” યુવાન તેણીનાં | વિરહને સહન કરી શકતો નથી. તેથી પરિવ્રાજિકાની સેવા કરવા લાગ્યો. તેને ભિક્ષા , : આપી. ખુશ થયેલી તે કહે- “સેવાનું ફલ શું કરું? (આપું?)” તેણે કહ્યું કે “અમુકની : - પુત્રવધુને મારા માટે વાત કર.” પરિવ્રાજિકાએ જઈને કહ્યું કે આવા પ્રકારનાં કે આ ગુણજાતિવાળો અમુક પુરુષ તારા માટે પૂછે છે.” વાસણો ધોતી તે પુત્રવધુએ ગુસ્સે થઈને તે Sમણીથી લેપાયેલા (ધૂળ-રાખાદિથી લેપાયેલા) હાથથી પરિવ્રાજિકાની પીઠ ઉપર ધબ્બો છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ અય. ૨ સૂત્ર-૧૦ દશવૈકાલિકસૂર ભાગ-રે માર્યો, ત્યાં પાંચ આંગળ ઉપસી આવી. પછી એને પાછલા બારણાંથી કાઢી. પેલી ગઈ, યુવાનને કહે છે કે “તે તો તારું નામ પણ સાંભળતી નથી. તે ચતુર યુવાન સમજી ગયો કે “વદપાંચમે પાછલા બારણે આવવું એવું એણે જણાવ્યું છે.” યુવાન વદપાંચમે પાછલા બારણેથી આવ્યો. (પાંચ આંગળીનો કાળો ધબ્બો પડેલો. કાળાશ પરથી વદ અને પાંચ આંગળ ઉપરથી પાંચમ જાણી.) અશોકવનમાં બે મળ્યા, સુતા આ બાજુ એનો સસરો માત્રુ કરવા ત્યાં આવ્યો, એણે બંનેને જોયા. એ જાણી ગયો કે “આ મારો પુત્ર નથી. 1 આ તો કોઈ પારદારિક છે.” પછી તેના પગમાંથી ઝાંઝર લઈ લીધું. પેલી આ વાત જાણી 1 F ગઈ. તેણે યુવાનને કહ્યું કે “જલ્દી ભાગી જા. આપત્તિકાળે મને સહાય કરજે.” સ્ત્રી 7 જઈને પતિને કહે છે કે “અહીં બફારો છે, ચાલો, અશોકવનમાં જઈએ.” બે ત્યાં જઈને - સૂતા. ક્ષણવાર ઉંધીને પતિને ઉઠાડે છે અને કહે છે કે “શું આ તમારા કુલને અનુરૂપ છે ? કે સસરા મારા પગમાંથી ઝાંઝર કાઢી લે.” તે કહે છે કે “અત્યારે ઊંઘી જા. સવારે મળી જશે.” સવારે વૃદ્ધે દીકરાને વાત કરી. ગુસ્સે થયેલો દીકરો કહે કે “બાપા ખોટા છે, ઉંધા છે” વૃદ્ધ કહે કે “મેં બીજા પુરુષને જોયો છે.” આમ વિવાદ થયો ત્યારે સ્ત્રી કહે “હું મારી જાતને શુદ્ધ કરીશ.” સસરા અને પુત્રે કહ્યું કે “એમ કર” પછી સ્નાન કરી, બલિકર્મ કરી તે યક્ષનાં મંદિરે ગઈ. તે યક્ષનાં અંદરથી (બે પગની વચ્ચેથી) પસાર થનારો જો અપરાધી હોય તો ત્યાં જ ચોંટી જાય. સામેની બાજુ ન નીકળી શકે. જો નિરપરાધી હોય તો નીકળી જાય. પછી તે વિલાસી પ્રિયતમ ગાંડાનું રૂપ કરીને રસ્તામાં ગાઢ રીતે, નિરંતર રીતે એને ગળે વળગે છે. પછી તે સ્ત્રી જઈને તે યક્ષને કહે છે કે “માતાપિતાએ મને જે પતિ આપ્યો છે તે અને તે ગાંડાને છોડીને જો હું બીજા પુરુષને ત્ર 7 જાણતી હોઉં તો તું મને (અપરાધિની) જાણજે.” વિલખો પડેલો યક્ષ વિચારે છે કે આ ધુતારી કેવાપ્રકારની લુચ્ચાઈ કરે છે ? આ તો મને પણ ઠગી ગઈ. ખરેખર આ ધુતારી = સતી નથી... યક્ષ વિચાર કરે છે, ત્યાં સુધીમાં તો તે ધુતારી બે પગ વચ્ચેથી નીકળી ગઈ. પછી બધા લોકોએ વૃદ્ધ સસરાને વિલખો પાડ્યો, એની હીલના કરી. તેથી વૃદ્ધની તે આઘાતનાં કારણે ઉંઘ ખતમ થઈ ગઈ. આ વાત રાજાનાં કાને પહોંચી. રાજાએ એને બોલાવીને અંતઃપુરનો પાલક બનાવ્યો. આ બાજુ અભિષેક કરાયેલું હસ્તિરત્ન અંતઃપુરની નીચે જ બંધાયેલું રહે છે. એક રાણી હાથીનાં મહાવતમાં આસક્ત હતી. હાથી સુંઢ દ્વારા ઉપરનાં માળેથી રાણીને નીચે ઉતારે છે, સવારે ઉપર મૂકે છે. આ પ્રમાણે કાળ પસાર થાય છે. એકવાર તે રાણી રાત્રે મોડી આવી, એટલે ગુસ્સે થયેલા મહાવતે હાથીની સાંકળથી એને મારી તે કહે છે કે “અંતઃપુરનો પાલક આવાપ્રકારનો, તેવાપ્રકારનો છે. وال Page #71 -------------------------------------------------------------------------- ________________ 7 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ સૂત્ર-૧૦-૧૧ એ ઉંઘતો નથી. મારા પર ક્રોધ ન કર.” વૃદ્ધ સસરો આ બધું જુએ છે. તે વિચારે છે કે “આટલી બધી સારીરીતે રક્ષા કરાતી એવી પણ આ રાણીઓ જો આ પ્રમાણે વર્તન કરનારી હોય, તો જે સદા સ્વચ્છંદ મારી પુત્રવધુ વગેરેની તો વાત જ શી કરવી ?” ન મૈં પછી રાજાએ માટીનો હાથી કરાવ્યો. રાણીઓને કહ્યું કે “આની પૂજા કરીને એને મા ઓળંગી જાઓ.” પછી બધાએ હાથીને ઓળંગ્યો. પણ એક રાણી ઈચ્છતી નથી. કહે × છે કે “હું ગભરાઉં છું.” પછી રાજાએ એને કમળ માર્યું, પછી મૂર્છા પામીને પડી ગઈ. સ્નુ રાજાએ જાણ્યું કે “આ અપરાધિની છે” રાજાએ કહ્યું કે “મદમસ્ત હાથી ઉપર ચડનારી તું માટીનાં બનેલા હાથીથી ગભરાય છે. ત્યાં સાંકળનાં માર ખાઈને પણ મૂર્છા ન પામી અને અહીં કમળનાં મારથી જ મૂર્છા પામી.” પછી એનું શરીર જોયું તો સાંકળનો પ્રહાર દેખાયો. આ વિચારથી તે સુઈ ગયો. સવારે બધા લોકો ઉઠ્યા, પણ તે ન ઉઠ્યો. રાજાને આ વાત કહેવાઈ. રાજા કહે “ભલે ઉંધે” લાંબાકાળે ઉઠ્યો, ત્યારે રાજાએ પૃચ્છા કરી. એણે બધી વાત કરી કે “એક રાણી આવી છે. પણ કોણ છે ? એ જાણતો નથી.’’ T પછી ગુસ્સે થયેલા રાજાએ દેવી, મહાવત અને હાથી ત્રણેયને છિન્નકટકમાં (એકબાજુ તૂટી ગયેલા મોટા ઉંચા પત્થરની ટોચ ઉપર) ચડાવ્યા. મહાવતને કહ્યું કે “આ હાથીને આગળ લઈ જા” બે બાજુ શસ્ત્રધારીઓ ઉભા રહ્યા. હાથીએ એક પગ આકાશમાં અદ્ધર સ્થાપ્યો. લોકો કહે છે કે “બિચારો આ પશુ શું જાણે ? આ બેને મારવા જોઈએ. जि તો પણ રાજા ક્રોધને છોડતો નથી. ક્રમશઃ હાથીએ ત્રણ પગ આકાશમાં અદ્ધર કર્યા. એક - પગે સ્થિર ઉભો રહ્યો. લોકોએ આક્રંદ કર્યો કે “શા માટે આ હસ્તિરત્નનો વિનાશ કરાય ગા છે...” રાજાએ મહાવતને કહ્યું કે “આને પાછો વાળી શકીશ ? મહાવત કહે કે “જો ગ ૬ અમને બંનેને અભય આપો તો..” રાજાએ અભય આપ્યું. ना પછી મહાવતે અંકુશથી હાથીને પાછો વાળ્યો. | દાન્તિકયોજના તો કરી જ દીધી છે. स्त एवं कुर्वन्ति 'संबुद्धा' बुद्धिमन्तो बुद्धाः सम्यग्दर्शनसाहचर्येण दर्शनैकीभावेन वा બુદ્ધા: સંબુદ્ધા-વિવિતવિષયસ્વમાવા:, મુખ્ય પૃષ્ટવ નૃત્યર્થ:, તે વ વિશેષ્યન્તે-પષ્ડિતા: प्रविचक्षणाः, तत्र पण्डिताः- सम्यग्ज्ञानवन्तः प्रविचक्षणाः- चरणपरिणामवन्तः, अन्ये तु व्याचक्षते - संबुद्धा सामान्येन बुद्धिमन्तः पण्डिता वान्तभोगासेवनदोषज्ञाः प्रविचक्षणा अवद्यभीरव इति, किं कुर्वन्ति ? - 'विनिवर्तन्ते भोगेभ्यः ' विविधम्- अनेकैः ૫૮ મ H આ દૃષ્ટાન્ત પ્રમાણે ના ય Page #72 -------------------------------------------------------------------------- ________________ ૯ ૯ ૨૩ ( 51 • આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અદય. ૨ સુરા-૧૧ " प्रकारैरनादिभवाभ्यासबलेन कदर्थ्यमाना अपि मोहोदयेन (वि)निवर्तन्ते भोगेभ्यो विषयेभ्यः, यथा क इत्यत्राह-यथाऽसौ 'पुरुषोत्तमः' रथनेमिः । आह - कथं तस्य | पुरुषोत्तमत्वं, यो हि प्रव्रजितोऽपि विषयाभिलाषीति ? उच्चते, अभिलाषेऽप्यप्रवृतेः, कापुरुषस्त्वभिलाषानुरूपं चेष्टत एवेति । अपरस्त्वाह-दशवैकालिकं नियतश्रुतमेव, यत । | उक्तम्-"णायज्झयणाहरणा इसिभासियमो पइन्नयसुया य । एए होंति अणियया णिययं| पुण सेसमुस्सन्नं ॥१॥" तत्कथमभिनवोत्पन्नमिदमुदाहरणं युज्यते इति ?, उच्यते, | एवम्भूतार्थस्यैव नियतश्रुतेऽपि भावाद्, उत्सन्नग्रहणाच्चादोषः, प्रायो नियतं न तु सर्वथा । - नियतमेवेत्यर्थः । ब्रवीमीति न स्वमनीषिकया किन्तु तीर्थकरगणधरोपदेशेन । ૩ોડનુમો, નયા: પૂર્વવિિત . સંબુદ્ધ, પંડિતો, પ્રવિચક્ષણો આ પ્રમાણે કરે છે. એમાં સમ્યકુબોધ પામેલા હોય એટલે કે સમ્યગ્દર્શન સાથે હોવાથી અથવા | સમ્યગ્દર્શન સાથે એકરૂપ થયા હોવાથી જેઓ બોધ પામેલા હોય એટલે કે જેઓ વિષયસુખોનો સ્વભાવ જાણી ચૂકેલા હોય અર્થાતુ જેઓ સમ્યગ્દષ્ટિ હોય. પંડિત એટલે સમ્યજ્ઞાનવાળા. | પ્રવિચક્ષણ એટલે ચારિત્રપરિણામવાળા. - કેટલાંકો આ પ્રમાણે કહે છે કે સંબુદ્ધ એટલે સામાન્યથી બુદ્ધિવાળા, પંડિત એટલે વમેલા ભોગોનું આસેવન કરવામાં લાગનારા દોષોને જાણનારા, પ્રવિચક્ષણ એટલે ન પાપભીરું. " પ્રશ્ન ઃ તેઓ શું કરે છે? ઉત્તર ઃ તેઓ ભોગોમાંથી પાછા ફરે છે. અનેક પ્રકારે અનાદિભવોના અભ્યાસના ના બળથી મહોદય દ્વાર પરેશાન કરાતા એવા પણ આ જીવો ભોગોથી પાછા ફરે છે. ના | Sા પ્રશ્ન : કોની જેમ ? ઉત્તર : જેમ રથનેમિ પાછા ફર્યા તેમ. પ્રશ્ન : તમે પુરુષોત્તમ તરીકે રથનેમિ લીધા? એને પુરુષોત્તમ શી રીતે કહેવાય કે સાધુ બનવા છતાં વિષયસુખોનાં અભિલાષી છે. કે ઉત્તર : વિષયસુખોની અભિલાષા થવા છતાં પણ એમણે વિષયસુખોમાં પ્રવૃત્તિ | મ નથી કરી, માટે જ તે પુરુષોત્તમ છે. ખરાબપુરુષ તો અભિલાષ પ્રમાણે ચેષ્ટા કરી જ છે Page #73 -------------------------------------------------------------------------- ________________ | દાઢેફાલિકસા માંગ 1 F અય. ૢ સૂણ- ૬ ૧ બેસે. બીજા કોઈ વળી પ્રશ્ન કરે છે કે દશવૈકાલિક તો નિયતશ્રુત જ છે. (સર્વકાલભાવી શ્રુત છે.) કેમકે કહ્યું છે કે “જ્ઞાતાધ્યયનનાં દૃષ્ટાન્તો, ઋષિભાષિતો, પ્રકીર્ણકશ્રુતો આ અનિયતશ્રુતો છે. બાકીનું બધું. શ્રુત પ્રાયઃ નિયત=શાશ્વત છે” તો પછી આ નવું ઉત્પન્ન થયેલ દૃષ્ટાન્ત શી રીતે દશવૈ.માં ઘટે ? એનો ઉત્તર એ કે આવાપ્રકારનાં અર્થનો જ નિત્યશ્રુતમાં પણ સદ્ભાવ હોવાથી કોઈ દોષ નથી. (આશય એ કે દર વખતે આવા જ કોઈ ને કોઈ પ્રસંગો બને જ, માત્ર નામ TM બદલાય. પદાર્થ ન બદલાય. એટલે પદાર્થની દૃષ્ટિએ આ શ્રુત નિયતશ્રુત છે, અને એમાં આ દૃષ્ટાન્ત હોય તો કોઈજ વાંધો નથી.) વળી તમે દર્શાવેલી ગાથામાં ઉત્સન્ન=પ્રાયઃ શબ્દ છે. એટલે પણ કોઈ દોષ નથી. (દશવૈકાલિક તો સદામાટે સમાન હોય છે. રથનેમિનો પ્રસંગ તો આ જ કાળમાં બનેલો છે, તો આ પ્રસંગ સર્વકાલભાવી નિત્યશ્રુતમાં શી રીતે ઘટે ?) ૐ (પ્રાયઃનો અર્થ એ જ કે મોટાભાગનું નિયત છે, થોડું ઘણું અનિયત પણ હોય. એટલે 1 આ દૃષ્ટાન્ત અનિયત તરીકે ગણી શકાય.) આ પ્રાયઃ નિયત છે, સર્વથા નિયત જ છે એવું નથી. નવીમિ શબ્દથી એ જણાવ્યું કે હું મારી બુદ્ધિથી આ વાત નથી કરતો, પરંતુ તીર્થંકર અને ગણધરનાં ઉપદેશથી આ વાત કરું છું. અનુગમ કહેવાઈ ગયો. નયો પૂર્વની જેમ સમજવા. इत्याचार्य श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकटीकायां द्वितीयं श्रामण्यपूर्वकाध्ययनं सम्पूर्णम् ॥२॥ આ પ્રમાણે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવડે રચાયેલી દશવૈકાલિકટીકામાં શ્રામણ્યપૂર્વકઅધ્યયન સંપૂર્ણ થયું. इति श्रीदशवैकालिके द्वितीयाध्ययनं सवृत्तिकं समाप्तम् ॥ Er शा न च Page #74 -------------------------------------------------------------------------- ________________ * * * __ HEREशालिसा (मा- ASEATHER. Soi5त १७ थी . " ॥ अथ तृतीयाध्ययनं क्षुल्लिकाचारकथाख्यं ॥ ___व्याख्यातं श्रामण्यपूर्वकाध्ययनमिदानी क्षुल्लिकाचारकथाअमारभ्यते, अस्य : | चायमभिसम्बन्धः, इहानन्तराध्ययने धर्माभ्युपगमे सति मा भूदभिनवप्रव्रजितस्याधृतेः ।। | संमोह इत्यतो धृतिमता भवितव्यमित्युक्तं, इह तु सा धृतिराचारे कार्या नत्वनाचारे, । अयमेवात्मसंयमोपाय इत्येतदुच्यते, उक्तञ्च-"तस्यात्मा संयतो यो हि, सदाचारे रतः सदा । स एव धृतिमान् धर्मस्तस्यैव च जिनोदितः ॥१॥" इत्यनेनाभिसम्बन्धेनायातस्या स्याध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि पूर्ववत्, नामनिष्पन्ने निक्षेपे क्षुल्लिकाचारकथेति .. | नाम, तत्र क्षुल्लकनिक्षेपः कार्यः, आचारस्य कथायाश्च, महदपेक्षया च क्षुल्लकमित्यत| श्चित्रन्यायप्रदर्शनार्थमपेक्षणीयमेव महदभिधित्सुराह नार्मठवणादविए खेत्ते काले पहाण पइभावे । एएसि महंताणं पडिवक्खे खुड्डया होति ॥१७८॥ पइखुड्डएण पगयं आयारस्स उ चउक्कनिक्खेवो । नामंठवणादविए भावायारे य बोद्धव्वे ॥१७९॥ नामणधावणवासणसिक्खावणसुकरणाविरोहीणि । दव्वाणि जाणि लोए दवायारं वियाणाहि ॥१८०॥ શુલ્લિકાચારકથા નામનું તૃતીય અધ્યયન શ્રામધ્યપૂર્વક અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. હવે શુલ્લિકાચારકથા નામનું અધ્યયન bi શરુ કરાય છે. આનો આ સંબંધ છે કે અહીં બરાબર પૂર્વનાં (બીજા) અધ્યયનમાં એ વાત | Tv કહી કે “ચારિત્રધર્મનો સ્વીકાર કર્યા બાદ નૂતનદીક્ષિતને અવૃતિનાં કારણે સંમોહ નE ना थामो. मे माटे ति = ४ढतावरण बन." આ અધ્યયનમાં એ વાત કહેવાય છે કે “તે ધૃતિ આચારમાં કરવી, અનાચારમાં, નહિ. આચાર જ આત્મસંયમનો ઉપાય છે.” ! કહ્યું છે કે “તેનો આત્મા સંયત છે. જે સદા આચારમાં રત છે. તે જ વૃતિવાળો છે, જિનોદિત ધર્મ તેની જ પાસે છે.” આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર :: અનુયોગદ્વારો પૂર્વની જેમ સમજી લેવા. એમાં નામનિષ્પનિક્ષેપ આવે, તેમાં શુલ્લિકાચારકથા એ નામ છે. તેમાં તે 6.! सन Page #75 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ કિ = અધ્ય. 3 નિયુક્તિ ૧૦૮ થી ૧૮૦ ક્ષુલ્લકનો, આચારનો અને કથાનો નિક્ષેપ કરવાનો છે. હવે ક્ષુલ્લકવસ્તુ તો મહદ્વસ્તુની છે અપેક્ષાએ જ હોય. એટલે જાતજાતનાં ન્યાયનું પ્રદર્શન કરવા માટે ક્ષુલ્લકમાટે અપેક્ષણીય " એવા જ મહતુને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિક્ષેપ ક્ષુલ્લકનો કરવાનો છે. છતાં કે * શુલ્લક મહદ્રની અપેક્ષાએ હોય છે. એટલે મહત્વનો નિક્ષેપ બતાવવો. આ પણ એક " પ્રકારનો ન્યાય છે. આ દર્શાવવા માટે મહદ્દનું વર્ણન કરે છે.) નિયુક્તિ-૧૭૮ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પ્રધાન, પ્રતિ, ભાવ | - આ આઠ મહદ્રનાં પ્રતિપક્ષમાં ક્ષુલ્લકો હોય છે. મ નિર્યુક્તિ-૧૭૯ ગાથાર્થ : પ્રતિક્ષુલ્લકનો અધિકાર છે. આચારનો ચારપ્રકારનો | | નિક્ષેપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાચાર જાણવો. | નિયુક્તિ-૧૮૦ ગાથાર્થ : નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણને અવિરોધી નું જે દ્રવ્યો લોકમાં છે તેને દ્રવ્યાચાર જાણો. नाममहन्महदिति नाम, स्थापनामहन्महदिति स्थापना, द्रव्यमहानचित्तमहास्कन्धः | क्षेत्रमहल्लोकालोकाकाशम्, कालमहानतीतादिभेदः सम्पूर्णः कालः, प्रधानमहत्रिविधम्- 1 सचित्ताचित्तमिश्रभेदात्, सचित्तं त्रिविधम्- द्विपदचतुष्पदापदभेदात्, तत्र द्विपदानां म तीर्थकरः प्रधानः चतुष्पदानां हस्ती अपदानां पनसः अचित्तानां वैडूर्यरत्नं मिश्राणां तीर्थकर एव वैडूर्यादिविभूषितः प्रधान इत्यत एव चैतेषां महत्त्वमिति, प्रतीत्यमहद्जि आपेक्षिकम्, तद्यथा-आमलकं प्रतीत्य महत् बिल्वं बिल्वं प्रतीत्य कपित्थमित्यादि, जि न भावमहत्रिविधं-प्राधान्यतः कालत आश्रयतश्चेति, प्राधान्यतः क्षायिको महान् न | शा मुक्तिहेतुत्वेन तस्यैव प्रधानत्वात्, कालतः पारिणामिकः, जीवत्वाजीवत्व- शा परिणामस्यानाद्यपर्यवसितत्वान्न कदाचिज्जीवा अजीवतया परिणमन्ते अजीवाश्चम ना जीवतयेति, आश्रयतस्त्वौदयिकः, प्रभूत( संसारि )सत्त्वाश्रयत्वात् सर्वसंसारिणामेवासौ ना વિત રૂત્તિ, /t “H ટીકાર્થ : (૧) મહતુ એ પ્રમાણે નામ તે નામમહતું. (૨) મહતુ એ પ્રમાણે સ્થાપના તે સ્થાપનામહતું. (૩) અચિત્તમાસ્કન્ધ (સૌથી મોટામાં મોટો પુદ્ગલસ્કન્ધ) દ્રવ્યમહતુ કહેવાય. (૪) લોકાલોકાકાશ ક્ષેત્રમહતુ. (૫) અતીત, અનાગતાદિ ભેદવાળો સંપૂર્ણકાળ એ કાલમહતું. Page #76 -------------------------------------------------------------------------- ________________ જય દશવૈકાલિકસૂટા ભાગ-૨ © હા અધ્ય. ૩ નિયુકિત ૧૦૯ .(૬) પ્રધાનમહતું ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત, મિશ્ર. સચિત્ત પ્રધાનમહત્ દ્વિપદ, ચતુષ્પદ, અપદ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં દ્વિપદોમાં તીર્થંકર પ્રધાન ચિત્તમહત્ છે. ચતુષ્પદોમાં હાથી પ્રધાનસચિત્તમહતુ છે. અપદોમાં પનસ પ્રધાનસચિત્તમહત્ છે. અચિત્તમાં પ્રધાનમહત્ વૈદુર્યરત્ન. મિશ્રપ્રધાનમહતુ વૈર્યાદિથી વિભૂષિત તીર્થકર જ પ્રધાન છે, માટે જ એનાથી વિભૂષિતતીર્થકર મિશ્રપ્રધાન મહત્વ છે. | (૭) પ્રતીત્યમહદ્ એટલે અપેક્ષાએ થયેલું મહતુ તે આ પ્રમાણે-આમળાંની | અપેક્ષાએ બિલ્વફળ મહત્ છે. બિલ્વની અપેક્ષાએ કપિત્થફળ (કોઠું?) મહત્ છે...વગેરે (૮) ભાવમહતુ ત્રણ પ્રકારે છે. પ્રાધાન્યથી, કાલથી અને આશ્રયથી. પ્રાધાન્યથી ક્ષાયિકભાવ ભાવમહત્ છે. કેમકે તે મુક્તિનું કારણ હોવાથી તે જ પ્રધાન It E r માં કાલથી પરિણામિકભાવ ભાવમહત્વ છે. કેમકે જીવત્વ, અજીવત્વરૂપ * પારિણામિકભાવ અનાદિ-અનંત છે. ક્યારેય જીવો અજીવરૂપે પરિણમતા નથી અને અજીવો જીવરૂપે પરિણમતા નથી. (તે અનાદિકાળથી જીવ કે અજીવરૂપ જ છે, અને અનંતકાળ સુધી જીવ કે અજીવ રૂપ જ રહેવાના છે.) આશ્રયથી ઔદયિકભાવ ભાવમહતુ છે. કેમકે તે તમામ સંસારીજીવારૂપી આશ્રયમાં ન રહેનારો છે. તમામ સંસારીને આ હોય છે. (જો કે પારિણામિકભાવ પણ તમામ જ્ઞા આ સંસારીઓને, ઉપરાંત સિદ્ધોને ઉપરાંત અજીવોને પણ હોય છે. એટલે આશ્રયથી પણ 1 માં ખરેખર તો પારિણામિકભાવ જ મહતુ બને, પરંતુ એ કાલથી ગણી લીધો છે. એટલે ? - વિવફા પ્રમાણે આ ઔદયિકભાવ આશ્રયાપેક્ષયા ભાવમહતું સમજવો.) ____एतेषाम्' अनन्तरोदितानां महतां प्रतिपक्षे क्षुल्लकानि भवन्ति, 'अभिधेयवल्लिङ्गवचनानि भवन्तीति न्यायात् यथार्थं क्षुल्लकलिङ्गवचनमिति, तत्र नामस्थापने क्षुण्णे, द्रव्यक्षुल्लकः परमाणुः, द्रव्यं चासौ क्षुल्लकश्चेति, क्षेत्रक्षुल्लक : आकाशप्रदेशः, कालक्षुल्लकः समयः, प्रधानक्षुल्लकं त्रिविधम्-सचित्ताचित्तमिश्रभेदात्, , सचित्तं त्रिविधम्-द्विपदचतुष्पदापदभेदात्, द्विपदेषु क्षुल्लकाः प्रधानाश्चानुत्तरसुराः, त F = Page #77 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂમ ભાગ-૨ હા અધ્ય. ૩ યુક્તિ ૧૦ - शरीरेषु क्षुल्लकमाहारकम्, चतुष्पदेषु प्रधानः क्षुल्लकश्च सिंहः, अपदेषु जातिकुसुमानि, " अचित्तेषु वज्रं प्रधानं क्षुल्लकं च, मिश्रेष्वनुत्तरसुरा एव शयनीयगता इति, प्रतीत्यक्षुल्लक तु कपित्थं प्रतीत्य बिल्वं क्षुल्लकं बिल्वं प्रतीत्यामलकमित्यादि, भावक्षुल्लकस्तु क्षायिको. भावः स्तोकजीवाश्रयत्वादिति गाथार्थः । इत्थं क्षुल्लकनिक्षेपमभिधायाधुना | प्रकृतयोजनापुरःसरमाचारनिक्षेपमाह-प्रतीत्य यत् क्षुल्लकमुपदिष्टं तेनात्राधिकारः, यतो | महती खल्वाचारकथा धर्मार्थकामाध्ययनं तदपेक्षया क्षुल्लिकेयमिति । હમણાં જ ઉપર બતાવેલા ૮ પ્રકારનાં મહત્વનાં પ્રતિપક્ષમાં ક્ષુલ્લકો થાય છે. " પ્રશ્ન : તમે મુનિ એમ નપુંસકલિંગ કરેલું છે, મૂળમાં વૃદુ એમ પુલ્લિગ છે, A કરેલું છે. ખરેખર તો નપુંસકલિંગ જ થવું જોઈએ ને ? વળી એકવચનને બદલે | બહુવચનનો પ્રયોગ શા માટે ? T ઉત્તર ઃ એવો ન્યાય છે કે અભિધેયને અનુસાર લિંગ અને વચન થાય. પ્રસ્તુતમાં | ક્ષુલ્લકશબ્દથી અભિધેય પદાર્થો ઘણાં છે એટલે બહુવચન કરેલું છે અને બધા પુલ્લિગરૂપે છે, એટલે મૂળમાં પુલ્લિગ કરેલું છે. આમ લિંગ અને વચન યથાર્થ જ છે. તેમાં (૧) નામ અને (૨) સ્થાપના ક્ષુલ્લક સ્પષ્ટ જ છે. • (૩) દ્રવ્યષુલ્લક પરમાણુ છે દ્રવ્ય ૨ તત્ ક્ષશ એમ સમાસ કરવો. (૪) ક્ષેત્રક્ષુલ્લક એક આકાશપ્રદેશ. (૫) કાલક્ષુલ્લક એક સમય. (૬) પ્રધાનશુલ્લક ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્ત ત્રણ પ્રકારે છે. દ્વિપદ, ચતુષ્પદ અને અપદ. દ્વિપદોમાં ક્ષુલ્લક અને પ્રધાન અનુત્તરસુરો. (અડધા હાથનો જન્મેલો બાળક પણ * હોય, એ દ્વિપદમાં ક્ષુલ્લક છે, પણ એ પ્રધાન નથી. તીર્થકરો પ્રધાન છે, પણ એક હાથ ! 0 જેટલાં ક્ષુલ્લક નથી. એટલે અનુત્તરદેવો લીધા છે. એમાં ક્ષુલ્લકતા અને પ્રધાનતા બંને સંભવે છે.). ન શરીરોમાં ક્ષુલ્લક અને પ્રધાન આહારકશરીર. (નિગોદાદિશરીર શુલ્લક ખરા, પણ : પ્રધાન નથી.) (દ્વિપદમાં જ આ શરીરફુલ્લકની ગણતરી કરવી.) મ ચતુષ્પદોમાં પ્રધાન અને ક્ષુલ્લક સિંહ છે. (હરણાદિ ક્ષુલ્લક ખરા, પણ પ્રધાન નથી. આ - I's n" EE E F = Page #78 -------------------------------------------------------------------------- ________________ તે ક દરવૈકાલિકસૂર ભાગ-૨ હ અદય. 3 નિયુકિત ૧૮૦ છે. હાથી વગેરે પ્રધાન ખરા, પણ ક્ષુલ્લક નથી.) અપદોમાં ક્ષુલ્લક અને પ્રધાન જાતિપુષ્પ. (આ બધા સચિત્તપ્રધાનશુલ્લકનાં ભેદો દર્શાવ્યા.) અચિત્તોમાં વજ પ્રધાન છે અને ક્ષુલ્લક છે. મિશ્રામાં શયામાં રહેલા અનુત્તરસુરો જ ક્ષુલ્લક અને પ્રધાન છે. (શયા અચિત્ત, દેવો સચિત્ત.. એમ મિશ્ર.) (૭) પ્રતીત્યક્ષુલ્લક : કપિત્થની અપેક્ષાએ બિલ્વ ક્ષુલ્લક છે, બિલ્વની અપેક્ષાએ LI ' આમળો ક્ષુલ્લક છે. (૮) ભાવક્ષુલ્લકઃ ક્ષાયિકભાવ ભાવક્ષુલ્લક છે. કેમકે એ થોડાક જ જીવોમાં રહેનારો] છે. (અહીં આશ્રયની અપેક્ષાએ સમજવું. જો કે ક્ષાયિકભાવ અનંતા સિદ્ધોમાં છે, " ઔપથમિકભાવ અસંખ્યજીવોમાં જ હોય છે, એટલે એ રીતે તો ઔપથમિકભાવ જ ભાવક્ષુલ્લક બને. પરંતુ અહીં સંસારીજીવોની જ અપેક્ષાએ આ વાત કરી છે, એમ | સમજવું.) આ પ્રમાણે સુલ્લકનો નિક્ષેપ કહીને હવે પ્રસ્તુતમાં એનો સંબંધ જોડવાપૂર્વક = આચારનાં નિક્ષેપને કહે છે કે જે પ્રતીત્યક્ષુલ્લક બતાવ્યું, તેનો અહીં અધિકાર છે. પ્રશ્ન : તે શી રીતે ? B ઉત્તર ઃ આ જ ગ્રન્થમાં ધર્માર્થકામનામનું છäઅધ્યયન મોટી આચારકથા છે. તેની FH 1. અપેક્ષાએ આ આચારકથા નાની છે. એટલે આ આપેક્ષિક ક્ષુલ્લક = પ્રતીત્યક્ષુલ્લક છે. 5| जा आचारस्य तु चतुष्को निक्षेपः, स चायम्-नामाचारः स्थापनाचारो द्रव्याचारो | भावाचारश्च बोद्धव्य इति गाथाक्षरार्थः ॥ भावार्थं तु वक्ष्यति, तत्र नामस्थापने क्षुण्णे, य| वा अतो द्रव्याचारमाह-नामनधावनवासनशिक्षापनसुकरणाविरोधीनि द्रव्याणि यानि लोके ना तानि द्रव्याचारं विजानीहि । अयमत्र भावार्थ:- आचरणं आचारः द्रव्यस्याचारो व द्रव्याचारः, द्रव्यस्य यदाचरणं तेन तेन प्रकारेण परिणमनमित्यर्थः, तत्र नामनमवनतिकरणमुच्यते, तत्प्रति द्विविधं द्रव्यं भवति-आचारवदनाचारवच्च, तत्परिणामयुक्तमयुक्तं चेत्यर्थः, तत्र तिनिशलतादि आचारवत्, एरण्डाद्यनाचारवत्, | एतदुक्तं भवति-तिनिशलताद्याचरति तं भावं-तेन रूपेण परिणमति न त्वेरण्डादि, एवं * सर्वत्र भावना कार्या, नवरमुदाहरणानि प्रदर्श्यन्ते-धावनं प्रति हरिद्रारक्तं वस्त्रमाचारवत् । Page #79 -------------------------------------------------------------------------- ________________ તે દશવૈકાલિકસૂર ભાગ-૨ હરિ અલ અધ્ય. 3 નિયુક્તિ ૧૦૦ % सुखेन प्रक्षालनात्, कृमिरागरक्तमनाचारवत् तद्भस्मनोऽपि रागानपगमात्, वासनं प्रति कवेलुकाद्याचारवत् सुखेन पाटलाकुसुमादिभिर्वास्यमानत्वात्, वैडूर्याद्यनाचारवत् । अशक्यत्वात्, शिक्षणं प्रत्याचारवच्छुकसारिकादि सुखेन मानुषभाषासम्पादनात्, . अनाचारवच्छकुन्तादि तदनुपपत्तेः, सुकरणं प्रत्याचारवत् सुवर्णादि सुखेन तस्य तस्य । कटकादेः करणात्, अनाचारवत् घण्टालोहादि तत्रान्यस्य तथाविधस्य कर्तुमशक्यत्वादिति, अविरोधं प्रत्याचारवन्ति गुडदध्यादीनि रसोत्कर्षादुपभोगगुणाच्च, अनाचारवन्ति तैलक्षीरादीनि विपर्ययादिति, एवम्भूतानि द्रव्याणि यानि लोके तान्येव । तस्याचारस्य तद्रव्याव्यतिरेकाद्रव्याचारस्य च विवक्षितत्वात्तथाऽऽचरणपरिणामस्य । भावत्वेऽपि गुणाभावाद्र्व्याचारं विजानीहि-अवबुध्यस्वेति गाथार्थः ॥ उक्तो। द्रव्याचारः, આચારનો ચારપ્રકારે નિક્ષેપ છે. તે આ છે. નામાચાર, સ્થાપનાચાર, દ્રવ્યાચાર અને ભાવાચાર. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ આગળ કહેશે. * તેમાં નામ અને સ્થાપના તો સ્પષ્ટ જ છે. એટલે દ્રવ્યાચારને કહે છે. નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણ અને અવિરોધવાળા, જે દ્રવ્યો આ| લોકમાં છે, તે દ્રવ્યાચાર જાણો. અહીં આ ભાવાર્થ છે. દ્રવ્યનો આચાર એ દ્રવ્યાચાર. દ્રવ્યનો આચાર એટલે દ્રવ્યનું તે તે પ્રકારે પરિણમવું તે. | | "E ? મ ૬ H તેમાં | (૧) નામન: નમાવવું તે. તેને આશ્રયીને બે પ્રકારનું દ્રવ્ય હોય. આચારવાળું અને આ અનાચારવાળું. એટલે કે જે દ્રવ્ય નમી જવાના પરિણામવાળું હોય તે આચારવ૬. જે દ્રવ્ય | નમી જવાના પરિણામવાળું ન બને તે નામનની અપેક્ષાએ અનાચારવાનું કહેવાય. તેમાં તિનિશિલતાદિ (નેતર) આચારવાળા છે, એરંડાદિ અનાચારવાળા છે. કહેવાનો ભાવ એ જ : છે કે તિનિશિલતાદિ (નેતર) દ્રવ્યો નામનરૂપ પરિણામને આચરે છે = નમે છે, વળી જાય કે : છે. પરંતુ એરંડાદિ નહિ. છે એમ ધાવનાદિ દરેકમાં આ પ્રમાણે વિચારી લેવું. માત્ર અહીં ઉદાહરણો હું Page #80 -------------------------------------------------------------------------- ________________ આ જ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ જ ય અદય. ૩ નિયુકિત ૧૮૦ ક . દેખાડાય છે. (૨) ધાવન : પાવન પ્રત્યે આચારવધૂ દ્રવ્ય હળદરથી રંગાયેલું વસ્ત્ર છે. કેમકે એનું ! સુખેથી પ્રક્ષાલન થઈ શકે છે. પરંતુ કૃમિરાગથી રંગાયેલું વસ્ત્ર અનાચારવાળું છે. કેમકે એ વસ્ત્ર બાળી નાખીએ તો એની રાખનો પણ રંગ જતો નથી. (મનુષ્યનાં લોહીમાંથી તૈયાર થતો એક પ્રકારનો રંગ એ કૃમિરાગ છે. અઍકારી ભટ્ટા નામની સતી સ્ત્રીનાં કથાનકમાં આનું વર્ણન જોવા મળે છે.) (૩) વાસન પ્રત્યે આચારવધૂ દ્રવ્ય કવેલુકાદિ (?) છે, કેમકે એ સુખેથી | પાટલા પુષ્પાદિ દ્વારા વાસિત કરી શકાય છે. જ્યારે વૈર્યાદિ એ અનાચારવાળા છે. કેમકે FT| એમાં વાસન અશક્ય છે. | (૪) શિક્ષણ પ્રત્યે આચારવધૂ દ્રવ્ય પોપટ, મેના વગેરે છે. કેમકે એમને સુખેથી | મનુષ્યની ભાષા શીખવાડી શકાય છે. જ્યારે શકુન્તાદિ (કાગડા વગેરે પક્ષીઓ) અનાચારવાળા છે. કેમકે એમાં મનુષ્યભાષાનું સંપાદન ઘટતું નથી. (૫) સુકરણ પ્રત્યે આચારવધૂ દ્રવ્ય સુવર્ણાદિ છે. કેમકે સુખેથી સુવર્ણમાંથી કટકાદિ | - તે તે દ્રવ્યો બનાવી શકાય છે. જયારે ઘંટાલોહાદિ અનાચારવાળા છે. કેમકે તેમાં બીજી કોઈ તેવા પ્રકારની વસ્તુ કરવી અશક્ય છે. (૬) અવિરોધ પ્રત્યે આચારવત્ દ્રવ્ય ગોળ-દહીં વગેરે છે. કેમકે આ બે ભેગા થાય તો રસની વૃદ્ધિ થાય અને એ વાપરવાથી શરીરને લાભ થાય. આમ બે દ્રવ્યો પરસ્પર વિરોધવાળા નથી. જયારે તેલ-દૂધ વગેરે દ્રવ્યો પરસ્પર વિરોધવાળા છે કેમકે એમાં ઉંધુ | થાય છે. એટલે કે એમાં રસની હાનિ થાય અને વાપરવાથી શરીરને નુકસાન થાય. || આવા પ્રકારનાં તે તે આચારવાળા = પરિણામવાળા દ્રવ્યો દ્રવ્યાચાર જાણો. આ પ્રશ્ન : તે તે દ્રવ્યોનો આચાર દ્રવ્યાચાર કહેવાય. પરંતુ તે દ્રવ્યો પોતે જ શી રીતે ન દ્રવ્યાચાર કહેવાય ? ઉત્તર : એના કારણો એ કે (૧) તે નામનાદિરૂપ આચારનો તિનિશિલતાદિ દ્રવ્યો સાથે અભેદ છે, એટલે ન આચારથી અભિન્ન એવા દ્રવ્યો દ્રવ્યાચાર કહી શકાય.. (પ્રશ્નઃ પણ દ્રવ્યોનો આચારથી અભેદ હોય તો દ્રવ્યને માટે માત્ર આચાર શબ્દ જ | વાપરોને? દ્રવ્યાચાર શબ્દ શા માટે ?) છે. ઉત્તર ઃ અહીં દ્રવ્યાચાર વિરક્ષિત છે એટલે માત્ર આચાર ન કહેતાં દ્રવ્યાચાર શબ્દ છે : Page #81 -------------------------------------------------------------------------- ________________ BCA દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 3 નિયુક્તિ ૧૮૧ થી ૩૮૦૦ વાપરેલો છે. તિનિશિલતાદિ એ દ્રવ્ય છે, અને નામનાદિ આચારથી અભિન્ન છે, માટે છે ( આચાર છે. એટલે એ દ્રવ્યાચાર કહેવાય. પ્રશ્ન : તિનિશલાદિમાં જે નામનાદિ આચાર છે, એ હકીકતમાં તો તે તે દ્રવ્યોનો પર્યાય, પરિણામ છે, એટલે એ તો ભાવ જ કહેવાય ને? તો આને દ્રવ્યાચાર કેમ કહેવાય | I? આ તો ભાવાચાર જ કહેવો જોઈએ ને ?” ઉત્તર : તથા આચરણપરિણામ = નામનાદિ પરિણામ ભાવરૂપ છે, તો પણ | | - જ્ઞાનાદિ ગુણો જ ભાવાચારરૂપ ગણેલા હોવાથી અને એ ગુણોનો આ દ્રવ્યોમાં અભાવ Fી હોવાથી એને ભાવાચાર ન કહેવાય, પરંતુ દ્રવ્યાચાર જ કહેવાય. (અથવા તો દ્રવ્યમાં " ગુણ અને પર્યાય બે વસ્તુ હોય છે. તિનિશિલતાદિમાં જે નામનાદિ આચાર છે, એ પરિણામ = પર્યાયરૂપ હોવાથી ભાવાત્મક છે, છતાં એ ગુણરૂપ નથી. દ્રવ્યમાં જે સદા - રહે તે ગુણ કહેવાય. નામનાદિ આચારો તિનિશિલતાદિમાં સદા નથી રહેતાં. એટલે એ ગુણરૂપ નથી. અત્રે ગુણ ન હોવારૂપ અપેક્ષાએ એ ભાવરૂપ નથી, માટે એ દ્રવ્યાચાર | કહેવાય...) દ્રવ્યાચાર કહ્યો. साम्प्रतं भावाचारमाहदंसणनाणचरित्ते तवआयारे य वीरियायारे । एसो भावायारो पंचविहो होइ नायव्वो ॥१८१॥ निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह थिरीकरणे जि वच्छल्लपभावणे अट्ठ ॥१८२॥ अइसेसइड्डियायरियवाइधम्मकहींखमगनेमित्ती । विज्जारायागणसंमया य तित्थं पभाविति ॥१८३|| काले विणए बहुमाणे उवहाणे तह य शा अनिण्हवणे । वंजणअत्थतदुभए अट्ठविहो नाणमायारो ॥१८४॥ पणिहाणजोगजुत्तो पंचहि - समिईहिं तिहि य गुत्तीहिं । एस चरित्तायारो अट्ठविहो होई नायव्वो ॥१८५॥ बारसविहम्मिवि तवे सब्भितरबाहिरे कुसलदिढे । अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो ॥१८६॥ अणिगूहियबलविरियो परक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथामं | नायव्वो वीरियायारो ॥१८७॥ હવે ભાવાચાર કહે છે. નિર્યુક્તિ-૧૮૧ ગાથાર્થ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાચાર, વીર્યાચાર આ પાંચ પ્રકારનો ભાવાચાર જાણવો. Page #82 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ ના અLય. 3 નિયઃિ '' : " , નિર્યુક્તિ-૧૮૨ ગાથાર્થ : નિઃશંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક, અમૂઢદષ્ટિ, આ ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના એ આઠ (દર્શનાચાર છે.) | નિયુક્તિ-૧૮૩ ગાથાર્થ : અતિશયી, ઋદ્ધિ, આચાર્ય, વાદી, ધર્મકથી, પક, " નૈમિત્તિક, વિદ્યાધર, રાજસંમત, ગણસંમત તીર્થની પ્રભાવના કરે છે. - નિર્યુક્તિ-૧૮૪ ગાથાર્થ : કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવન, વ્યંજન, | અર્થ, તદુભય આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. નિયુક્તિ-૧૮૫ ગાથાર્થ : પાંચસમિતિ અને ત્રણગુપ્તિથી પ્રણિધાનયોગવાળો આ - ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. T નિર્યુક્તિ-૧૮૬ ગાથાર્થ અભયન્તર અને બાહ્ય સહિત, સર્વદષ્ટ બારેય પ્રકારનાં તપમાં ગ્લાનિરહિત અનાજવી. તે તપાચાર જાણવો. : - નિર્યુક્તિ-૧૮૭ ગાથાર્થ : બલ-વીર્યનાં નિગૂહનરહિત આયુક્ત જે યથોક્ત રીતે પરાક્રમ કરે છે અને શક્તિ પ્રમાણે જોડે છે, તે વીર્યાચાર જાણવો, ____ व्याख्या-दर्शनज्ञानचारित्रादिष्वाचारशब्दः प्रत्येकमभिसम्बध्यते, दर्शनाचारो। | ज्ञानाचारश्चारित्राचारस्तप-आचारो वीर्याचारश्चेति, तत्र दर्शनं सम्यग्दर्शनमुच्यते, न चक्षुरादिदर्शनं, तच्च क्षायोपशमिकादिरूपत्वाद्भाव एव, ततश्च तदाचरणं दर्शनाचार इत्येवं शेषेष्वपि योजनीयं, भावार्थं तु वक्ष्यति-एष भावाचारः पञ्चविधो भवति | ज्ञातव्यः, इति गाथाक्षरार्थः । अधुना भावार्थ उच्यते-तत्र 'यथोद्देशं निर्देश' इत्यादौ । સર્જાનારામાવાર્થ, નાદારાણા, 1 ટીકાર્થ : દર્શન, જ્ઞાન, ચારિત્ર એ દરેકમાં આચાર શબ્દ જોડવો. એટલે દર્શનાચાર, " જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ અર્થ થશે. તેમાં દર્શન એટલે સમ્યગ્દર્શન લેવું. ચક્ષુદર્શનાદિ નહિ લેવા. તે સમ્યગ્દર્શન લાયોપથમિકવગેરે રૂપ હોવાથી ભાવ જ છે. તેથી તેનું આચરણ એ દર્શનાચાર છે. , આ પ્રમાણે બાકીનાં ચારમાં પણ જોડી દેવું. | ભાવાર્થ કહેશે. " આ પાંચ પ્રકારનો ભાવાચાર જાણવો. આ ગાથાનો અક્ષરાર્થ થયો. : - - Page #83 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર આઠપ્રકારનો છે. न C " म तथा चाहगाथा-'निस्संकी त्यादि, निःशङ्कित इत्यत्र शङ्का शङ्कितं निर्गतं शङ्कितं न यतोऽसौ निःशङ्कितः देशसर्वशङ्कारहित इत्यर्थः, तत्र देशशङ्का समाने जीवत्वे कथमेको मां भव्योऽपरस्त्वऽभव्य इति शङ्कते, सर्वशङ्का तु प्राकृतनिबद्धत्वात्सकलमेवेदं परिकल्पितं म भविष्यतीति, न पुनरालोचयति यथा - भावा हेतुग्राह्या अहेतुग्राह्याश्च तत्र हेतुग्राह्या जीवास्तित्वादयः, अहेतुग्राह्या भव्यत्वादयः, अस्मदाद्यपेक्षया प्रकृष्टज्ञानगोचरत्वात् तद्धेतूनामिति, प्राकृतनिबन्धोऽपि बालादिसाधारण इति उक्तञ्च - "बालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः स्मृतः ॥ १ ॥ " - दृष्टेष्टाविरुद्धश्चेति, उदाहरणं चात्र पेयापेयकौ यथाऽऽवश्यके, ततश्च निःशङ्कितो जीव एवार्हच्छासनप्रतिपन्नो दर्शनाचरणात् तत्प्राधान्यविवक्षया दर्शनाचार उच्यते, अनेन दर्शनदर्शनिनोरभेदमाह, तदेकान्तभेदे त्वदर्शनिन इव तत्फलाभावात् मोक्षाभाव इति, एवं शेषपदेष्वपि भावना कार्येति १। तथा निष्काङ्क्षितो-देशसर्वकाङ्क्षारहितः, तत्र | देशकाङ्क्षा एकं दर्शनं काङ्क्षति दिगम्बरदर्शनादि, सर्वकाङ्क्षा तु सर्वाण्येवेति, नालोचयति षड्जीवनिकायपीडामसत्प्ररूपणां च उदाहरणं चात्र राजामात्यौ यथाssवश्यक इति २ । विचिकित्सा - मतिविभ्रमः निर्गता विचिकित्सा - मतिविभ्रमो यतोऽसौ निर्विचिकित्सः साध्वेव जिनदर्शनं किन्तु प्रवृत्तस्यापि सतो ममास्मात्फलं भविष्यति (उत ) न भविष्यतीति ?, क्रियाया: कृषीबलादिषू भयोपलब्धेरिति विकल्परहितः, न ह्यविकल्प उपाय उपेयवस्तुपरिप्रापको न भवतीति सञ्जातनिश्चयो निर्विचिकित्स उच्यते एतावताऽंशेन निःशङ्किताद्भिन्नः, उदाहरणं चात्र विद्यासाधको यथाssवश्यक इति यद्वा निर्विज्जुगुप्स:- साधुजुगुप्सारहितः, उदाहरणं चात्र श्रावकदुहिता यथाऽऽवश्यक एव ३। तथाऽमूढदृष्टिश्च बालतपस्वितपोविद्याऽतिशयदर्शनैर्न मूढा - स्वरूपान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासावमूढदृष्टिः, अत्रोदाहरणं सुलसा साविया, जहा लोइयरिसी अबंडो रायगिहं गच्छंतो बहुयाणं भवियाणं थिरीकरणणिमित्तं सामिणा भणिओ - सुलसं पुच्छिज्जासि, अंबडो चिंतेड़ - पुन्नमतिय जि स्त 7 H. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુકિત ૧૮૨ હવે ભાવાર્થ કહેવાય છે. તેમાં ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ હોય એટલે શરુઆતમાં દર્શનાચારનો ભાવાર્થ કહેવાય छे. MEHF R घ 1 00 F न शा ना य Page #84 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુકિત ૧૮૨ सुलसा जं अरहा पुच्छेइ, तओ अम्बडेण परिक्खणाणिमित्तं सा भत्तं मग्गिया, ताए ण | दिन्नं, तओ तेण बहूणि रूवाणि विउव्वियाणि, तहवि ण दिन्नं, ण य संमूढा, तह | कुतित्थियरिद्धीओ दट्ठूण अमूढदिट्ठिणा भवियव्वं ४। एतावान् गुणिप्रधानो दर्शनाचारनिर्देशः, अधुना गुणप्रधानः 'उपबृंहणस्थिरीकरणे' इति, उपबृंहणं च स्थिरीकरणं च उपबृंहणस्थिरीकरणे, तत्रोपबृंहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तद्वृद्धिकरणम्, स्थिरीकरणं तु धर्माद्विषीदतां सतां तत्रैव स्थापनं । न उववूहणाए उदाहरणं जहा रायगिहे नयरे सेणिओ राया, इओ य सक्को देवराया सम्मत्तं पसंसइ । इओ य एगो देवो असद्दहंतो नगरबाहि सेणियस्स णिग्गयस्स चेल्लयरूवं काऊणं अणिमिसे गेहड़, ताहे तं निवारेइ, पुणरवि अण्णत्थ संजई गुव्विणी पुरओ ठिया, ताहे अपवरगे ठविऊण जहा ण कोइ जाणइ तहा सूड़गिहं कारवेइ, जं किंचि सुइकम्मं तं सयमेव करेइ, तओ सो देवो संजईरूवं परिच्चइऊण दिव्वं देवरूवं दरिसेइ, भइ य-भो सेणिय ! सुलद्धं ते जम्मजीवियस्स फलं जेण ते पवयणस्सुवरिं एरिसी त भत्ती भवइत्ति उववूहेऊण गओ । एवं उववूहियव्वा साहम्मिया ॥ स्थिरीकरणे उदाहरणं जहा उज्जेणीए अज्जासाढो कालं करेंते संजए अप्पाहेड़-मम दरिसावं दिज्जह, जहा उत्तरज्झयणेसु एतं अक्खाणयं सव्वं तहेव, तम्हा जहा सो अज्जासाढो थिरो कओ एवं जे भविया ते थिरीकरेयव्वा । तथा 'वात्सल्यप्रभावना' इति वात्सल्यं च प्रभावना च जि वात्सल्यप्रभावने, तत्र वात्सल्यं - समानधार्मिकप्रीत्युपकारकरणं प्रभावनान धर्मकथादिभिस्तीर्थख्यापनेति, तत्र वात्सल्ये उदाहरणं अज्जवइरा, जहा तेहिं दुब्भिक्खे ा संघो नित्थारिओ एयं सव्वं जहा आवस्सए तहा नेयं, पभावणाए उदाहरणं ते चेव जा म अज्जवइरा जहा तेर्हि अग्गिसिहाओ सुहुमकाइआई आणेऊण सासणस्स उब्भावणा कया म ना एयमक्खाणयं जहा आवस्सए तहा कहेयव्वं, एवं साहुणावि सव्वपयत्तेण सासणं ना य उब्भावेयव्वं । अष्टावित्यष्टप्रकारो दर्शनाचारः, प्रकाराश्चोक्ता एव निःशङ्कितादयः, व गुणप्रधानश्चायं निर्देशो गुणगुणिनोः कथंचिद्भेदख्यापनार्थः, एकान्ताभेदे तन्निवृत्तौ गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति गाथार्थः । H 3, मा स्पे એની જ ગાથા કહે છે. ( १ ) निःशङ्कित : शङ्खा भेटले शङ्खित. भांथी शङ्खित- शंडा नीडजी गई छे से नि.शङ्खित ऽहेवाय. अर्थात् देशशंका अने सर्वशंाथी रहित व ते निःशङ्खित. ७१ मा उ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવે કાલિકસૂમ ભાગ-૨ હ વા અધ્ય. ૩ નિયુક્તિ ૧૦૨ છે. તેમાં દેશશંકા આ પ્રમાણે કે બધા જીવોમાં જીવત્વ સમાન હોવા છતાં એવું શા માટે છે ( કે એક ભવ્યજીવ અને બીજો અભવ્યજીવ... આ પ્રમાણે શંકા કરે. (અહીં જીવત્વ માન્યું ' છે, એટલે એની શંકા નથી. પણે ભવ્યતાદિની શંકા છે, એટલે આ દેશશંકા છે.) ! સર્વશંકા આ પ્રમાણે કે દ્વાદશાંગીરૂપ આખુંય શ્રત પ્રાકૃત ભાષામાં ગુંથાયેલ હોવાથી | એ કાલ્પનિક હશે. (જો શ્રુતનાં બનાવનાર વિદ્વાન હોત તો સંસ્કૃત જેવી ઊંચીભાષામાં |જ શ્રુતરચના કરત ને ? આવી સામાન્ય લોકભોગ્ય ભાષામાં શ્રુતની રચના કરી છે.' - એટલે લાગે છે કે એ માણસ કોઈ જ્ઞાની નહિ હોય, પણ માત્ર કલ્પનાઓ દ્વારા આ - શ્રુતની રચના કરી હશે. આમાં આખીય દ્વાદશાંગી ખોટી હોવાની શંકા છે. એટલે આ " સર્વશંકા કહેવાય.) - આ શંકા કરનારો વિચારતો નથી કે પદાર્થો બે પ્રકારનાં છે. હેતુગ્રાહ્ય અને ! | અહેતુગ્રાહ્ય. તેમાં જીવનું અસ્તિત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય છે. યુક્તિ દ્વારા એ પદાર્થો સિદ્ધ થઈ શકે છે. જ્યારે ભવ્યત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય નથી. " (પ્રશ્ન કેમ ! શા માટે એ પદાર્થો હેતુગ્રાહ્ય નથી? શું આ પદાર્થોની સિદ્ધિ માટેનાં કે = કોઈ હેતુ જ નથી ?) T ઉત્તર ઃ (ના, ના, એના હેતુ તો છે. પરંતુ) ભવ્યત્યાદિ પદાર્થોની સિદ્ધિ કરનારા | જે હેતુઓ છે. તે આપણાં બધાનાં જ્ઞાન કરતાં ઊંચાજ્ઞાનનો વિષય બનનારા છે. એટલે | એ પદાર્થો આપણે હેતુથી જાણી શકતા નથી. (ટુંકમાં એ હેતુઓ છે તો ખરા, પણ | કેવલજ્ઞાનાદિ દ્વારા જ એ જાણી શકાય. એટલે આપણે માટે તો ભવ્યવાદિપદાર્થો ; | શ્રદ્ધાગ્રાહ્ય છે. યુક્તિગ્રાહ્ય નથી.) તથા દ્વાદશાંગીનું પ્રાકૃત ભાષામાં ગુંથન કરેલ છે, એ પણ એટલા માટે કે એ ' બાલાદિસાધારણ છે. (અર્થાત્ જો સંસ્કૃતાદિભાષામાં એની રચના કરે, તો બાલજીવો એને જલ્દી સમજી ન શકે, અને તો પછી એમના ઉપર ઉપકાર ન થઈ શકે. જ્યારે આ FI દ્વાદશાંગી તો બાલાદિ બધા જીવોને ઉપયોગી બને એ માટે છે. એટલે એની રચના પ્રાકૃતભાષામાં કરી છે. એ વખતની લોકભાષા પ્રાકૃત હતી, એટલે બાલ, સ્ત્રી વગેરે | છે માટે આ ગ્રંથો ઉપકારી બની રહ્યા.) કહ્યું છે કે “બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ અને જે ચારિત્રેચ્છાવાળા જીવો છે, તેઓ ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃતસિદ્ધાન્ત બનાવ્યો છે.” એટલે પ્રાકૃત ભાષામાં હોવા માત્રથી એ કાલ્પનિક – અસત્ ન મનાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ T : આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 3 નિયંતિ ૧૮૨ 23 . વળી આ સિદ્ધાન્ત દષ્ટ-અવિરુદ્ધ અને ઈષ્ટ-અવિરુદ્ધ છે, એટલે પણ એ કાલ્પનિક સ નથી. પરંતુ વાસ્તવિક છે. સાચો છે એમ માનવું. | (ભાવાર્થ સિદ્ધાન્તમાં જે પદાર્થો પ્રરૂપેલા છે, એનાથી વિરુદ્ધ કશું પ્રત્યક્ષથી દેખાતું ! નથી. દા.ત. જો શાસ્ત્રમાં કીડીને પાંચ ઈન્દ્રિય કહી હોત તો કીડીમાં પ્રત્યક્ષથી ત્રણ જ ઈન્દ્રિયો અનુભવાય છે, એટલે શાસ્ત્રવચન પ્રત્યક્ષવિરુદ્ધ = દષ્ટવિરુદ્ધ બનત. પણ આવું | કોઈપણ વચન નથી. - ઈષ્ટ - અવિરુદ્ધ એટલે જિનાગમોનાં કોઈપણ બે વચનો પરસ્પર વિરોધી નથી. એક 1 Fા વચનનો બીજા વચન સાથે વિરોધ આવતો નથી. દા.ત. “કોઈપણ જીવોને મારવા " નહિ.” એમ વચન છે, અને જો “યજ્ઞમાં ૫00 બકરા કાપી નાંખવા” એવું પણ વચન: ન હોત તો આ બીજા વચન સાથે પહેલા વચનને વિરોધ આવે છે. એટલે તે ઈષ્ટવિરુદ્ધ બની ર જાય. ઈષ્ટ શાસ્ત્રનું જ અન્ય વચન. પરંતુ જિનાગમો આવા ઈષ્ટ-વિરુદ્ધ નથી. ભલે | આપણને તે તે બે વચનો વચ્ચે વિરોધ દેખાય, પણ સ્યાદ્વાદનો બોધ હોય તો એ બે વચનો | વચ્ચે અવિરોધ સમજાય.) શંકર નુકસાનકારી છે, એ સંબંધમાં પેય-અપેય દૃષ્ટાન્ત છે. તે આવશ્યકમાં જે તે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું. આમ નિઃશંક્તિ જીવ પોતે જ અરિહંતશાસનને પામેલો છતાં દર્શનનું આચરણ | કરતો હોવાથી દર્શનાચારની પ્રધાનતાની વિવક્ષા દ્વારા દર્શનાચાર કહેવાય છે. (ભાવાર્થઃ જીવ પોતે દર્શનાચારવાળો છે, દર્શનાચાર નથી. છતાં અહીં તો જીવને જ દર્શનાચાર કહ્યો છે. એનું કારણ એ કે એ દર્શનાચાર પાળે તો છે જ, અને એટલે " " અહીં દર્શનાચારને મુખ્ય તરીકે ગણી એની જ વિવક્ષા કરી આ જીવને જ દર્શનાચાર કહી દીધો છે.) Fા દર્શનવાળાને જ દર્શનરૂપ - દર્શનાચારરૂપ દર્શાવવા દ્વારા દર્શન અને દર્શનીનો F અભેદ જણાવ્યો છે. જો તે બે વચ્ચે એકાન્ત ભેદ માનો તો અદર્શનીને જેમ દર્શનનું ફલ નથી મળતું. એમ દર્શનીને પણ દર્શનનું ફલ ન મળે અને તો પછી મોક્ષનો અભાવ જ | ; થઈ જાય.. (મિથ્યાત્વને સમ્યકત્વનું ફળ નથી મળતું, કેમકે મિથ્યાત્વી સમ્યકત્વથી એકાંતે જુદો : કે છે. તો હવે જો સમ્યકત્વીને પણ સમ્યકત્વથી એકાંતે જુદો માનો, તો મિથ્યાત્વીની જેમ ! ધ સમ્યકત્વીને પણ ફળ ન મળે. આ આપત્તિ ન આવે એ માટે સમ્યકત્વી અને સમ્યકત્વનો ‘R Page #87 -------------------------------------------------------------------------- ________________ (૨) નિષ્કાંક્ષિત : દેશકાંક્ષા અને સર્વકાંક્ષારહિત હોય તે નિષ્કાંક્ષિત કહેવાય. દેશકાંક્ષા આ પ્રમાણે કે દિગંબરાદિ કોઈક એક દર્શનની ઈચ્છા કરે. સર્વકાંક્ષા આ પ્રમાણે કે બધા જ દર્શનની ઈચ્છા કરે. (બધા ધર્મોની આરાધના કરું એટલે મને બધા ફળો મળે...) मा न દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૨ પરસ્પર કથંચિત્ અભેદ માનવો જોઈએ.) આ રીતે બાકીનાં પદોમાં પણ (નિષ્કાંક્ષિત... આદિ ત્રણ) વિચારી લેવું. (એમાં પણ આચારવાળા જીવને જ આચારરૂપ કહી દીધો છે, એટલે એ બધામાં ઉપરની યુક્તિઓ જોડી દેવી.) આ કાંક્ષાવાળો જીવ એમ ન વિચારે કે અન્યદર્શનમાં તો ષડ્જવનિકાયની હિંસા મ્યું છે. અને અસત્પ્રરૂપણા છે. એમ બૌદ્ધાદિ સર્વમતમાં આ બંને વસ્તુ છે. T દેશ-સર્વકાંક્ષાસંબંધમાં રાજા અને મંત્રીનું ઉદાહરણ આવશ્યકનિર્યુક્તિમાં દર્શાવ્યા પ્રમાણે જાણવું. त (૩) વિચિકિત્સા : મતિનો વિભ્રમ એ વિચિકિત્સા, જેમનામાંથી મતિવિભ્રમ નીકળી 1 # ગયો છે, તે નિર્વિચિકિત્સ કહેવાય. એ મતિવિભ્રમ આવો હોય કે “જિનદર્શન તો સાચું જ છે. પરંતુ એમાં પ્રવૃત્તિ કરનારા એવા પણ મને આ જિનદર્શન દ્વારા ફલ મળશે કે નહિ ? કેમકે ખેડૂત વગેરેમાં ન ક્રિયાની બંને બાબતોની ઉપલબ્ધિ થાય છે. એટલે કે ખેડૂતો ખેતીક્રિયા કરે, તો એમાં કોઈકને ફળ મળે છે, કોઈકની ખેતી નિષ્ફળ જાય છે. તો એ રીતે મારી પણ આ ક્રિયાઓ નિષ્ફળ તો નહિ જાય ને ?” ન || આવાપ્રકારનાં મતિવિભ્રમથી રહિત હોય તે નિર્વિચિકિત્સ. એને આવો નિશ્ચય હોય કે “અવિકલ = સંપૂર્ણ ઉપાય ઉપેયવસ્તુ = સાધ્યવસ્તુને અપાવડાવનાર ન બને એવું ન બને. અર્થાત્ ખેડૂતોને જો ખેતી કરવામાં પાણી, સારુંબીજ, મહેનત વગેરે બધા ઉપાયો પ્રાપ્ત થાય તો અવશ્ય ફળ મળે જ છે. જ્યાં ખેતી નિષ્ફળ થઈ છે, ત્યાં કોઈકને કોઈક કારણોની ગેરહાજરી જ કામ કરી ગઈ છે. એટલે સંપૂર્ણ ઉપાય હોય, તો ફલ મળે જ.” E (ન વિત્ત્ત ઉપાયઃ એ પ્રમાણે પાઠ છે. પરંતુ અવિત્ત પાઠ વાસ્તવિક લાગે છે. છતાં જો છપાયેલા પાઠ પ્રમાણે જ અર્થ કરવો હોય તો આ પ્રમાણે વિકલ્પ=ઉ૫૨ દર્શાવેલ મતિવિભ્રમ આવા મતિવિભ્રમરહિત ઉપાય કાર્યસાધક બને જ અથવા તો pr 구 B T Page #88 -------------------------------------------------------------------------- ________________ - દશવૈકાલિકસૂગ ભાગ-૨ હુ એ અદય. ૩ નિયુક્તિ ૧૮૨ મેં અવિકલ્પ-નિશ્ચિત સાચો ઉપાય ફસાધક બને જ...) આમાં ઉદાહરણ વિદ્યાસાધક છે, જેમ આવશ્યકમાં દર્શાવેલ છે, એમ સમજી લેવું. એ અથવા તો નિર્વિનું પુણ: એમ શબ્દ લો. એટલે કે સાધુની જુગુપ્સાથી રહિત. આમાં ઉદાહરણ શ્રાવકપુત્રી છે, તે પણ આવશ્યકમાં જ જેમ દર્શાવેલ છે, તેમ સમજવું. (૪) અમૂઢદૃષ્ટિ : બાલતપસ્વીનાં તપ, વિદ્યાનાં અતિશયનાં દર્શન દ્વારા જેની દષ્ટિ ' (=સમ્યકત્વ) સ્વરૂપમાંથી ચલિત નથી થઈ તે અમૂઢદષ્ટિ. (અર્થાત્ મિથ્યાત્વીઓનાં તપાદિ જોઈને પણ જે જૈનદર્શનમાં શ્રદ્ધા ગુમાવતો નથી તે અમૂઢદષ્ટિ) આમાં ઉદાહરણ તુલસા શ્રાવિકા છે. તે આ પ્રમાણે - લૌકિકત્રકષિ (પરિવ્રાજક) અંબડ રાજગૃહ નગરીમાં જતો હતો, ત્યારે પ્રભુએ ઘણાં ભવ્યજીવોને સ્થિર કરવા માટે એને કહ્યું કે “સુલસાને પૃચ્છા કરજે.” અંબઇ વિચારે છે કે “સુલસા પુણ્યશાળી છે કે અરિહંત એની પૃચ્છા કરે છે.” પછી અંબડે તે પરીક્ષા માટે તેની પાસે ભોજનની માંગણી કરી. તેણે ન આપ્યું. ત્યારબાદ તેણે ઘણાં જ બ્રહ્માદિરૂપો વિદુર્ગા: તો પણ તેણે ન આપ્યું. એ સંમોહન ન પામી. આ રીતે કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને મૂઢદષ્ટિવાળા ન થવું. 3 આટલો દર્શનાચારનિર્દેશ ગુણીપ્રધાન કર્યો. અર્થાત્ દર્શનાચારવાળાને = ગુણીને જa 1) ગુણ = આચાર રૂ૫ દર્શાવ્યો. હવે ગુણપ્રધાન દર્શનાચારનિર્દેશ કરે છે. તે ઝાં ઉપબૃહણા...વગેરે. | તેમાં ઉપબૃહણા એટલે સમાન ધર્મવાળાઓનાં સગુણોની પ્રશંસા દ્વારા તે સદ્ગણોની વૃદ્ધિ કરવી. સ્થિરીકરણ એટલે ધર્મમાંથી સીદાતા જીવોને ધર્મમાં જ સ્થાપવા. ઉપબૃહણામાં ઉદાહરણ આ પ્રમાણે છે કે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા છે. આ બાજુ શક્ર દેવરાજ તેના સમ્યક્ત્વની પ્રશંસા કરે છે. એક દેવ એની શ્રદ્ધા નથી કરતો. એ નગરની બહાર નીકળેલા શ્રેણિકની આગળ નૂતનસાધુનું રૂપ કરીને માછલીઓ પકડે ડે છે. ત્યારે શ્રેણિક તે સાધુને અટકાવે છે. વળી અન્ય સ્થાને શ્રેણિકની આગળ ગર્ભવતી; સાધ્વીજી ઉપસ્થિત થયા, ત્યારે શ્રેણિક એમને ઓરડામાં રાખીને જેમ કોઈ ન જાણે એ IT રીતે સૂતિગૃહ કરાવે છે. પછી જે કંઈપણ સૂતિકર્મ છે. તે બધું જ જાતે જ કરે છે. ત્યારપછી છે તે દેવ સાધ્વીના રૂપને ત્યાગીને દિવ્ય દેવસ્વરૂપ દેખાડે છે અને કહે છે કે “શ્રેણિક ! તને Page #89 -------------------------------------------------------------------------- ________________ "T અને દશવૈકાલિકસૂટા ભાગ-૨ કિ અLય. 3 નિયુકિત ૧૮૨-૧૮ ; ; મી જન્મજીવનનું ફલ સુલબ્ધ છે. (અર્થાત્ તારો જન્મ સફળ થયો.) કે જે તારી પ્રવચનની છે ઉપર આટલી ભક્તિ છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને દેવ ગયો. આ રીતે સાધર્મિકોની ઉપબૃહણા કરવી જોઈએ. સ્થિરીકરણમાં ઉદાહરણ આ પ્રમાણે છે કે ઉજજૈનીમાં આર્ય અષાઢાચાર્ય કાલી કરનારા સાધુઓને સંદેશો આપે છે = શીખવાડે છે કે “દેવ થઈને તમે મને દર્શન આપજો ...” આ આખું કથાનક જે રીતે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે, તે આખું જ એ જ પ્રમાણે ! સમજવું. જે રીતે તે આર્ય અષાઢ સ્થિર કરાયા, એમ જે ભવ્યજીવો હોય તેને સ્થિર કરવા." (૭) વાત્સલ્ય : વાત્સલ્ય એટલે સાધર્મિકો ઉપર પ્રીતિ અને ઉપકાર કરવો. (૮) પ્રભાવના : ધર્મકથાદિ દ્વારા જિનશાસનની પ્રસિદ્ધિ કરવી. તેમાં વાત્સલ્યમાં ઉદાહરણ આર્યવજસ્વામી છે. એમણે દુકાળમાં સંઘને ત્યાંથી બહાર કાઢ્યો... એ બધું જ આવશ્યકાનુસારે જાણી લેવું. - પ્રભાવનામાં તે આર્તવજસ્વામી જ દષ્ટાન્ત છે. એમણે અગ્નિશિખાથી તે ==ા (સ્થળવિશેષ) સૂક્ષ્મકાયિકોને = પુષ્પોને લાવીને શાસનની પ્રભાવના કરી. આ કથાનક | | આવશ્યકાનુસારે કહેવું. આ પ્રમાણે સાધુએ પણ સર્વપ્રયત્નથી શાસનની પ્રભાવના કરવી. આ આઠપ્રકારનો દર્શનાચાર છે. આઠપ્રકારો તો નિઃશંક્તિ વગેરે કહી જ દીધા છે. RI | પ્રશ્ન : આ છેલ્લા આચારોનો નિર્દેશ ગુણપ્રધાન છે. એમાં ઉપબૃહણાદિ ગુણોને ? ક જ પ્રધાન રાખીને એને આચાર કહ્યા છે. એવું શા માટે ? ઉત્તર : ગુણ અને ગુણી વચ્ચે અપેક્ષાએ ભેદ છે, એવું દર્શાવવા માટે ગુણપ્રધાન : - આ નિર્દેશ કરેલો છે. જો બંને વચ્ચે એકાત્તે અભેદ માનીએ, તો ગુણનો નાશ થાય એટલે ન - ગુણીનો પણ નાશ થાય એમ જ માનવું પડે. અને એ રીતે તો બધું શૂન્ય થઈ જવાની , આપત્તિ આવે. (આત્માના જ્ઞાનોપયોગાદિ કોઈક ગુણનો નાશ થાય એટલે એનાથી એકાન્ત અભિન્ન એવા આત્માનો પણ નાશ થાય. એટલે બધા જ આત્મા નાશ પામી જાય એટલે ક્રમશઃ આખું જગત આત્મા વિનાનું થઈ જવાની આપત્તિ આવે.) ___स्वपरोपकारिणी प्रवचनप्रभावना तीर्थकरनामकर्मनिबन्धनं चेति भेदेन । ,प्रवचनप्रभावकानाह-अतिशयी-अवध्यादिज्ञानयुक्तः ऋद्धिग्रहणादामौषको ध्यादिऋद्धिप्राप्तः ऋद्धि( मत् )प्रव्रजितो वा आचार्यवादिधर्मकथिक्षपकनैमित्तिकाः । Page #90 -------------------------------------------------------------------------- ________________ * | દરાર્યકાલિકસૂત્ર ભાગ-૨ મયં નિયુકિત ૧૮૩૧૮૪ प्रकटार्थाः विद्याग्रहणाद् विद्यासिद्धः आर्यखपुटवत् सिद्धमन्त्रः 'रायगणसंमया' । राजगणसं मताश्चेति राजसंमता-मन्त्र्यादयः गणमा-महत्तरादयः चशब्दाद्दानश्राद्धकादिपरिग्रहः, एते तीर्थं - प्रवचनं प्रभावयन्ति - स्वतः प्रकाशस्वभावमेव सहकारितया प्रकाशयन्तीति गाथार्थः । उक्तो दर्शनाचार:, આ આઠ દર્શનાચારોમાં પ્રવચનપ્રભાવના એ સ્વ અને પર બંનેને ઉપકાર કરનારી છે અને તીર્થંકર નામકર્મનું કારણ છે એટલે એ આઠમાં આચારની મુખ્યતા હોવાથી ભેદથી પ્રવચનપ્રભાવકોને બતાવે છે. (બાકીના સાત દર્શનાચારોનાં કોઈ દૃષ્ટાન્તાદિ નિર્યુક્તિકારે નથી બતાવ્યા. જ્યારે છેલ્લા આચારને સાતથી જુદા પાડી ખુદ નિર્યુક્તિકાર એમનું કથન કરે છે...) • અતિશયી એટલે અધિવગેરે જ્ઞાનવાળો. • ઋદ્ધિશબ્દથી આમર્ષોષધિવગેરે ઋદ્ધિને પામેલો લેવો. અથવા તો ગૃહસ્થપણામાં જે ખૂબ ઋદ્ધિવાળો હોય અને એણે દીક્ષા લીધી હોય તે લેવો. મ • આચાર્ય,વાદી, ધર્મકથક, તપસ્વી, નૈમિતિક પ્રગટ અર્થવાળા છે. • વિદ્યાશબ્દથી આર્યખપુટની જેમ મંત્રને સિદ્ધ કરી ચૂકેલાઓ લેવા. • રાજસંમત મંત્રીવગેરે. ગણસંમત મહત્તરવગેરે. = શબ્દથી દાનશ્રાદ્ધકાદિ લેવા. આ બધા જીવો પ્રવચનની પ્રભાવના કરે છે એટલે કે સ્વતઃ પ્રકાશ પામવાના સ્વભાવવાળા એવા જ પ્રવચનને સહકારિકારણ બનીને પ્રકાશિત કરે છે. (આ બધા દીક્ષા લે કે વિશિષ્ટ પૂજા, તપ વિ. કરે તો હજારો લોકો જૈનધર્મ પામે ॥ જે દાનમાં શ્રદ્ધાવાળો હોવાથી ખૂબ જ દાનાદિ કરતો હોય અને એ દ્વારા સર્વત્ર દાનશ્રાદ્ધક મેં તરીકે પ્રસિદ્ધ બનેલો હોય...) દર્શનાચાર કહેવાઈ ગયો. साम्प्रतं ज्ञानाचारमाह- 'काल' इति, यो यस्याङ्गप्रविष्टादेः श्रुतस्य काल उक्तः तस्य तस्मिन्नेव काले स्वाध्यायः कर्तव्यो नान्यदा, तीर्थकरवचनात्, दृष्टं च कृष्यादेरपि कालग्रहणे फलं विपर्यये च विपर्यय इति, अत्रोदाहरणम् - एक्को साहू पादोसियं कालं घेत्तूण अइक्कताएवि पढमपोरिसीए अणुवओगेण पढइ कालियं सुर्य, सम्मद्दिट्ठी देवया चितेइ मा अण्णा पंतदेवया छलिज्जइत्तिकाउं तक्कं कुंडे घेत्तूणं तक्कं तक्कंति तस्स पुरओ अभिक्खणं अभिक्खणं आगयागयाई करेइ, तेण च चिरस्स सज्झायस्स वाघायं glo IT મ T 开 Page #91 -------------------------------------------------------------------------- ________________ भ NENEशातिसू2। भाग- २ ६ य. 3 नियुडित १८४R करेइत्ति, भणिआ य-अयाणिए ! को इमो तक्कस्स विक्कणकालो ?, वेलं ता पलोएह, तीएवि भणियं - अहो को इमो. कालियसुअस्स य सज्झायकालोत्ति, तओ साहुणा । णायं-जहा ण एसा पागइस्थित्ति उवउत्तो, णाओ अड्डरत्तो, दिण्णं मिच्छादुक्कडं, देवयाए .. | भणियं-मा एवं करेज्जासि, मा पंता छलेज्जा, तओ काले सज्झाइयव्वं ण उ अकालेत्ति | । तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः विनयः- अभ्युत्थानपादधावनादिः, अविनयगृहीतं हि तदफलं भवति, इत्थ उदाहरणं सेणिओ राया भज्जाए भण्णइममेगखंभं पासायं करेहि, एवं दुमपुष्फियज्झयणे वक्खाणियं, तम्हा विणएण अहिज्झियव्वं णो अविणएण । तथा श्रुतग्रहणोद्यतेन गुरोर्बहुमानः कार्यः, बहुमानो | नामाऽऽन्तरो भावप्रतिबन्धः, एतस्मिन् सत्यक्षेपेणाधिकफलं श्रुतं भवति, | विणयबहुमाणेसु चउभंगा-एगस्स विणओ ण बहुमाणो अवरस्स बहुमाणो ण विणओ अण्णस्स विणओऽवि बहुमाणोऽवि अन्नस्स ण विणओ ण बहुमाणो । एत्थ दोण्हवि विसेसोवदंसणत्थं इमं उदाहरणं-एगंमि गिरिकंदरे सिवो, तं च बंभणो पुलिंदो य । अच्चंति, बंभणो उवलेवणसम्मज्जणावरिसे य पयओ सूईभूओ अच्चित्ता थुणइ । मविणयजुत्तो, ण पुण बहुमाणेण, पुलिंदो पुण तंमि सिवे भाक्पडिबद्धो गल्लोदएण |ण्हावेइ, हविऊण उवविट्ठो, सिवो य तेण समं आलावसंलावकहाहिं अच्छइ, अण्णया | य तेसिं बंभणेणं उल्लावसद्दो सुओ, तेण पडियरिऊण उवलद्धो-तुमं एरिसो चेव | जि कडपूयणसिवो जो एरिसेण उच्छिट्ठएण समं मंतेसि, तओ सिवो भणइ-एसो मे जि| | न बहुमाणेइ, तुमं पुणो ण तहा, अण्णया य अच्छीणि उक्खणिऊण अच्छई सिवो, बंभणो न शा अ आगंतुं रडिउमुवसंतो, पुलिंदो य आगओ सिवस्स अच्छि ण पेच्छइ, तओ अप्पणयंशा म अच्छि कंडफलेण ओक्खणित्ता सिवस्स लाएइ, तओ सिटण बंभणो पत्तियाविओ, एवं में ना णाणमंतेसु विणओ बहुमाणो य दोऽवि कायव्वाणि । तथा श्रुतग्रहणमभीप्सतोपधानं ना |व कार्य, उपदधातीत्युपधानं-तपः, तद्धि यद्यत्राध्ययने आगाढादि-योगलक्षणमुक्तं तत्तत्र व । कार्य, तत्पूर्वकश्रुतग्रहणस्यैव सफलत्वात्, अत्रोदाहरणम्-एगे आयरिया, ते वायणाए संता परितंता सज्झाएऽवि असल्झाइयं घोसेउमारद्धा, णाणंतरायं बंधिऊण कालं काऊण देवलोकं गया, तओ देवलोगाओ आउक्खएण चुया आहीरकुले पच्चायाया । भोगे भुंजंति, अन्नया य से धूया जाया, सा य अईव रूवस्सिणी, ताणि य पच्चंतयाणि : ही गोचारणणिमित्तं अन्नत्थ वच्चंति, तीए दारियाए पिउणो सगडं सव्वसगडाणं पुरओ । Page #92 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ न અધ્ય. ૩ નિયુકિત ૧૮૪ गच्छइ, सा य दारिया तस्स सगडस्स धुरतुंडे ठिया वच्चड़, तरुणइत्तेर्हि चिंतियं समाई | काउं सगडाई दारियं पेच्छामो, तेहिं सगडाओ उप्पहेण खेडिया. विसमे आवडिया समाणा भग्गा, तओ लोएण तीए दारियाए णामं कयं असगडत्ति, ताए दारियाए असगडाए पिया असगडपियत्ति, तओ तस्स तं चेव वेरग्गं जायं, तं दारियं एगस्स दाऊण पव्वइओ जाव चाउरंगिज्जं ताव पढिओ, असंखए उद्दिट्ठे तं णाणावरणिज्जं से कम्मं उदिन्नं, पढंतस्सऽवि किंचि ण ठाइ, आयरिया भणति, छट्टेणं ते अणुन्नवइत्ति, तओ सो भइ - एयस्स केरिसो जोओ ? आयरिया भणति - जाव ण ठाइ ताव आयंबिलं कायव्वं, तओ सो भणइ तो एवं चेव पढामि, तेण तहा पढ़तेण बारस रूवाणि बारससंवच्छरेहिं अहियाणि, ताव से आयंबिलं कयं, तओ णाणावरणिज्जं कम्मं खीणं, एवं जहा सगडपियाए आगाढजोगो अणुपालिओ तहा सम्मं अणुपालियव्वं, उवहाणेत्ति गयं । तथा 'अनिण्हवणि त्ति गृहीतश्रुतेनानिह्नवः कार्यः, यद्यस्य सकाशेऽधीतं तत्र स एव कथनीयो नान्यः, चित्तकालुष्यापत्तेरिति, अत्र दृष्टान्तः - एगस्स ण्हावियस्स खुरभंडं विज्जासामत्थेण आगासे अच्छइ, तं च एगो परिव्वायगो बहूहिं उवसंपज्जणाहिं उवसंपज्जिऊण, तेण सा विज्जा लद्धा, ताहे अन्नत्थ गंतुं तिदंडेण आगासगएण महाजणेण पूइज्जइत्तिं, रन्ना य पुच्छिओ-भयवं ! किमेस विज्जाइसयो उय तवाइसओ त्ति ?, सो भणइ - विज्जाइसओ, कस्स सगासाओ गहिओ ?, सो भणइ - हिमवंते जि फलाहारस्स रिसिणो सगासे अहिज्जिओ, एवं तु वुत्ते समाणे संकिलेसदुट्टयाए तं तिदंडं स्त त न ७८ 月 " खड़त्ति पडियं, एवं जो अप्पागमं आयरियं निण्हवेऊण अन्नं कहेइ तस्स न शा चित्तसंकिलेसदोसेणं सा विज्जा परलोए ण हवइत्ति, अनिण्हवणित्ति गयं । तथा शा · म व्यञ्जनार्थतदुभयान्याश्रित्य भेदो न कार्य इति वाक्यशेषः, एतदुक्तं भवति - श्रुतप्रवृत्तेन म ना तत्फलमभीप्सता व्यञ्जनभेदोऽर्थभेद उभयभेदश्च न कार्य इति, तत्र व्यञ्जनभेदो यथा - ना व धम्मो मंगलमुक्तिट्ठमिति वक्तव्ये 'पुण्णं कल्लाणमुक्कोस मिति, अर्थभेदस्तु यथा व 'आवन्ती केयावन्ती लोगंसि विप्परामुसन्ती 'त्यत्राचारसूत्रे यावन्तः केचन लोके - अस्मिन् * पाखण्डिलोके विपरामृशन्तीत्येवंविधार्थाभिधाने अवन्तिजनपदे केया - रज्जुर्वान्ता - * पतिता लोकः परामृशति कूप इत्याह, उभयभेदस्तु द्वयोरपि याथात्म्योपमर्देन यथा-'धर्मो मङ्गलमुत्कृष्टः अहिंसा पर्वतमस्तक' इत्यादि, दोषश्चात्र व्यञ्जनभेदेऽर्थभेदस्तद्भेदेक्रियाया भेदस्तद्भेदे मोक्षाभावस्तदभावे च निरर्थिका दीक्षेति, उदाहरणं चात्रांधीयतां कुमार इति Page #93 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુકિત ૧૮૪ सर्वत्र योजनीयं, क्षुण्णत्वादनुयोगद्वारेषु चोक्तत्वान्नेह दर्शितमिति । अष्टविधः अष्टप्रकारः कालादिभेदद्वारेण ज्ञानाचारो - ज्ञानासेवनाप्रकार इति गाथार्थः । उक्तो જ્ઞાનાવા:, હવે જ્ઞાનાચારને કહે છે. કાલ : અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય વગેરે જે જે શ્રુતનો અભ્યાસ માટેનો જે જે શાસ્ત્રીયકાળ હોય, તે તે શ્રુતનો તે તે કાળમાં જ સ્વાધ્યાય કરવો અત્યંકાળે નહિ. કેમકે એ તીર્થંકરની આજ્ઞા છે. વળી ખેતી વગેરે પણ કાળમાં કરીએ તો ફલ અને અકાળે કરીએ તો ફલાભાવ દેખાય જ છે. આમાં કથાનક આ છે કે - |T એક સાધુ સાંજનું કાલગ્રહણ લઈને પહેલો પ્રહર પસાર થઈ ગયા બાદ પણ ઉપયોગ ન રહેવાથી કાલિક શ્રુતનો પાઠ કરે છે, સમ્યગ્દષ્ટિ દેવતા વિચારે છે કે ‘બીજો હલકો દેવતા આ સાધુને હેરાન ન કરે !..” એટલે કુંડમાં છાસ લઈને “છાશ લો, છાશ લો” એમ તે સાધુની આગળ વારંવાર ગમનાગમન કરે છે. તેના દ્વારા લાંબોકાળ સુધી સાધુને – સ્વાધ્યાયનો વ્યાઘાત કરે છે. સાધુએ કહ્યું કે “અણપઢ ! આ વળી કયો છાસ વેંચવાનો કાળ છે ? સમય તો જો.” દેવતાએ પણ કહ્યું કે “અહો ! આ કયો કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે.” પછી સાધુએ જાણ્યું કે “આ સામાન્ય સત્રી નથી” એટલે એણે ઉપયોગ મુક્યો. ખબર પડી કે = અડધીરાત થઈ છે. એણે મિ.દુ. આપ્યું. દેવતાએ કહ્યું કે આવું ન કરીશ. એવું ન બને કે હલકાં દેવતા પરેશાન કરે. તેથી કાલમાં સ્વાધ્યાય કરવો, અકાલમાં નહિ. V (૨) વિનય : શ્રુતગ્રહણ કરનારાએ ગુરુનો વિનય કરવો. વિનય એટલે ઉભા થવું, x 지 = ગુરુના પગ ધોવા વગેરે. અવિનયથી ગ્રહણ કરેલું શ્રુત નિષ્ફળ બને છે. આમાં ઉદાહરણ શ્રેણિક૨ાજાને પત્ની ચેલ્લણા કહે છે કે “એક થાંભલાવાળો પ્રાસાદ કરો...” દ્રુમપુષ્પિકા અધ્યયનમાં આ કથાનક કહી દીધું છે. તેથી વિનયથી ભણવું, અવિનયથી નહિ. - (૩) બહુમાન : શ્રુતગ્રહણમાં ઉદ્યમી બનેલાએ ગુરુ ઉપર બહુમાન કરવું. બહુમાન એટલે ગુરુ પ્રત્યે આંતરિક ભાવપ્રતિબન્ધ = અનુરાગ, સદ્ભાવ. બહુમાન હોય તો શ્રુત બહુ જ ઝડપથી અધિકફલ આપનારું બને. વિનય અને બહુમાનમાં ચતુર્થંગી છે. d ય Page #94 -------------------------------------------------------------------------- ________________ Cii દશવૈકાલિકસૂટા ભાગ-૨ કિમ અય. 3 નિર્યુક્તિ ૧૮૪ ( . (૧) એકને વિનય છે, બહુમાન નથી. (૨) બીજાને બહુમાન છે, વિનય નથી. હS (૩) ત્રીજાને વિનય પણ છે, બહુમાન પણ છે. (૪) ચોથાને વિનય પણ નથી, | બહુમાન પણ નથી. આમાં વિનય એ બહુમાન એ બંનેમાં જે ભેદ છે, તે દેખાડવા માટે આ દષ્ટાન્ત છે. પર્વતની એક ગુફામાં શિવ છે. તેને બ્રાહ્મણ અને ભીલ પૂજે છે. બ્રાહ્મણ છાણનો લેપ, ઝાડું મારવું, પોતું કરવું.. વગેરેમાં યત્નવાળો છે અને પવિત્ર થઈને પૂજા કરે છે, | પછી વિનયપૂર્વક સ્તુતિ કરે છે. પરંતુ બહુમાન નથી. ભીલ તે શિવને વિશે ભાવથી માં પ્રતિબદ્ધ છે, અને ગળાનાં પાણીથી એને નવડાવે છે. (મોઢામાં પાણી ભરી લાવે અને ન : એ શિવલિંગ પર નાંખે. વિશેષ સમજણ ન હોવાથી આવું કરે...) નવડાવીને બેસે. શિવ : તેની સાથે આલાપ, સંતાપ, કથાદિ કરે. (એકવાર બોલવું તે આલાપ, વારંવાર બોલવું જ તે સંલાપ...) એકવાર બ્રાહ્મણે તે બેની વાતચીતનો શબ્દ સાંભળ્યો. તેણે શિવની સેવા કરીને a ઠપકો આપ્યો કે “તું આવો જ કટપૂતનાશિવ છે. કે જે તું આવા એંઠા પાણીથી ! કે નવડાવનારની સાથે વાતો કરે છે.” પછી શિવ કહે છે કે “આ મને બહુ માને છે તું | એ રીતે બહુમાનવાળો નથી.” એકવાર શિવ પોતાની આંખો કાઢી નાંખીને રહ્યો છે, બ્રાહ્મણ આવ્યો, રડીને શાંત થયો. ભીલ આવ્યો, શિવની આંખ ન દેખાઈ એટલે પોતાની આંખો બાણનાં અણિદાર , ભાગથી ઉખેડી નાંખીને શિવને લગાડી દે છે. પછી શિવે બ્રાહ્મણને પ્રતીતિ કરાવી (કે "| | આનું બહુમાન જોરદાર છે.) આમ જ્ઞાનવાળાઓમાં વિનય અને બહુમાન બંને કરવા. . (૪) ઉપધાન : શ્રતગ્રહણ ઈચ્છનારાએ ઉપધાન કરવા. જે જ્ઞાનાગુણોને આત્માની* " નજીકમાં ધારી આપે = ઉપકાર કરે તે ઉપધાન. અહીં ઉપધાન એટલે તપ. જે અધ્યયનમાં ના આગાઢયોગાદિ જે ઉપધાન કહ્યાં હોય, તે અધ્યયનમાં તે તપ કરવો. ઉપધાનપૂર્વક | શ્રતગ્રહણ જ સફળ થાય. આમાં ઉદાહરણ આ છે - એક આચાર્ય હતા. તે વાચના આપવાથી ખૂબ થાકેલા જ જ હતા. એટલે તે સજઝાયમાં પણ ખોટે ખોટી અસજઝાયની ઘોષણા કરવા માંડયા. આ ; ક રીતે જ્ઞાનાંતરાય બાંધીને કોલ કરીને દેવલોકમાં ગયા. તે દેવલોકમાંથી આયુઃ ક્ષય થવાથી વ્યા, ભરવાડનાં કુલમાં આવ્યા. ભોગો ભોગવે છે. એમને એક દીકરી થઈ. તે Page #95 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂટા ભાગ-૨ સુરત માં અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૪ છે. તે અત્યંત રૂપવતી હતી. તે બધા ગાયોને ચરાવવા માટે અન્યત્ર પ્રત્યન્ત ગામોમાં = ( ( સામાન્ય ગામોમાં જાય છે. તે છોકરીના પિતાનું ગાડું બધા ગાડાઓની આગળ ચાલે છે. તે I તે છોકરી તે ગાડાનાં આગળનાં ભાગમાં = મુખ ઉપર બેઠેલી હોય છે. યુવાનોએ વિચાર્યું "T " કે “પાછળ રહેલા આપણાં ગાડા છોકરીનાં ગાડાની સમાન કરીને છોકરીને જોઈએ.” * તેઓએ આગળ જવા માટે ગાડાઓને ઉન્માર્ગે આગળ વધાર્યા. ત્યાં વિષમસ્થાનોમાં એ Tગાડાઓ આમ તેમ પડીને ભાગી ગયા. તેથી લોકોએ તે સ્ત્રીનું નામ અશકટા પાડ્યું. તે છોકરીના પિતાનું નામ અશકટપિતા થયું. તે પિતાને આ પ્રસંગ જ વૈરાગ્ય કરનારો ન માં બન્યો. તે છોકરી એક પુરુષને પરણાવીને એણે દીક્ષા લીધી, છેક ઉત્તરાધ્યયનમાં રારિ : : પરમંા એ ત્રીજું અધ્યયન સુધી ભણી લીધું. ચોથા અસંખ્ય અધ્યયનનો ઉદ્દેશો થયો, : ને ત્યારે પૂર્વભવનું જ્ઞાનાવરણીયકર્મ ઉદયમાં આવ્યું. સાધુ ભણે છે, છતાં કંઈ યાદ રહેતું કે નથી. આચાર્યે કહ્યું કે “છઠ્ઠ કરી લે, તને આની અનુજ્ઞા કરાવી દઉં.” (આ અપવાદમાર્ગ હતો.) તે સાધુ કહે “આનો જોગ કેવા પ્રકારનો છે?” આચાર્ય કહે “(ઉત્સર્ગમાર્ગ તો) - જયાંસુધી આ અધ્યયન ન ભણાય ત્યાંસુધી આંબિલ કરવા પડે.” તે કહે “હું આ રીતે, તે જ ભણીશ.” આ રીતે ભણતા એણે ૧૨ વર્ષે બાર શ્લોક મોઢે કર્યા. ત્યાં સુધી આંબિલ કર્યું. (અધ્યયનનાં કુલ ૧૩ શ્લોક છે.) ત્યારે તેનું જ્ઞાનવરણીયર્મ ક્ષય પામ્યું. આમ જે રીતે અશકટપિતાએ આગાઢયોગ પાળ્યો, તે રીતે સમ્યફરીતે યોગ પાળવો જોઈએ. ઉપધાનદ્વાર પૂર્ણ થયું. Hિ (૫) અનિધવનઃ શ્રતને ગ્રહણ કરી ચૂકેલાએ વિદ્યાગુરુનો નિતવ ન કરવો. જે શ્રત ITI જેની પાસે ભણ્યું હોય, ત્યાં તેનું જ નામ લેવું. બીજાનું નહિ. જો બીજાનું નામ આપે || તો ચિત્તની મલિનતા પ્રાપ્ત થાય. " આમાં દષ્ટાન્ત છે – એક હજામની અસ્ત્રાની સામગ્રી વિદ્યાનાં સામર્થ્યથી આકાશમાં 5 ના અદ્ધર રહે છે. એક પરિવ્રાજક તેને ઘણી સેવાઓથી સેવીને તેની પાસેથી તે વિદ્યા મેળવી ના ૨ પછી અન્ય સ્થાને જઈને પોતાના ત્રિદંડને આકાશમાં રાખે છે, એના કારણે મહાજન એની # પૂજા કરે છે. રાજાએ પૂછયું કે “ભગવાન્ ! શું આ વિદ્યાનો અતિશય છે ? કે તપનો , અતિશય છે?” તે કહે છે કે “વિદ્યાનો અતિશય છે.” રાજાએ પૂછયું “કોની પાસેથી ? આ મેળવ્યો?” તે કહે છે કે “હિમાલય ઉપર ફલાહાર કરનારા ઋષિની પાસેથી મેં આ કે | મેળવી છે.” આ પ્રમાણે એ બોલ્યો કે તરત જ સંકુલેશની દુષ્ટતાનાં કારણે તે ત્રિદંડ ધ , Uા કરતું પડી ગયું. Sો આ પ્રમાણે જે આત્મા અલ્પજ્ઞાનવાળા આચાર્યનો અપલાપ કરી (એમનું નામ છે [5 E E Page #96 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુકિત ૧૮૪-૧૮૫ છુપાવીને) બીજાનું નામ કહે છે તેને ચિત્તસંક્લેશરૂપ દોષને કારણે તે વિદ્યા પરલોકને માટે થતી નથી. (અર્થાત્ પરલોકમાં એનું હિત થતું નથી...) (૬-૭-૮) સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ભેદ-ફેરફાર ન કરવો. કહેવાનો ભાવ એ છે કે શ્રુત માટે પ્રયત્ન કરતાં, શ્રુતના ફલને ઈચ્છતાં વ્યક્તિએ સૂત્રભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો. તેમાં વ્યંજનભેદ આ પ્રમાણે કે થમ્મો મંગલમુક્તિă આવું બોલવાનું હોય ત્યાં, એના સમાનાર્થી શબ્દો બેલે કે પુળ જાળમુન્નોસં મ અર્થભેદ આ પ્રમાણે કે “સ્રાવની વાવની લોયંતિ વિષ્પરામુસન્તિ” આવું આચારાંગનું સૂત્ર છે. એનો ખરો અર્થ એ છે કે “જેટલા કોઈક લોકો આ પાંડિલોકમાં સ્તુ વિપરામર્શ કરે છે...” એને બદલે કોઈક આમાં સૂત્ર બદલ્યા વિના જ અર્થ બદલી નાંખે છે કે આવની- અવંતિદેશમાં યા- દોરડી વાન્તા- પડી ગઈ. લોક વિચારે છે કે “કુવામાં પડી છે.” ઉભયભેદ તો સૂત્ર અને અર્થ બંનેનાં યાથાત્મ્યનો વાસ્તવિકસ્વરૂપનો નાશ મૈં કરવાથી થાય. તે આ પ્રમાણે : ધર્મો મનમુટ્ટઃ અહિંસા પર્વતમસ્તà” આમાં સૂત્રનો ભેદ પણ થાય અને અર્થનો ભેદ પણ થાય છે. આમાં દોષ એ છે કે વ્યંજનનો ભેદ થાય એટલે અર્થનો ભેદ થાય. અર્થનો ભેદ ન થાય એટલે ક્રિયાનો ભેદ થાય અને ક્રિયાનો ભેદ થાય એટલે મોક્ષનો અભાવ થાય, ત્રિ મોક્ષનો અભાવ થાય એટલે દીક્ષા નકામી બને. ᄏ - મૈં આમાં ઉદાહરણ ગ્રંથોવતાં ધુમાર: છે. સૂત્રભેદ, અર્થભેદ, ઉભયભેદ આ જ્ઞ ત્રણેયમાં આ જ દૃષ્ટાન્ત ઘટાડી દેવું. આ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અને અનુયોગ દ્વારોમાં કહેલું હોવાથી અહીં એ દેખાડેલ નથી. ना य આમ કાલાદિ ભેદ દ્વારા આઠપ્રકારનો જ્ઞાનાચાર-જ્ઞાનની આસેવનાનો પ્રકાર છે. જ્ઞાનાચાર કહેવાઈ ગયો. साम्प्रतं चारित्राचारमाह-प्रणिधानं चेतः स्वास्थ्यं तत्प्रधाना योगाव्यापारास्तैर्युक्तः - समन्वितः प्रणिधानयोगयुक्तः, अयं चौघतोऽविरतसम्यग्दृष्टिरपि भवत्यत आह-पञ्चभिः समितिभिस्तिसृभिश्च गुप्तिभिर्यः प्रणिधानयोगयुक्तः, एतद्योगयुक्त एतद्योगवानेव, अथवा पञ्चसु समितिसु तिसृषु गुप्तिष्वस्मिन् विषये - एता ૮૩ Д Page #97 -------------------------------------------------------------------------- ________________ rf દશવૈકાલિકસૂર ભાગ-૨ કા અય. 3 નિયુકિત ૧૮૫-૧૮૬ % " आश्रित्य प्रणिधानयोगयुक्तो य एष चारित्राचारः, आचाराचारवतोः । कथंचिदव्यतिरेकादष्टविधो भवति ज्ञातव्यः, समितिगुप्तियोगभेदात्, समितिगुप्तिरूपं च । शुभं प्रवीचाराप्रवीचाररूपं यथा प्रतिक्रमणे इति गाथार्थः ॥ उक्तश्चारित्राचारः, - હવે ચારિત્રાચારને કહે છે. પ્રણિધાન એટલે ચિતની સ્વસ્થતા. તેની પ્રધાનતાવાળા જે પ્રતિલેખનાદિ યોગો, તેનાથી યુક્ત જીવ પ્રાથાયોપુ કહેવાય. આ તો સામાન્યથી અવિરતસમ્યગ્દષ્ટિ પણ હોય. એટલે કહે છે કે પાંચસમિતિ અને . રાણ ગુપ્તિઓ દ્વારા પ્રણિધાનયોગયુકત જે હોય તે ચારિત્રાચાર કહેવાય. (અવિરતસમ્યગ્દષ્ટિ પાંચસમિતિ વગેરેવાળો ન હોવાથી એ હવે ન લઈ શકાય.) | ટુંકમાં પ્રણિધાનયોગયુક્ત પંચસમિતિ ત્રણગુપ્તિનો યોગવાળો જ લેવો. એટલે અવિરતસમ્યક્ત્વ ન આવે. અથવા તો પાંચસમિતિમાં અને ત્રણગુપ્તિમાં આ વિષયમાં પ્રણિધાન યોગવાળો સાધુ ચારિત્રાચાર છે. (અહીં સાતમી વિભક્તિ લીધી છે.) ! આચાર અને આચારવાળાનો કથંચિત્ અભેદ હોવાથી આચારવાળાને જ | ચારિત્રાચાર કહી દીધો છે. એ આઠપ્રકારનો જાણવો. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ " રીતે ૮ ભેદ થાય છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ તો જે રીતે સામાયિકઅધ્યયનમાં કહ્યું છે તે પ્રમાણે સમજી લેવું કે સમિતિ શુભપ્રવીચાર = પ્રવૃત્તિરૂપ છે. ગુપ્તિ શુભપ્રવીચાર | fa અને શુભઅપ્રવીચાર = નિવૃત્તિરૂપ છે. ચારિત્રાચાર કહ્યો. साम्प्रतं तपआचारमाह-द्वादशविधेऽपि तपसि-प्रथमाध्ययनोक्तस्वरूपे साभ्यन्तरबाह्येऽनशनादिप्रायश्चित्तादिलक्षणे कुशलदृष्टे-तीर्थकरोपलब्धे अग्लान्या न " राजवेष्टिकल्पेन यथाशक्त्या वा अनाजीविको-निःस्पृहः फलान्तरमधिकृत्य यो। ज्ञातव्योऽसौ तपआचारः, आचारतद्वतोरभेदादिति गाथार्थः ॥ उक्तस्तपआचारः, .. હવે તપાચારને કહે છે. પહેલાઅધ્યયનમાં જેનું સ્વરૂપ દર્શાવી દીધું છે તેવા અભ્યત્તર અને બાહ્ય એવા બે ભેદવાળા, અનશન વગેરે બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ અભ્યત્તરરૂપ એવા તથા તીર્થકરોથી ' જોવાયેલા એવા તપમાં ગ્લાનિ વિના નિઃસ્પૃહ આત્મા (સમ્યફપ્રકારે વર્તે) તે તપાચાર | જાણવો. 'H E = :- - - Page #98 -------------------------------------------------------------------------- ________________ આ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ ટકા કા અદય. 3 નિયુકિત ૧૮૯૩ છે. અહીં ગ્લાનિ વિના પ્રવૃત્તિ કરવાની છે. પણ જેમ નોકર રાજાનું કોઈ કામ આવે છે ( તો વેઠ ઉતારતો હોય એમ ઉલ્લાસ વિના કરે એ રીતે સાધુએ તપ કરવાનો નથી. તથા [ સનાળવિવા કહ્યું છે. એનો અર્થ એ સમજવો કે તપ કરવામાં નિર્જરા વગેરે શુભફળની " અપેક્ષા રાખે તો તો વાંધો નથી. પરંતુ એ સિવાયનાં ખરાબ ફળોની અપેક્ષા રાખે એ * " ન ચાલે. એટલે ફલાન્તરની અપેક્ષાએ એ નિઃસ્પૃહ હોવો જોઈએ. - તથા આ તપકર્તાને જ તપાચાર કહ્યો છે, એ આચાર અને આચારવાળાનો અભેદ હોવાથી કહ્યો છે એમ સમજવું. તપાચાર કહેવાઈ ગયો. . अधुना वीर्याचारमाह-अनिगृहितबलवीर्य:-अनिद्भुतबाह्याभ्यन्तरसामर्थ्यः सन् .. पराक्रमते-चेष्टते यो यथोक्तं षट्त्रिंशलक्षणमाचारमाश्रित्येति वाक्यशेषः, षट्त्रिंशद्विधत्वं चाचारस्य ज्ञानदर्शनचारित्राचाराणामष्टविधत्वात्तपआचारस्य च द्वादशविधत्वाच्चेति, | उपयुक्त इत्यनन्यचित्तः, पराक्रमते ग्रहणकाले, तत ऊर्ध्वं युनक्ति च योजयति च प्रवर्तयति च यथोक्तं षट्त्रिंशल्लक्षणमाचारमिति सामर्थ्यागम्यते, यथास्थाम-यथासामर्थ्य | यो ज्ञातव्योऽसौ वीर्याचारः आचाराचारवतोः कथञ्चिदव्यतिरेकादिति गाथार्थः ॥ | अभिहितो वीर्याचारः, तदभिधानाच्चाचार इति, - હવે વીર્યાચારને કહે છે. , બાહ્ય અને આભ્યન્તર શક્તિ જેણે ગોપવી નથી એવો જે સાધુ ઉપર દર્શાવેલ ૩૬ [ આચારોને આશ્રયીને પરાક્રમ કરે છે.. L. પ્રશ્ન : આચાર ૩૬ શી રીતે થયા? [, ઉત્તર : જ્ઞાનનાં ૮, દર્શનનાં ૮, ચારિત્રનાં ૮ એમ ૨૪, તથા તપનાં ૧૨.. એટલે ૩૬ આચાર થાય. * એ પરાક્રમ કરે છે. તે ઉપયોગવાળો–બીજી કોઈ વસ્તુમાં ચિત્ત લગાવ્યા વિના કરે છે. આચારનાં અર્થાત્ પ્રવ્રજયા ગ્રહણ કરવાનાં કાળે એ આત્મા પરાક્રમ કરે અને - ત્યારબાદ ઉપર બતાવેલ ૩૬ આચારોને એ જોડે = પ્રવર્તાવે = આદરે = પાળે. આ પાલન પણ યથાશક્તિ કરે. શક્તિ ઓળંગીને કે ગોપવીને નહિ. | ગાથામાં સવારમ્ શબ્દ લખેલો નથી. પણ કોનું પાલન કરે ? એ પ્રશ્ન સહેજે થાય, છે અને અહીં આચારની જ વાત ચાલે છે એટલે સામર્થ્યથી સમજી શકાય છે કે આચારનું છે 8.. * [S r E E F = Page #99 -------------------------------------------------------------------------- ________________ મ " S 5 7 日 અધ્ય. ૩ નિર્યુક્તિ ૧૮૮ થી ૧૯૧ પ્રવર્તન કરે. (દીક્ષા લેવી એટલે પંચાચારનો સ્વીકાર કરવો. એ માટે પણ પરાક્રમ કરવું પડે. અને લીધા બાદ એને બરાબર પાળવા પડે. આમ બે વાત અહીં દર્શાવી છે.) અહીં પણ આચાર અને આચારવાળાનો અભેદ હોવાથી આચારવાળાને જ વીર્યાચાર કહ્યો છે. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ વીર્યાચાર કહેવાઈ ગયો. એનું કથન થઈ ગયું એટલે આચાર પણ કહેવાઈ ગયો. साम्प्रतं कथामाह अत्थकहा कामकहा धम्मकहा चेव मीसिया य कहा । एत्तो एक्क्कावि य णेगविहा होइ नायव्वा ||१८८|| विज्जा सिप्पमुवाओ अणिवेओ संचओ य दक्खत्तं । सामं दंडो भेओ उवप्पयाणं च અત્યહા II⟨૮૬II सत्थाहसुओ दक्खत्तणेण सेट्ठीसुओ य रूवेणं । बुद्धीऍ अमच्चसुओ जीवइ पुन्नेहि રાયસુઓ ૧૦॥ दक्खत्तणयं पुरिसस्स पंचगं सइगमाहु सुंदेरं । बुद्धी पुण साहस्सा सयसाहस्साई पुन्नाई IH ||૩|| - હવે થા કહે છે. નિર્યુક્તિ-૧૮૮ ગાથાર્થ : અર્થકથા, કામકથા, ધર્મકથા અને મીશ્રિતકથા. એમાંની મેં એકે એક કથા અનેકપ્રકારની જાણવી. તા નિર્યુક્તિ-૧૮૯ ગાથાર્થ : વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, ૐ દંડ, ભેદ, ઉપપ્રદાન એ અર્થકથા છે. નિર્યુક્તિ-૧૯૦ ગાથાર્થ : સાર્થવાહપુત્ર દક્ષતાથી, શ્રેષ્ઠીપુત્ર રૂપથી, મંત્રીપુત્ર બુદ્ધિથી, રાજપુત્ર પુણ્યથી જીવે છે. નિર્યુક્તિ-૧૯૧ ગાથાર્થ : પુરુષની દક્ષતા પાંચરૂપિયાની છે, સુંદરતા ૧૦૦ રૂપિયાની છે, બુદ્ધિ હજા૨રૂપિયાની છે, પુણ્ય ૧ લાખ રૂપિયાનું છે. व्याख्या-'अर्थकथे 'ति विद्यादिरर्थस्तत्प्रधाना कथाऽर्थकथा, एवं कामकथा ૮૬ 1 स्त ત . 디 ય Page #100 -------------------------------------------------------------------------- ________________ Д દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧૬ धर्मकथा चैव मिश्रा च कथा, अत आसां कथानां चैकैकापि च कथा अनेकविधा भवति ज्ञातव्येत्युपन्यस्तगाथार्थः । न स्त अधुनार्थकथामाह-विद्याशिल्पं उपायोऽनिर्वेदः सञ्चयश्च दक्षत्वं साम दण्डो भेद न मो उपप्रदानं चार्थकथा, अर्थप्रधानत्वादित्यक्षरार्थः, भावार्थस्तु वृद्धविवरणादवसेयः, ऽ तच्चेदम्-विज्जं पडुच्च त्थकहा जो विज्जाए अत्थं उवज्जिणति, जा एगेण विज्जा स्तु साहिया सा तस्स पंचयं पइप्पभायं देइ, जहा वा सच्चइस्स विज्जाहरचक्क वट्टिस्स विज्जापभावेण भोगा उवणया, सच्चइस्स उप्पत्ती जहा य सडकुलेऽवत्थितो जहा य महेसरो नामं कयं एवं निरवसेसं जहावस्सए जोगसंगहेसु तहा भाणियव्वं विज्जत्ति गयं त । इयाणि सिप्पेत्ति, सिप्पेणत्थों उवज्जिणइ त्ति, एत्थ उदाहरणं कोक्कासो जहावस्सए, न स्मै सिप्पत्ति गयं, इयाणि उवाएत्ति, एत्थ दिट्टंतो चाणक्को, जहा चाणक्कण नाणाविहेहिं मां वाहिं अत्थो उज्जओ, कहं ? - दो मज्झ धाउरत्ताओ०, एयंपि अक्खाणयं जहावस्सए तहा भाणियव्वं । उवाए त्ति गयं, इयाणिं अणिव्वेए संचए य एक्कमेव जि उदाहरणं मम्मणवाणिओ, सोवि जहावस्सए तहा भाणियव्वो । साम्प्रतं दक्षत्वं जि न तत्सप्रसङ्गमाह - दक्षत्वं पुरुषस्य सार्थवाहसुतस्य पञ्चगमिति - पञ्चरूपकफलं, शतिकं- न शा शतफलमाहुः सौन्दर्यं श्रेष्ठीपुत्रस्य, बुद्धिः पुनः सहस्त्रवती - सहस्त्रफला मन्त्रिपुत्रस्य, "शा शतसहस्राणि पुण्यानि - शतसहस्रफलानि राजपुत्रस्येति गाथाक्षरार्थः । भावार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् - जहा बंभदत्तो कुमारो कुमारामच्चपुत्तो सेट्ठिपुत्तो सत्थवाहपुत्तो, एए चउरोऽवि परोप्परं उल्लावेइ - जहा को भे केण जीवइ ?, तत्थ रायपुत्तेण भणियं-अहं पुन्नेहिं जीवामि, कुमारामच्चपुत्तेण भणियं - अहं बुद्धीए, सेट्ठिपुत्तेण भणियं - अहं रूवस्सित्तणेण, सत्थवाहपुत्तो भाइ- अहं दक्खत्तणेण, ते भांति - अन्नत्थ गंतुं विन्नाणेमो, ते गया अन्नं णयरं जत्थ ण णज्जंति, उज्जाणे आवासिया, दक्खस्स आदेसो दिन्नो, सिग्धं भत्तपरिव्वयं आणेहि, सो वीहिं गंतुं एगस्स थेरवाणिययस्स आवणे ठिओ, तस्स बहुगा कइया एंति, तद्दिवसं कोवि ऊसवो, सोण पहुप्पति पुडए बंधेडं, तओ सत्थवाहपुत्तो दक्खत्तणेण जस्स जं उवउज्जइ म ना त्र ना य ટીકાર્થ : વિદ્યા વગેરે અર્થ છે. તેની પ્રધાનતાવાળી કથા એ અર્થકથા કહેવાય. એ પ્રમાણે કામકથા, ધર્મકથા અને મિશ્રકથા પણ સમજવી. આ કથાઓમાંની એકે એક કથા અનેકપ્રકારની છે. ८७ Page #101 -------------------------------------------------------------------------- ________________ . . . . TEEशयातिसू। भाग- २EXAXEY मध्य. 3 नियुजित १८८ थी ११ " लवणतेल्लघयगुडसुंठिमिरिय-एवमाइ तस्स तं देइ, अइविसिट्ठो लाहो लद्धो, तुट्ठो भणइ तुम्हेत्थ आगंतुया उदाहु वत्थव्वया ?, सो भणइ-आगंतुया, तो अम्ह गिहे असणपरिग्गहं .. | करेज्जह, सो भणइ-अन्ने मम सहाया उज्जाणे अच्छंति तेहिं विणा नाहं भुंजामि, तेण .. भणियं-सव्वेऽवि एंतु, आगया, तेण तेसि भत्तसमालहणतंबोलाइ उवउत्तं तं पञ्चहं . रूवयाणं । बिइयदिवसे रूवस्सी वणियपुत्तो वुत्तो-अज्ज तुमे दायव्वो भत्तपरिव्वओ, एवं भवउत्ति, सो उठेऊण गणियापाडगं गओ अप्पयं मंडेउं, तत्थ य देवदत्ता नाम गणिया पुरिसवेसिणी बहूहि रायपुत्तसेट्ठिपुत्तादीहिं मग्गिया णेच्छइ, तस्स य तं । रूवसमुदयं दुगुण खुब्भिया पडिदासियाए गंतूण तीए माऊए कहियं जहा दारिया | सुदंरजुवाणे दिढि देइ, तओ सा भणइ-भण एयं मम गिहमणुवरोहेण एज्जह इहेव. भत्तवेलं करेज्जह तहेवागया सइओ दव्ववओ कओ । तइयदिवसे बुद्धिमन्तो । | अमच्चपुत्तो संदिट्ठो अज्ज तुमे भत्तपरिवओ दायव्वो, एवं हवउ त्ति, सो गओ करणसालं, तत्थ य तईओ दिवसो ववहारस्स छिज्जंतस्स परिच्छेजं न गच्छइ, दो। | सवत्तीओ, तार्सि भत्ता उवरओ, एक्काए पुत्तो अत्थि एयरी अपुत्ता य, सा तं दारयं णेहेण । | उवचरइ, भणइ य-मम पुत्तो, पुत्तमाया भणइ य-मम पुत्तो, तासिं पा परिछिज्जइ, तेण" भणियं-अहं छिंदामि ववहारं, दारओ दुहा कज्जउ दव्वंपि दुहा एव, पुत्तमाया भणइण मे दव्वेण कज्जं दारगोऽवि तीए भवउ जीवन्तं पासिहामि पुत्तं, इयरी तुसिणिया अच्छइ, ताहे पुत्तमायाए दिण्णो, तहेव सहस्सं उवओगो । चउत्थे दिवसे रायपुत्तो भणिओ-अज्ज रायपुत्त ! तुम्हेहिं पुण्णाहिएहि जोगवहणं वहियव्वं, एवं भवउ त्ति, तओ रायपुत्तो तेसिं अंतियाओ णिग्गंतुं उज्जाणे ठियो, तंमि य णयरे अपुत्तो राया मओ, आसो अहिवासिओ, जीए रुक्खछायाए रायपुत्तो णिवण्णो सा ण ओयत्तति, तओ - आसेण तस्सोवरि ठाइऊण हिंसितं, राया य अभिसित्तो, अणेगाणि सयसहस्साणि न - जायाणि, एवं अत्थुप्पत्ती भवइ । दक्खत्तणं ति दारं गयं, इयाणिं सामभेयदण्डु वप्पयाणेहिं चउहि जहा अत्थो विढप्पति, एस्थिमं उदाहरणं-सियालेण भमंतेण हत्थी| मओ दिवो, सो चितेइ-लद्धो मए उवाएण ताव णिच्छएण खाइयव्वो, जाव सिंहो । आगओ, तेण चिन्तियं-सचिट्ठण ठाइयव्वं एयस्स, सिंहेण भणियं - किं अरे ! भाइणेज्ज अच्छिज्जइ ?, सियालेण भणियं-आमंति माम !, सिंहो भणइ-किमेयं मयं: ति ?, सियालो भणइ-हत्थी, केण मारिओ ?-वग्घेण, सिंहो चितेइ-कहमहं ।। Page #102 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧ ऊणजातिएण मारियं भक्खामि ?, गओ सिंहो, णवरं वग्घो आगओ, तस्स कहियंસીઢેળ મારિઓ, સો પાળિયું પાસું વિઓ, વષો ગઠ્ઠો, સ મેઓ, નાવ જાઓ आगओ, तेण चिन्तियं - जइ एयस्स ण देमि तओ काउ काउत्ति वासियसद्देणं अण्णे कागा एर्हित, तेसिं कागरडणसद्देणं सियालादि अण्णे बहवे एहिंति, कित्तिया वारेहामि, ता एयस्स उवप्पयाणं देमि, तेण तओ तस्स खंडं छित्ता दिण्णं, सो तं घेत्तूण गओ, सियो आओ, तेण णायमेयस्स हठेण वारणं करेमित्ति भिउडि काऊण वेगो न વિળો, નો પિયાનો, ઉર્જા ચ- “ઉત્તમ પ્રણિપાતેન, શૂર મેવેન યોગયેત્ । नीचमल्पप्रदानेन सदृशं च पराक्रमैः ॥१॥" इत्युक्तः कथागाथाया भावार्थ:, E! स्त 9 उक्तार्थकथा, હવે અર્થકથા કહે છે. વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન આ અર્થકથા છે. કેમકે એ અર્થપ્રધાન છે. આ અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે આ છે. • વિદ્યાને આશ્રયીને અર્થકથા આ પ્રમાણે કે જે વિદ્યાર્થી ધનને ઉપાર્જન કરે છે. એકજણે જે વિદ્યા સાધી, તે (વિદ્યા) તેને દર સવારે પાંચરૂપિયા આપે છે. અથવા તો જેમ વિદ્યાધરોનાં ચક્રવર્તી સત્યકિએ વિદ્યાનાં પ્રભાવથી ભોગો મેળવ્યા. સત્યકિની ઉત્પત્તિ જે રીતે થઈ, જે રીતે તે શ્રાવકકુલમાં રહ્યો, જે રીતે મહેશ્વર એનું નામ કરાયું... આ બધું જે રીતે આવશ્યકમાં વત્તીસાદિ ખોળસંહિં સૂત્રનાં વર્ણનમાં દર્શાવેલું છે. એ મૈં પ્રમાણે અહીં કહેવું. - शा વિદ્યાદ્વાર પૂર્ણ થયું. I ♦ શિલ્પથી ધન મેળવાય છે. એમાં ઉદાહરણ કોકાસ નામનો શિલ્પી છે. એ ન આવશ્યક પ્રમાણે જાણવું. || 7 ♦ ઉપાય દ્વારા ધન મેળવાય છે. આમાં દૃષ્ટાન્ત ચાણક્ય છે જે રીતે ચાણક્યે જુદા ધ જુદા ઉપાયોથી ધન મેળવ્યું. પ્રશ્ન : કયા ઉપાયોથી ? ઉત્તર : “મારે ધાતુથી રંગાયેલ બે...” આ પણ કથાનક જે રીતે આવશ્યકમાં છે, તે રીતે કહેવું. • હવે અનિર્વેદ અને સંચયમાં એકજ ઉદાહરણ છે. મમ્મણ. તે પણ જે રીતે ૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ અમ દશવૈકાલિકસૂર ભાગ-૨ જુ ન અને અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧૭ છેઆવશ્યકમાં છે, તે પ્રમાણે કહેવું. (ધનોપાર્જનમાં કંટાળો ન આવવો જોઈએ તથા ઉપાર્જિતધન ધીમે ધીમે બચાવી છે બચાવીને ભેગું કરવું જોઈએ.) • હવે દક્ષત્વનો અવસર છે. પ્રસંગપૂર્વક એ દક્ષત્વનું વર્ણન કરે છે કે એ 'સાર્થવાહપુત્રની દક્ષતા = કાર્યચપળતા પાંચરૂપિયાનાં ફલવાળી થઈ. શ્રેષ્ઠિપુત્રનું સૌંદર્ય " ૧૦૦ રૂ.નાં ફળવાળું થયું. મનીપુત્રની બુદ્ધિ ૧૦૦૦રૂા.નાં ફલવાળી થઈ. અને રાજપુત્રનું પુણ્ય લાખ રૂા.નાં ફલવાળું થયું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થી - કથાનકથી જાણવો. તે આ છે. બ્રહ્મદત્ત રાજકુમાર, કુમાર મંત્રીપુર, શ્રેષ્ઠિપુત્ર, F" સાર્થવાહપુત્ર આ ચારેય પરસ્પર વાતચીત કરે છે “કોણ શેના આધારે જીવે છે ?” ત્યાં 1 રાજપુત્રે કહ્યું “હું પુણ્યથી જીવું છું.” કુમાર મંત્રીપુત્રે કહ્યું કે “હું બુદ્ધિથી જીવું છું.” = શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે “હું રૂપથી જીવું છું.” સાર્થવાહપુત્રે કહ્યું કે “હું દક્ષતાથી જીવું છું.” તેઓ કહે છે “અન્ય સ્થાને જઈ આપણે આની પરીક્ષા કરીએ.” તેઓ અન્યનગરમાં ગયા, કે જ્યાં કોઈ એમને ઓળખતું નથી. ઉદ્યાનમાં રહ્યા. તે ન દક્ષને આદેશ અપાયો કે જલ્દી ભોજન-પાણીનાં ખર્ચને લાવ. (અર્થાતુ ભોજન માટે જરૂરી ધન લઈ આવ.) તે બજારમાં જઈને એક વૃદ્ધવણિની દુકાને ઉભો રહ્યો. તેને ઘણાં ગ્રાહકો આવે છે. તે દિવસે કોઈક ઉત્સવ છે. વણિક પડિકા બાંધવામાં પહોંચી વળતો નથી. પછી સાર્થવાહપુત્ર દક્ષતા હોવાથી જેને જે મીઠું, તેલ, ઘી, ગોળ, સુંઠ, મરચાં " વગેરે ઉપયોગી હોય, તેને તે આપે છે. વણિકને ઘણો વધારે નફો થયો. ખુશ થયેલો તે બોલે છે કે “તમે આ નગરમાં બહારથી આવેલા છો કે અહીંના રહેવાસી છો ?” તે ન કહે છે કે “આગંતુક છીએ.” વણિક કહે કે “તો અમારા ઘરે ભોજનનો સ્વીકાર કરો.” "T " તે કહે છે કે મારા બીજા મિત્રો ઉદ્યાનમાં છે. તેમના વિના હું ભોજન નહિ કરું.” તેણે | ન કહ્યું કે “બધા જ આવો.” વાણિયાએ તેઓનાં ભોજનદાન, તંબોલાદિમાં જેટલું વાપર્યું, Fા a, એ પાંચ રૂપિયાનું થયું. બીજા દિવસે રૂપવાનું વણિકપુત્રને કહેવાયું કે “આજે તારે ભોજનનો ખર્ચ આપવાનો છે.” વણિપુત્રે કહ્યું “સારું” તે ઉભો થઈને વિભૂષિત થઈને વેશ્યાઓનાં | : વાડામાં ગયો. ત્યાં દેવદત્તા નામની વેશ્યા પુરૂષ ઉપર દ્વેષવાળી હતી. ઘણાં રાજપુત્રો | વગેરેએ એની માંગણી કરી પણ એ કોઈને ઈચ્છતી નથી. તે વેશ્યા તે વણિકપુત્રનાં સુંદર ! રૂપસમુદાયને જોઈને ક્ષોભ પામી. એની પાસે રહેલી દાસીએ જઈને તેની માતાને કહ્યું છે કે “દેવદત્તા સુંદરયુવાન ઉપર દૃષ્ટિ કરે છે.” તેથી તે કહે કે “તું એ યુવાનને કહે કે મારા ( F S Page #104 -------------------------------------------------------------------------- ________________ આ જ દશવૈકાલિકસૂટા ભાગ-૨ જુાિ ક અધ્ય. 3 નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧૬ રે ઘરે કોઈપણ મુશ્કેલી-સંકોચ વિના આવો, અને અહીં જ ભોજન કરો.” એ ચારે મિત્રો એ જ રીતે આવ્યા અને ત્યાં ૧૦૦ રૂ.નો ખર્ચ થયો. ત્રીજા દિવસે બુદ્ધિમાનું મંત્રીપુત્રને સંદેશો અપાયો કે “આજે તું ભોજનખર્ચ આપ.” એ કહે “સારું” પછી તે અદાલત, ન્યાયાલયમાં ગયો. ત્યાં એક કેસ એવો હતો કે જેનો ! * નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો ન હતો. તે કેસ આ પ્રમાણે હતો કે બે શોક્યો | હતી. તેમનો પતિ મરી ગયો. એક શોક્યનો પુત્ર છે, એક શોક્ય પુત્રરહિત છે. તે | | ને છોકરાને સ્નેહથી સાચવે છે અને કહે છે કે “મારો પુત્ર છે” પુત્રની સગી માતા કહે છે મોં કે “મારો પુત્ર છે તે બે વચ્ચે ચુકાદો થતો નથી. મંત્રીપુત્રે કહ્યું કે “હું આ કેસનો નિકાલ FI કરી આપું.” છોકરાને બે ટુકડા કરો અને ધનનાં પણ બે ભાગ કરો.” પુત્રની માતા કહે : ન છે કે મારે ધનનું કામ નથી. છોકરો પણ તે શોક્યનો થાઓ. એ જીવતો હશે તો એનું ન દર્શન પામીશ.” બીજી શોકય મુંગી ઉભી રહે છે. ત્યારે મંત્રીપુત્રે એ બાળક ખરી | મુત્રમાતાને સોંપ્યો. ત્યાં ૧૦૦૦ રૂ.નો ઉપયોગ થયો. એટલે કે મંત્રીપુત્રને ૧૦૦૦રૂ. મળ્યા. ચોથા દિવસે રાજપુત્રને કહેવાયું કે “આજે પુણ્યનાં સ્વામી એવા તમારે ચારેયનું . યોગવહન કરવાનું છે.” રાજપુત્રે કહ્યું “સારું.” પછી રાજપુત્ર તેમની પાસેથી નીકળીને ઉદ્યાનમાં ગયો. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. અશ્વને અધિવાસિત કર્યો. જે વૃક્ષની છાયા નીચે રાજપુત્ર ઉંધેલો, તે છાયા દૂર થતી નથી. પછી અચે તેની ઉપર ળ રહીને હસારવ કર્યો, એનો રાજા તરીકે અભિષેક કર્યો. અનેક લાખો રૂપિયા મળ્યાં. આ ન 1 પ્રમાણે ધનની ઉત્પત્તિ થાય છે. દક્ષતાદ્વાર પૂર્ણ થયું. ના. હવે જે રીતે સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાનથી ધન મેળવાય છે. એ વાત કરે છે. ના r એમાં આ ઉદાહરણ છે કે ભમતાં શિયાળે એક મરેલા હાથીને જોયો. તે વિચારે છે કે - ના “મેં આને મેળવ્યો. હવે હોંશિયારીપૂર્વક નક્કી મારે જ ખાવો છે. (બીજાને આપવો ના a નથી.)” ત્યાં સિંહ આવ્યો. શિયાળે વિચાર્યું કે “આની સામે સારી ચેષ્ટાવાળા રહેવું” સિંહે a કહ્યું કે “અરે, ભાણિયા ! કેમ ઉભો છે?” શિયાળે કહ્યું “હાજી મામા !” સિંહ કહે છે | “આ શું કરેલું છે ?” શિયાળ કહે “હાથી.” સિંહ કહે “કોણે માયો?” શિયાળ કહે છે, “વાઘે માર્યો.” સિંહ વિચારે છે કે “હું મારાથી નીચલી જાતિવાળાએ મારેલા પશુને કેવી . રીતે ખાઉં ?” સિંહ જતો રહ્યો. T ત્યાં વાઘ આવ્યો. શિયાળે તેને કહ્યું કે “સિંહે આ હાથી માર્યો છે. તે પાણી પીવા S ગયો છે.” વાઘ ભાગી ગયો. આ ભેદ છે. (r * * * * Page #105 -------------------------------------------------------------------------- ________________ છે કે દશવૈકાલિકસૂગ ભાગ-૨ હા અધ્ય. 3 નિયુકિત ૧૯૨ ૩ છે. ત્યાં કાગડો આવ્યો. શિયાળે વિચાર્યું કે જો આને માંસ નહિ આપું તો કા...કા આ શબ્દનો ફેલાવો કરશે, એ શબ્દથી બીજા પણ કાગડાઓ આવશે. તે બધા કાગડાઓનાં 'કા...કા રૂપ શબ્દથી બીજા પણ શિયાળાદિ આવશે. હું કેટલાને અટકાવીશ. તેથી આને T ' કંઈક દાન કરું પછી શિયાળે તે મૃતકમાંથી એક ટુકડો છેદીને કાગડાને આપ્યો. તે એ " લઈને જતો રહ્યો. ત્યાં શિયાળ આવ્યો. આ શિયાળે વિચાર્યું કે “આને તો બળથી દૂર કરીશ” અને ! | ભૂકુટિ કરીને તેની તરફ દોટ મૂકી. પેલો શિયાળ ભાગી ગયો. " કહ્યું છે કે “ઉત્તમને પ્રણિપાતથી જોડવો. શૂરવીરને ભેદથી જોડવો. નીચને " : અલ્પપ્રદાનથી જોડવો અને સમાજને પરાક્રમોથી જોડવો.” (અર્થાતુ ઉત્તમની સાથે : - નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો. શૂરવીરોમાં ભાગલા પડાવી સ્વાર્થ સાધવો. નીચ લોકોને થોડું થોડું આપીને શાંત રાખવા અને સરખે સરખા હોય એમને પરાક્રમથી ઠંડા પાડવા.) કથાની ગાથાનો ભાવાર્થ કહ્યો. અર્થકથા કહેવાઈ ગઈ. साम्प्रतं कामकथामाह रूवं वओ य वेसो दक्खत्तं सिक्खियं च विसएसुं । दिटुं सुयमणुभूयं च संथवो चेव | જામી ૨૬રા હવે કામકથા કહે છે. નિર્યુક્તિ-૧૯૨ ગાથાર્થ: રૂપ, ઉંમર, વેષ, દક્ષતા, વિષયોમાં શિક્ષિત, દષ્ટ, શ્રત, અનુભૂત, સંસ્તવ આ કામકથા છે. | व्याख्या-रूपं सुन्दरं वयश्चोदग्रं वेषः उज्जवलः दाक्षिण्यं-मार्दवं, शिक्षितं च | विषयेषु-शिक्षा च कलासु, दृष्टमद्भुतदर्शनमाश्रित्य श्रुतं चानुभूतं च संस्तवश्च-- | परिचयश्चेति कामकथा । रूपे च वसुदेवादय उदाहरणं, वयसि सर्व एव प्रायः कमनीयों भवति लावण्यात्, उक्तं च-"यौवनमुदग्रकाले विदधाति विरूपकेऽपि लावण्यम् ।। दर्शयति पाकसमये निम्बफलस्यापि माधुर्यम् ॥१॥" इति, वेष उज्जवलः कामाङ्गं, 'यं.. कञ्चन उज्जवलवेषं पुरुषं दृष्ट्वा स्त्री कामयते' इति वचनात्, एवं दाक्षिण्यमपि । "पञ्चालः स्त्रीषु मार्दवम्" इति वचनात्, शिक्षा च कलासु कामाकं वैदग्ध्यात्, उक्तं चH "कलानां ग्रहणादेव, सौभाग्यमुपजायते । देशकालौ त्वपेक्ष्यासां, प्रयोगः संभवेन्न वा ।। | Page #106 -------------------------------------------------------------------------- ________________ છે આ દશવૈકાલિકસૂમ ભાગ-૨ : આ અય. 3 નિયુક્તિ ૧૯૨ ૩ ॥१" अन्ये त्वत्राचलमूलदेवौ देवदत्तां प्रतीत्येक्षुयाचनायां प्रभूतासंस्कृतस्तोकसंस्कृतप्रदानद्वारेणोदाहरणमभिदधति, दृष्टमधिकृत्य कामकथा यथा नारदेन रुक्मिणीरूपं दृष्ट्वा वासुदेवे कृता, श्रुतं त्वधिकृत्य यथा पद्मनाभेन राज्ञा नारदाद्रौपदीरूपमाकर्ण्य | पूर्वसंस्तुतदेवेभ्यः कथिता, अनुभूतं चाधिकृत्य कामकथा यथा-तरङ्गवत्या .. निजानुभवकथने, संस्तवश्च-कामकथापरिचयः 'कारणानीतिकामसूत्रपाठात्, अन्ये त्वभिदधति-'सइदंसणाउ पेम्मं पेमाउ रई रईय विस्संभो । विस्संभाओ पणओ पञ्चविह વડૂ પે શ” રૂતિ થાર્થ: ૩ મિકથા, ટીકાર્થ : સુંદર રૂપ, ઉદગ્ર (ઉછળતી) ઉંમર, ઉજજવલ વેષ, મૃદુતા, કળાઓમાં દર શિક્ષણ, અંભુતદર્શનને આશ્રયીને દષ્ટ, શ્રુત, અનુભૂત અને પરિચય આ બધી કામકથા છે. (આ બધા પદાર્થોની પ્રરૂપણા કરવી એ કામકથા છે.) રૂપમાં વસુદેવ વગેરે ઉદાહરણ છે. | યુવાનવયમાં પ્રાયઃ બધા જ કમનીય = ઈચ્છનીય હોય. કેમકે ત્યારે લાવણ્ય હોય! છે. કહ્યું છે કે “ઉદગ્નકાળમાં યૌવન વિરૂપમાં પણ લાવણ્યને કહે છે. યૌવન પાકસમયે લીમડાનાં ફલની પણ મધુરતાને દેખાડે છે.” " (ઉદઝકાલીન યૌવન - ભરયૌવનકાળ સમજવો. લીમડાનાં ફલ જયારે પાકતાં હોય ત્યારે એ મીઠા હોય છે.) તથા ઉજ્જવલ વેષ કામનું અંગ છે. કેમકે સ્ત્રી “કોઈપણ ઉજ્જવલ વેષવાળા ના ન પુરુષને જોઈને તેની ઈચ્છા કરે.” એવું છે. એ રીતે દાક્ષિણ્ય પણ કામનું અંગ છે. કેમકે " - “પંચાલ કહે છે કે સ્ત્રીઓને વિશે મુદતા રાખવી એજ કામશાસ્ત્રનો સાર છે.” આ પ્રમાણે ૪ ના વચન છે. 8 કળાઓમાં શિક્ષણ એ કામનું અંગ છે. કેમકે એ ચતુરાઈ = હોંશિયારી છે. કહ્યું રે છે કે “કલાઓનું ગ્રહણ કરીએ, એટલા માત્રથી જ સૌભાગ્ય ઉત્પન્ન થઈ જાય. દેશકાળને અપેક્ષીને એ કળાઓનો પ્રયોગ તો થાય કે ન પણ થાય.” (આશય એ છે કે શીખેલી | કળાઓ બીજાને દેખાડીએ ત્યારે જ લોકપ્રિયતા વધે એવું નથી. કલાનો પ્રયોગ કદાચ | તે તે દેશ-કાળની અપેક્ષાએ ન કર્યો હોય તો પણ કળાનું ગ્રહણ પણ કરેલું હોય તો , એનાથી લોકપ્રિયતા, સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે...). અન્ય લોકો વળી આ વાર્તાનું શિક્ષણ દ્વારમાં અચલ અને મૂલદેવને દષ્ટાન્ત તરીકે (ટ ની Page #107 -------------------------------------------------------------------------- ________________ • શ્રુતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે પદ્મનાભરાજાએ નારદ પાસેથી ૬ રુકિમણીનું રૂપ સાંભળીને પૂર્વપરિચિત દેવોની આગળ એ રૂપનું વર્ણન કર્યું. (અહીં સ્નુ રાજાએ રૂપ જોયું નથી. માત્ર સાંભળ્યું જ છે.) 저 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૨ જણાવે છે. બેય જણ દેવદત્તા નામની વેશ્યામાં રાગી હતા. અક્કાનાં કહેવાથી બેયની પરીક્ષા કરવા માટે દેવદત્તાએ બંને પાસે દાસી મોકલાવી જણાવ્યું કે “દેવદત્તાને શેરડી ખાવાની ભાવના છે.” મુગ્ધ અચલ સાર્થવાહે ગાડું ભરીને શેરડીનાં સાઠા મોકલી આપ્યા. જ્યારે મૂલદેવે એક થાળી જેવા વાસણમાં છાલ ઉતારેલ, મસાલાદિથી તૈયાર કરાયેલી શેરડીનાં ટુકડાઓ મોકલ્યા, કે જે તરત જ ખાઈ શકાય. • દૃષ્ટને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે નારદે રુકિમણીનું રૂપ જોઈને વાસુદેવ આગળ એનું વર્ણન કર્યું તે. ना य કોઈક વળી એમ કહે છે કે “એકવાર વિજાતીયદર્શનથી પ્રેમ થાય, પ્રેમથી રતિ, રતિથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રણય .. આમ પાંચ પ્રકારે પ્રેમ વધે છે.” शा કામકથા કહેવાઈ ગઈ. * * * • અનુભૂતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે - તરંગવતી રાજકુમારી પોતાના અનુભવનું કથન કરે છે તે. (એણે કામસંબંધમાં જે જે અનુભવ કરેલા, તે બધાજ એ બીજાને કહે છે, ત્યારે તે કામકથા અનુભૂત કામકથા બને.) • સંસ્તવ એટલે કામકથાનો પરિચય. આ બધા કામનાં કારણો છે. જાળના શબ્દ ગાથામાં લખેલો નથી. પરંતુ કામસૂત્રમાં આ બધાને કામના કારણો કહ્યા છે, એટલે તે પાઠને અનુસારે આ બધા કારણો કહેવાય. 7 ૯૪ त त Er शा BH धर्मकथामाह ना धम्मकहा बोद्धव्वा चउव्विहा धीरपुरिसपन्नत्ता । अक्खेवणि विक्खेवणि संवेगे चेव य निव्वे ॥१९३॥ आयारे ववहारे पन्नत्ती चेव दिट्ठीवाए य । एसा चउव्विहा खलु कहा उ अक्खेवणी होइ । १९४ || विज्जा चरणं च तवो पुरिसक्कारो य समिइगुत्तीओ उवइस्सइ खलु जहियं कहाइ अक्खेवणीइ रसो ॥ १९५ ॥ कहिऊण ससमयं तो कहेइ परसमयमह विवच्चासा । मिच्छासम्मावार एमेव हवंति दो भैया ॥ १९६॥ जा ससमयवज्जा खलु होइ कहा लोगवेयसंजुत्ता । परसमयाणं च कहा एसा विक्खेवणी Page #108 -------------------------------------------------------------------------- ________________ મ मा S स्त त દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિર્યુક્તિ ૧૯૩ થી ૨૦૫ नाभं ॥१९७॥ जा ससमएण पुव्वि अक्खाया तं छुभेज्ज परसम । परसासणवक्खेवा परस्स समयं परिकहेइ ॥ १९८॥ आयपरसरीरगया इहलोए चेव तद्य परलोए । सा चव्विा खलु कहा उ संवेयणी होइ ॥ १९९ ॥ वीरियविउव्वणिड्डी नाणचरणदंसणाण तह इड्डी । उवइस्सइ खलु जहियं कहाइ संवेयणीइ रसो ॥ २००॥ पावाणं कम्माणं असुभविवागो कहिज्जए जत्थ । इह य परत्थ य लोए कहा उ णिव्वेयणी नाम ॥ २०१ ॥ थोवंपि पमायकरयं कम्मं साहिज्जई जहिं नियमा । पउरासुहपरिणामं कहाइ निव्वेयणी रसो ॥२०२॥ सिद्धी य देवलोगो सुकुलुप्पत्ती य होइ संवेगो । नरगो तिरिक्खजोणी कुमाणुसतं च निव्वेओ || २०३ || वेणइयस्स (य) पढमया कहा उ अक्खेवणी कहेयव्वा । तो ससमयगहियत्थो कहिज्ज विक्खेवणी पच्छा ॥२०४॥ अक्खेवणीअक्खित्ता जे जीवा तेलभन्ति संमत्तं । विक्खेवणीऍ भज्जं गाढतरागं च मिच्छत्तं ॥२०५॥ स्त *** નિર્યુક્તિ-૧૯૪ ગાથાર્થ : આ આક્ષેપણી કથા ચારપ્રકારે છે. આચારમાં, વ્યવહારમાં, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ. ધર્મકથા કહે છે. નિર્યુક્તિ-૧૯૩ ગાથાર્થ : ધર્મકથા ચારપ્રકારની ધીરપુરુષોથી કહેવાયેલી છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) નિર્વેદ (૪) સંવેગ. त નિર્યુક્તિ-૧૯૫ ગાથાર્થ : જે કથામાં વિદ્યા, ચરણ, તપ, પુરુષાર્થ, સમિતિ-ગુપ્તિ ઉપદેશાય, તે આક્ષેપણીનો રસ છે. મ નિર્યુક્તિ-૧૯૬ ગાથાર્થ : સ્વસમયને કહીને પરસમય કહે, અથવા ઉંધુ કહે. એજ જ્ઞા પ્રમાણે મિથ્યાવાદ અને સમ્યવાદમાં બે ભેદ થાય. शा નિર્યુક્તિ-૧૯૭ ગાથાર્થ : જે કથા સ્વસમયરહિત હોય, લોકવેદસંયુક્ત હોય, અને F ॥ જે પરસમયની કથા હોય, તે વિક્ષેપણીકથા. મા य નિર્યુક્તિ-૧૯૯ ગાથાર્થ : આત્મશરીર અને પરશરીર સંબંધી, આલોકસંબંધી અને પરલોકસંબંધી આ ચારપ્રકારની સંવેદની કથા છે. * * * મ નિર્યુક્તિ-૨૦૦ ગાથાર્થ : વીર્ય, વૈક્રિયઋદ્ધિ, જ્ઞાન-દર્શન-ચારિત્રની ઋદ્ધિ જે કથામાં ઉપદેશાય, તે સંવેદનીનો રસ છે. ૯૫ जि નિર્યુક્તિ-૧૯૮ ગાથાર્થ : જે પૂર્વે સ્વસમયથી કહેવાયેલી હોય, તેને પ૨સમયમાં ફેંકે ય પરશાસનનાં વ્યાક્ષેપથી પરનાં સમયને કહે. F Page #109 -------------------------------------------------------------------------- ________________ KE शवैधाति सूका माग- २ ERAS अध्य. 3 नियुडित १८३ थी १८५PAL નિર્યુક્તિ-૨૦૧ ગાથાર્થ : જેમાં અશુભકર્મોનો આલોકમાં અને પરલોકમાં અશુભ છે. वि-डेवाय, ते निर्वेनी था छ. નિયુક્તિ-૨૦૨ ગાથાર્થ જે કથામાં એવું કહેવાય કે થોડું પણ પ્રમાદકૃત કર્મ પુષ્કળ | અશુભ પરિણામવાળું બને છે. તે નિર્વેદની કથાનો રસ છે. नियुस्ति-२०3 गाथार्थ : सिद्धि, विलोs, सुमुखमा उत्पति, मानाथी संवे॥ थाय." નારક, તિર્યંચયોનિ, કુમાનુષ્ય એનાથી નિર્વેદ થાય. નિર્યુક્તિ-૨૦૪ ગાથાર્થ : વૈયિકને પ્રથમ આપણી કથા કહેવી. પછી સ્વસમયનો 1 અર્થ ગ્રહણ કરી ચૂકેલા એમને વિક્ષેપણી કથા કહેવી. નિર્યુક્તિ-૨૦૫ ગાથાર્થ ઃ આક્ષેપણીથી ખેંચાયેલા જે જીવો હોય, તેઓ સમ્યક્ત્વ પામે. વિક્ષેપણી કથામાં ભજના છે. વધુ ગાઢમિથ્યાત્વ પણ પામે. व्याख्या - धर्मविषया कथा धर्मकथा असौ बोद्धव्या चतुर्विधा धीरपुरुषप्रज्ञप्ता| तीर्थकरगणधरप्ररूपितेत्यर्थः, चातुर्विध्यमेवाह-आक्षेपणी विक्षेपणी संवेगश्चैव निर्वेद ' इति, 'सूचनात्सूत्र मितिन्यायात् संवेजनी निवेदनी चैवेत्युपन्यासगाथाक्षरार्थः ॥ | भावार्थं त्वाह-आचारो-लोचास्नानादिः व्यवहारः-कथञ्चिदापन्नदोषव्यपोहाय | प्रायश्चित्तलक्षणः प्रज्ञप्तिश्चैव-संशयापन्नस्य मधुरवचनैः प्रज्ञापना दृष्टिवादश्च-श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनं, अन्ये त्वभिदधति-आचारादयो ग्रन्था एव परिगृह्यन्ते, आचाराद्यभिधानादिति, एषा-अनन्तरोदिता चतुर्विधा खलुशब्दो विशेषणार्थः । न श्रोत्रपेक्षयाऽऽचारादिभेदानाश्रित्यानेकप्रकारेति कथा त्वाक्षेपणी भवति, तुरेवकारार्थः, शा कथैव प्रज्ञापकेनोच्यमाना नान्येन, आक्षिप्यन्ते मोहात्तत्वं प्रत्यनया भव्यप्राणिन " इत्याक्षेपणी भवतीति गाथार्थः । इदानीमत्वा रसमाह-विद्या-ज्ञानं ना अत्यन्तापकारिभावतमोभेदकं चरणं-चारित्रं समग्रविरतिरूपं तपः-अनशनादि ना पुरुषकारश्च-कर्मशत्रून् प्रति स्वीवीर्योत्कर्षलक्षणः समितिगप्तयः-पूर्वोक्ता एव, एतदुपदिश्यते खलु-श्रोतृभावापेक्षया सामीप्येन कथ्यते, एवं यत्र क्वचिदसावुपदेशः | कथाया आक्षेपण्या रसो-निष्यन्दः सार इति गाथार्थः । गताऽऽक्षेपणी, | ટીકાર્થ : ધર્મસંબંધી કથા એ ધર્મકથા. એ ચાર પ્રકારની તીર્થકર, ગણધરોએ પ્રરૂપેલી र मा य२६ ४ पता छ : माक्षेपी-विक्षेपण- संवेग भने निर्वह.. Page #110 -------------------------------------------------------------------------- ________________ मा - ઉત્તર ઃ “સૂત્રનું કામ સૂચન કરવાનું છે” એટલે અહીં સંવેગ = સંવેજની = સંવેગ ઉત્પન્ન કરનાર તથા નિર્વેદ નિર્વેદની = વૈરાગ્ય ઉત્પન્ન કરનાર એમ અર્થ લેવો. આ ગાથાનો અક્ષરાર્થ થયો. હવે ભાવાર્થ કહે છે. આક્ષેપણીનાં ચારપ્રકારો છે. એમાં આચાર એટલે લોચ, અસ્નાન વગેરે. स्त વ્યવહાર એટલે સાધુને કોઈપણ પ્રકારે કોઈક દોષ લાગી જાય તો એને દૂર કરવા પ્રાયશ્ચિત્ત કરવું તે. પ્રજ્ઞપ્તિ એટલે સંશય પામેલા શિષ્યાદિને મધુરવચનોથી પદાર્થો કહેવા તે. ત દૃષ્ટિવાદુ એટલે જે શ્રોતા સમજી શકે એમ હોય, તેને સૂક્ષ્મજીવાદિ ભાવોનું કથન કરવું તે. કેટલાંકો એમ કહે છે કે આચાર, વ્યવહાર... એમ જે ચાર નામ ગાથામાં લખ્યા છે, એનાથી તે તે નામવાળા શાસ્ત્રો જ લેવા. કેમકે તે તે શાસ્ત્રોમાં તેનું તેનું જ વર્ણન નિ છે. દા.ત. આચારશાસ્ત્રમાં આગારનું, વ્યવહારશાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તનું, પ્રજ્ઞપ્તિમાં ઉપર f - દર્શાવેલી પ્રજ્ઞપ્તિનું વર્ણન છે. न || આ ચારપ્રકારે આક્ષેપણી છે. स्त त દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૩ થી ૧૯૫ પ્રશ્ન : આક્ષેપણી એટલે આક્ષેપ કરનારી - ખેંચનારી કથા, વિક્ષેપણી એટલે વિક્ષેપ કરનારી કથા. પણ સંવેગ એ કંઈ કથા નથી, નિર્વેદ એ કંઈ કથા નથી. એ તો આત્મપરિણામ છે.) 지 - T ગાથામાં હતુ શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. તે વિશેષઅર્થ એ છે કે શ્રોતાની z અપેક્ષાએ આચારાદિ ભેદોને આશ્રયીને અનેકપ્રકારની છે. (જઘન્યશ્રોતાની અપેક્ષાએ ૪ ना ભેદ, મધ્યમશ્રોતાની અપેક્ષાએ ૪ ભેદ... એ રીતે અનેકપ્રકારો સંભવિત છે.) य તુ શબ્દ વકાર અર્થવાળો છે. એનો ભાવ એ છે કે પ્રજ્ઞાપકવડે કહેવાતી આ કથા જ છે. પણ અન્ય વડે કહેવાતી આ કથા નથી. અર્થાત્ પ્રજ્ઞાપક જો આનો ઉપદેશ આપે તો જ એ કથા બને. (અપ્રજ્ઞાપક કદાચ આ કથા કરે, તો પણ એ અપ્રજ્ઞાપક છે, એનો અર્થ જ એ છે કે એને બરાબર પ્રરૂપણા કરતાં આવડતું નથી. એટલે એની કથાનો ચોક્કસપ્રકારનો લાભ નહિ થાય.. માટે એના થકી કહેવાતી કથા પણ કથાનાં ફલવાળી ન હોવાથી કથા ગણી નથી.) ૭ મૈં Page #111 -------------------------------------------------------------------------- ________________ F દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૩ થી ૧૯૮ આક્ષેપણીનો અર્થ આ પ્રમાણે છે કે જે કથા દ્વારા ભવ્યજીવો મોહમાંથી છૂટી તત્ત્વ મોક્ષાદિ તરફ આકર્ષાય તે કથા આક્ષેપણી કથા છે. તરફ = + ૩ હવે આક્ષેપણીનાં રસને જણાવે છે. વિદ્યા ચરણ તપ = અનશનાદિ. પુરુષાર્થ સમતિ, ગુપ્તિઓ પૂર્વે કહી જ દીધી છે. = આ બધું જયાં ક્યાંય પણ ઉપદેશ કરાય, તે આક્ષેપણી કથાનો રસ સાર છે. = = અત્યંત અપકારી એવા ભાવઅંધકારભૂત અજ્ઞાનનો નાશ કરનાર જ્ઞાન. સમગ્રવિરતિરૂપ ચારિત્ર. = કર્મશત્રુ પ્રત્યે પોતાના વીર્યનો ઉત્કર્ષ. નિષ્યન્ત ઉપદેશ એટલે શ્રોતાનાં ભાવ પ્રમાણે નજીકથી કથન. (શ્રોતાને જે પદાર્થો વધુ અસર કરે તે એના માટે ઉપદેશ રૂપ બને. એની યોગ્યતા સમ્યક્ત્વનાં પદાર્થોની હોય અને એને મૈં વિરતિનાં પદાર્થો કહેવાય તો એ એના ભાવની દૃષ્ટિએ દૂરનું કથન છે એટલે એ ઉપદેશ ન ગણાય. ટુંકમાં શ્રોતાનાં ભાવને જે જલ્દી અસર કરે, એ એના ભાવની અપેક્ષાએ નજીકનું કહેવાય. એનુ કથન એ ઉપદેશ કહેવાય.) આક્ષેપણી કહેવાઈ ગઈ. = ૯૮ r न ના य ય विक्षेपणीमाह- कथयित्वा स्वसमयं स्वसिद्धान्तं ततः कथयति परसमयं - | परसिद्धान्तमित्येको भेदः, अथवा, विपर्यासाद्-व्यत्ययेन कथयति-परसमयं कथयित्वा શા स्वसमयमिति द्वितीयः, मिथ्यासम्यग्वादयोरेवमेव भवतो द्वौ भेदाविति, मिथ्यावादं कथयित्वा सम्यग्वादं कथयति सम्यग्वादं च कथयित्वा मिथ्यावादमिति, एवं ना विक्षिप्यतेऽनया सन्मार्गात् कुमार्गे कुमार्गाद्वा सन्मार्गे श्रोतेति विक्षेपणीति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम् - विक्खेवणी सा चउव्विहा पन्नता, तंजाससमयं कहेत्ता परसमयं कहेइ १ परसमयं कहेत्ता ससमयं कहेइ २ मिच्छावादं कहेत्ता सम्मावादं कहेइ ३ सम्मावादं कहेत्ता मिच्छावायं कहेइ ४ तत्थ पुव्विं ससमयं कहेत्ता परसमयं कइ - ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेइ, एसा पढमा विक्खेवणी गया । इयाणि बिया भन्नइ - पुवि परसमयं कहेत्ता तस्सेव दोसे उवदंसेइ, पुणो ससमयं कहेइ, गुणे य से उवदंसेइ, एसा बिइया विक्खेवणी गया । इयाणि तइया - परसमयं F शा *** Page #112 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ न उत स्त અધ્ય. ૩ નિર્યુક્તિ ૧૯૬ થી ૧૯૮ कत्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असंता चेव | वियप्पिया ते पुवि कहित्ता दोसा तेसिं भाविऊण पुणो जे जिणप्पणीयभावसरिसा घुणक्खरमिव कहवि सोभणा भणिया ते कहयइ, अहवा मिच्छावादो णत्थित्तं भन्नइ सम्मावादो अत्थित्तं भण्णति, तत्थ पुव्वि णाहियवाईणं दिट्ठीओ कहित्ता पच्छा अत्थित्तपक्खवाईणं दिट्ठीओ कहेइ, एसा तइया विक्खेवणी गया । इयाणि चउत्थी विक्खेवणी, सा वि एवं चेव, णवरं पुवि सोभणे कहेइ पच्छा इयरेत्ति, एवं विक्खिवति सोयारं ति गाथाभावार्थ: । साम्प्रतमधिकृतकथामेव प्रकारान्तरेणाह - या स्वसमयवर्जा खलुशब्दस्य विशेषणार्थत्वादत्यन्तं प्रसिद्धनीत्या स्वसिद्धान्तशून्या, अन्यथा विधिप्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसमयस्य तद्वर्जा कथैव नास्ति, भवति कथा 'लोकवेदसंयुक्ता' लोकग्रहणाद्रामायणादिपरिग्रहः वेदास्तु ऋग्वेदादय एव, एतदुक्ता कथेत्यर्थः, परसमयानां च साङ्ख्यशाक्यादिसिद्धान्तानां च कथा या सा सामान्यतो. दोषदर्शनद्वारेण वा एषा विक्षेपणी नाम, विक्षिप्यतेऽनया सन्मार्गात् कुमार्गे त कुमार्गाद्वा सन्मार्गे श्रोतेति विक्षेपणी, तथाहि - सामान्यत एव रामायणादिकथायामिदमपि तत्त्वमिति भवति सन्मार्गाभिमुखस्य ऋजुमतेः कुमार्गप्रवृत्तिः, दोषदर्शनद्वारेणाप्येकेन्द्रियप्रायस्याहो मत्सरिण एत इति मिथ्यालोचनेनेति गाथार्थः । अस्या कथने प्राप्ते विधिमाह - या स्वसमयेन स्वसिद्धान्तेन करणभूतेन पूर्वमाख्याताआदौ कथिता तां क्षिपेत् परसमये क्वचिद्दोषदर्शनद्वारेण यथाऽस्माकमहिंसादिलक्षणो ज धर्मः साङ्ख्यादीनामध्येवं, 'हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति' न शा इत्यादिवचनप्रामाण्यात्, किंत्वसावपरिणामिन्यात्मनि न युज्यते, शा एकान्तनित्यानित्ययोर्हिसाया अभावादिति, अथवा परशासनव्याक्षेपात् - 'सुपां सुपो म ना भवन्ति' इति सप्तम्यर्थे पञ्चमी, परशासनेन कथ्यमानेन व्याक्षेपे सन्मार्गाभिमुखतायां ना यसत्यां परस्य समयं कथयति, दोषदर्शनद्वारेण केवलमपीति गाथार्थः । उक्ता विक्षेपणी, य म વિક્ષેપણી કહે છે. (૧) સ્વસિદ્ધાન્તને કહીને પરસિદ્ધાન્તને કહે આ એક ભેદ. (૨) પરસિદ્ધાન્તને કહીને સ્વસિદ્ધાન્તને કહે આ બીજો ભેદ. પહેલાભેદથી આ ઊંધો મિથ્યાવાદ અને સમ્યવાદમાં પણ આ જ પ્રમાણે બે ભેદો પડે. તે આ પ્રમાણે. cc त 育 Page #113 -------------------------------------------------------------------------- ________________ અમ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હકીકત અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૬ થી ૧૯૮ % (૩) મિથ્યાવાદને કહીને સમ્યવાદને કહે. () (૪) સમ્યવાદને કહીને મિથ્યાવાદને કહે. | જે કથા દ્વારા જીવ સન્માર્ગમાંથી કુમાર્ગમાં વિક્ષેપ કરાય કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં. વિક્ષેપ કરાય એ વિક્ષેપણીકથા છે. આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે. (વૃદ્ધવિવરણ એટલે શ્રી | જિનદાસગણિમહત્તરની ચૂર્ણિ-) વિક્ષેપણીકથા ચારપ્રકારની કહેવાયેલી છે, તે આ પ્રમાણે (૧) સ્વસમયને કહીને પરસમયને કહે. (૨) પરસમયને કહીને સ્વસમયને કહે. (૩) મિથ્યાવાદને કહીને સમ્યગુવાદને કહે. (૪) સમ્યવાદને કહીને મિથ્યાવાદને કહે. એનો ભાવાર્થ એ છે કે (૧) પહેલા સ્વસમયને કહીને પરસમયને કહે. પોતાના શાસ્ત્રનાં ગુણોને પ્રગટ કરે અને પરશાસ્ત્રનાં દોષોને પ્રગટ કરે. આ પહેલી વિક્ષેપણીકથા છે. |ી (૨) હવે બીજી કહે છે. પહેલાં પરસમયને કહીને તેના જ દોષો દેખાડે પછીના Fસ્વશાસને કહે અને તેના ગુણો દેખાડે. આ બીજી વિક્ષેપણીકથા છે. (૩) હવે ત્રીજી કહે છે – પરસમયને કહીને તે જ પરસમયમાં જે પદાર્થો એવા હોય ! | * કે જે જિનેશ્વરોએ કહેલા પદાર્થોની સાથે વિરોધવાળા હોય, ખોટાં જ કલ્પેલા હોય, તે ; ના પદાર્થોને પહેલાં કહે, પછી તેના દોષો પણ દર્શાવે, પછી જે પદાર્થો જિનેશ્વરે કહેલા ના વ ભાવોની સાથે સરખા હોય, ઘુણાક્ષરની જેમ કોઈપણ રીતે સારા કહેવાઈ ગયા હોય, | તેને કહે. (લાકડામાં ઉત્પન્ન થતાં એકપ્રકારનાં જીવો ઘુણ કહેવાય છે. તેઓ લાકડાને કે અંદરથી ખાઈ જાય, ત્યારે ઘણીવાર ક, ખ, ગ... વગેરે અક્ષરોનાં આકાર પડી જાય. . . હવે ઘુણને કંઈ એવો ખ્યાલ નથી કે હું વશ કોતરું, પણ છતાં એની મેળે એ જ કોતરાઈ | ( જાય છે. એમ જૈનેતરોએ જે કઈ સારાપદાર્થ કહ્યા છે. એ એમના અંદરના સારા ( ભાવોમાંથી પ્રગટેલા નથી. પણ બીજા પાસેથી સાંભળવાદિ દ્વારા જે પદાર્થો તેઓએ Sછે જાણ્યા એ જ પદાર્થો તેઓ પ્રરૂપી દે છે...) THE S Page #114 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય, 3 નિર્યુક્તિ ૧૯૬ થી ૧૯૮ અથવા તો મિથ્યાવાદ એટલે નાસ્તિકતા અને સમ્યવાદ એટલે આસ્તિકતા કહેવાય. તેમાં પહેલાં નાસ્તિકવાદીઓની માન્યતાઓને કહી પછી અસ્તિત્વપક્ષવાદીઓની માન્યતા કહે. આ ત્રીજી વિક્ષેપણીકથા છે. હવે ચોથી વિક્ષેપણીકથા કહે છે. તે પણ ઉપર પ્રમાણે જ છે પરંતુ એટલો ફરક કે પહેલા ઘુણાક્ષરતુલ્ય સારાભાવોને કહે અને પછી ખરાબભાવોને કહે. (ઉ૫૨ ત્રીજીકથા બે રીતે બતાવી છે એમાં પહેલાપ્રકારમાં ક્રમબદલી કરીને આ ચોથી દર્શાવી છે. બીજાપ્રકારને અહીં લીધો નથી. સમજી લેવો.) આ રીતે શ્રોતાને વિક્ષેપવાળો કરે.. માં (વિક્ષેપવાળો કરવો એટલે એનું મન એક સ્થાનેથી ઉઠાડી દઈ અન્યસ્થાને લગાડી દેવું...) મ હવે આ વિક્ષેપણીકથાને જ બીજાપ્રકારે કહે છે કે જે કથા સ્વસમયથી રહિત હોય FF એટલે કે જેમાં સ્વસમયમાં દર્શાવેલા મંદાર્થો ન હોય... T ગાથામાં જે હજુ શબ્દ એ વિશેષઅર્થવાળો છે, એટલે આ પ્રમાણે વિશેષઅર્થ કરવો કે જે કથા અત્યંત પ્રસિદ્ધનીતિથી સ્વસિદ્ધાન્તશૂન્ય હોય તે... બાકી જો આમ ન કરો તો તો વાંધો એ આવે કે સ્વસમય વિધિ અને પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક હોવાથી સ્વસમયરહિત કોઈપણ કથા જ નથી. એટલે સ્વસમવવાં જ્યા જ ન મળે. ન (ભાવાર્થ : અજૈનશાસ્ત્રોની એવી એકપણ વાત નથી કે જે જૈનશાસ્ત્રોમાં આવેલી ન હોય. ફરક માત્ર એટલો જ પડે કે જૈનશાસ્ત્રમાં જેની હા પાડી હોય, એની જ તેઓએ ના પાડી હોય. જૈનશાસ્ત્રોમાં જેની ના પાડી હોય એની જ તેઓએ હા પાડી હોય. દા.ત. “યજ્ઞાદિમાં પંચેન્દ્રિયવધ ન કરાય.” આ રીતે જૈનશાસ્ત્રમાં યજ્ઞહિંસાનું નિરૂપણ આવે છે, પણ એનો નિષેધ કરવામાં આવેલો છે. હવે અજૈનશાસ્ત્રમાં એમ લખેલું હોય કે “યજ્ઞમાં પશુઓની હિંસા કરવી.” તો આ વાત જૈનશાસ્ત્રમાં છે તો ખરી જ. પણ આટલું વિશેષ કહેલું હોય કે “આ માન્યતા ખોટી છે.” અજૈનશાસ્ત્ર એ જ વાતને કર્તવ્ય ગણી હોય. આમ ખરેખર તો એ અજૈનની વાત સાવ જ જૈનદર્શનરહિત નથી. એમાં ન * જૈનદર્શનનું વાક્ય આવેલું જ છે. शा य એમ જૈનશાસ્ત્રે કહ્યું હોય કે “સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ શૂરવીરતા × છે.” તો અજૈનશાસ્ત્ર કહ્યું હોય કે “સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ નિષ્ઠુરતા, * કાયરતા છે.” આમાં જૈનશાસ્ત્ર જેની હા કહી, અજૈનશાસ્ત્રે તેની ના કહી. આમ દુનિયાનાં કોઈપણ પદાર્થો લાવો, એ જૈનશાસ્ત્રમાં છે જ, ફરક માત્ર આટલો પડે કે જૈનશાસ્ત્ર ઈતરશાસ્ત્રની માફક હા-ના પાડનાર નથી... પણ હવે સીધી રીતે જોવા જઈએ તો તો કોઈપણ કથા-વાક્ય જૈનસમયવર્જિત તો ન જ કહેવાય. એટલે અહીં ખુલાસો 1 ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ આ પદાર્થ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવો. અથવા તો આનો બીજો અર્થ એ પણ થાય કે જિનશાસન સ્યાદ્વાદરૂપ હોવાથી એણે કોઈપણ વસ્તુનું એકાન્તે વિધાન કે એકાન્તે નિષેધ કરેલો નથી. એણે તમામે તમામ બાબતનું અપેક્ષાએ વિધાન અને અપેક્ષાએ નિષેધ કરેલો છે. આમ જૈનશાસ્ત્ર વિધિના પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક છે. એટલે એવું એકાન્તે તો ન જ કહેવાય કે “યાજ્ઞિકહિંસા · જૈનદર્શનને એકાન્તે અમાન્ય છે.” એટલે કોઈપણ ઈતરદર્શનનું વાક્ય એ કોઈક અપેક્ષાએ મ્યું તો જૈનદર્શનનું વાક્ય છે જ. પણ અત્યંતપ્રસિદ્ધ તો એ જ છે કે, “યાજ્ઞિકહિંસા જૈનોને માન્ય નથી.” એટલે એ દૃષ્ટિએ તો યાજ્ઞિકહિંસાનું પ્રતિપાદનકરનાર વાક્ય પ્રસિદ્ધનીતિ પ્રમાણે તો જૈનદર્શનવર્જિત કહેવાય...) દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૬ થી ૧૯૮ આપ્યો કે જૈનસમયવર્જિત કથા એ અત્યંતપ્રસિદ્ધ નીતિની અપેક્ષાએ જાણવી. અર્થાત્ “યજ્ઞમાં હિંસા કરવી એ જૈનો કદિ ન કહે.” એમ જ અત્યંતપ્રસિદ્ધ નીતિ છે. એટલે એ ષ્ટિએ તો આ કથા સ્વસમયવર્જિતા છે જ. ત મૈં તથા જે કથા લોક અને વેદથી સંયુક્ત હોય. અહીં લોકશબ્દના ગ્રહણથી રામાયણ વગેરે લેવા. વેદો તો ઋગ્વેદાદિ છે જ. આમાં કહેવાયેલી કથા, તથા સાંખ્ય, શાક્ય વગેરે સિદ્ધાન્તોની જે કથા તે સામાન્યથી કે દોષદર્શન દ્વારા કરાય તે વિક્ષેપણી કથા. जि जि (ભાવાર્થ : જે કથા સ્વસમયવર્જિત હોય, લોક અને વેદમાં કહેવાયેલી હોય, न મ સાંખ્યાદિ સિદ્ધાન્તોમાં કહેવાયેલી હોય તે કથાઓને સાધુ શ્રોતા આગળ બે રીતે કહે. || કાં તો સીધે સીધી એ કથા- વાત કહી દે કે “વેદમાં આમ કહ્યું છે કે...” “રામાયણમાં ᄇ 저 આમ કહ્યું છે કે...” અથવા તો પછી એમાં દોષો દેખાડે કે “આ પ્રમાણે જે કહ્યું છે, ના ना તે માનવામાં કેવા કેવા દોષો આવે છે...” આમ સામાન્યથી કે દોષ દેખાડવા દ્વારા આ य ” લોક, વેદ કે સાંખ્યશાસ્ત્રાદિનાં પદાર્થો કહેવા એ વિક્ષેપણીકથા છે.) જે કથા દ્વારા શ્રોતા સન્માર્ગમાંથી કુમાર્ગમાં વિક્ષેપ પામે કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં વિક્ષેપ પામે તે કથા વિક્ષેપણી કહેવાય. - (પ્રશ્ન : પણ ઉ૫૨ પ્રમાણે કથાઓ = પદાર્થનિરૂપણો કરવામાં આવો વિક્ષેપ શી * રીતે સંભવે ?) ઉત્તર ઃ જો સામાન્યથી જ રામાયણાદિનાં પદાર્થો કહેવામાં આવે, એમાં દોષ ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૬ થી ૧૯૮ દેખાડવામાં ન આવે તો શ્રોતા તો એમ સમજે કે “આ પણ તત્ત્વ છે, સાચું છે...” આમ એને રામાયણાદિ સાચા લાગે. હવે એ જૈનદર્શનરૂપી સન્માર્ગ તરફ અભિમુખ થયેલો, પણ સરળમતિવાળો તે રામાયણાદિ શાસ્ત્રોને સાચા માની એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગે. આમ એંની કુમાર્ગમાં પ્રવૃત્તિ થાય. હવે જો રામાયણાદિનાં દોષો દેખાડવાપૂર્વક રામાયણાદિનાં પદાર્થો કહો તો પણ જે શ્રોતા એકેન્દ્રિય જેવો હશે, એટલે કે રામાયણાદિમાં જડ મમત્વવાળો હશે એને એવો મૈં જ વિચાર આવશે કે “આ તો બધા ઈર્ષ્યાળુ-ક્રોધી છે.” અને આ ખોટા વિચારનાં કારણે 7 માં જે કંઈ થોડો ઘણો પણ સન્માર્ગ તરફ વળેલો, તે પણ હવે વક્તા તરફ દ્વેષ થવાથી વધુ ૭ કુમાર્ગમાં દૃઢ બનશે. स्त न त (જેન્દ્રિયપ્રાયસ્ય વિશેષણ લખવાનું કારણ એજ છે કે વક્તાએ ઈતરદર્શનનાં પદાર્થોમાં જે જે દોષો દર્શાવ્યા, એ તો સાચા જ હતાં. એમાં કંઈ જ ખોટું ન હતું. એટલે શ્રોતા જો વિચક્ષણ હોય તો એ કદાચ રામાયણાદિને માનનારો હોય તો પણ મધ્યસ્થ બનીને વિચારશે કે “રામાયણાદિમાં આ વક્તાએ દર્શાવેલા દોષો છે તો ખરા જ, એટલે એની પ્રામાણિકતા ન ગણાય...” આમ શ્રોતા જો બરાબર હોય તો એ ધર્મ પામે, પણ રામાયણાદિમાં જડરાણવાંળો હોય તો એ એમ નહિ જ વિચારે કે “આ જે દોષો બતાવેલા છે, તે ખરેખર સાચા છે કે નહિ ?” એ તો એટલું જ વિચારે કે “ વક્તાએ મારા રામાયણને ખોટું કહ્યું જ કેમ ? એણે એમાં દોષો બતાવ્યા જ શા માટે ?) (પ્રશ્ન : આમ વિક્ષેપણીકથામાં તો નુકસાન છે, તો પછી એનું કથન ન કરવું સારું न ને ?) शा ઉત્તર : ઉ૫૨ દર્શાવ્યા પ્રમાણે તો આ વિક્ષેપણીકથા ન કરવી એમ નક્કી થયું, પણ જો વિધિપૂર્વક વિક્ષેપણીકથા કરાય તો વાંધો ન આવે. શાસ્ત્રકાર હવે વિક્ષેપણીકથા ના કરવાની વિધિ જ બતાવી રહ્યા છે. य F દા.ત. અમારા જૈનદર્શનમાં અહિંસા, સત્યાદિરૂપ ધર્મ છે. સાંખ્યો પણ આ જ * પ્રમાણે ધર્મ માને છે. કેમકે એમનું વચન છે કે હિંસા નામનો ધર્મ થયો નથી કે થશે નહિ. (આમાં જૈન અને સાંખ્ય એ બંને ધર્મો એક સરખા પ્રરૂપાયા, એટલે “સાંખ્યો જૈનથી વધુ સારા.” એ બુદ્ધિ તો આના દ્વારા અટકી જ જવાની હવે “જૈનો સાંખ્યો કરતાં ना સ્વસિદ્ધાન્તવડે પૂર્વે જે કથા કહેવાયેલી હોય, તે કથાને પરસમયમાં ફેંકે, પણ એ મૈં કામ પરસમયમાં કલંક દોષ દેખાડવાપૂર્વક કરે. ૧૦૩ ᄑ Page #117 -------------------------------------------------------------------------- ________________ न न अथवा तो जीक रीते पर जा विक्षेपशीस्था उही शडाय छे. परशासनव्याक्षेपात् FTM અહીં પંચમીવિભક્તિનો અર્થ તૃતીયામાં લેવો. આ રીતે વિભક્તિઓમાં ફેરફાર થઈ શકે મ છે. આશય એ છે વક્તા પ૨શાસનનું = ઈતરદર્શનનું નિરૂપણ કરે, એનાથી શ્રોતા - સન્માર્ગ તરફ અભિમુખ થાય કે “જૈનો કેવા ઉદાર છે ! પોતાના દર્શનની વાત કરવાને બદલે આપણાં દર્શનની વાતો કરે છે...” આ રીતે શ્રોતા આકર્ષણ પામે તો પછી વક્તા જૈનદર્શનનાં પદાર્થો દર્શાવ્યા વિના એકલા ઈતરદર્શનને જ દેખાડે પણ એમાં એ દોષો દેખાડવાપૂર્વક જ ઈતરદર્શનને પ્રરૂપે. વિક્ષેપણીકથા કહેવાઈ ગઈ. H.. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૯-૨૦૦ વધુ સારા.” એ બુદ્ધિ ઉત્પન્ન કરાવવા માટે આગળની વાત કરે છે કે) પરંતુ આ અહિંસાદિ ધર્મ અપરિણામી, એકાન્તનિત્ય કે એકાન્તઅનિત્ય આત્મામાં ઘટતો નથી. એનું કારણ એ છે કે એકાન્તનિત્ય અને એકાંતઅનિત્ય આત્માની હિંસા જ થઈ ન શકે. હવે જો હિંસા જ ન થતી હોય તો પછી હિંસાનો ત્યાગ કરવારૂપ અહિંસા શી રીતે સંભવે ? (પૂર્વે એના ધર્મને સારો કહ્યો છે, એટલે વક્તા પ્રત્યે દ્વેષ નહિ જાગે, અને આ દોષો દેખાવાથી એ શ્રોતા સાંખ્યને જૈન કરતાં નીચો ધર્મ માનતો થઈ જ જવાનો...) त्र त अधुना संवेजनीमाह - आत्मपरशरीरविषया इहलोके चैव तथा परलोके - इहलोकविषया परलोकविषया च एषा चतुर्विधा खलु अनन्तरोक्तेन प्रकारेण कथा तु जि संवेजनी भवति, संवेज्यते - संवेगं ग्राह्यतेऽनया श्रोतेति संवेजनी, एषोऽधिकृत- जि न गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चदेम्-संवेयणी कहा चउव्विहा, न शतंजहा - आयसरीरसंवेयणी परसरीरसंवेयणी इहलोयसंवेयणी परलवोयसंवेयणी, तत्थ शा म आयसरीरसंवेयणी जहा जमेयं अम्हच्चयं सरीरयं एवं सुक्क सोणियमंसवसामे- म ना दमज्जद्विण्हारुचम्मकेसरोमणहदंतअंतादिसंघायणिप्पण्णत्तणेण मुत्तपुरीसभायण - ना अत्ति कमाणो सोयारस्स संवेगं उप्पाएइ, एसा आयसरीरसंवेयणी, एवं परसरीरसंवेयणीवि परसरीरं एरिसं चेव असुई, अहवा परस्स सरीरं वण्णेमाणो सोयारस्स संवेगमुप्पाएइ, परसरीरसंवेयणी गया, इयाणि इहलोयसंवेयणी - जहा सव्वमेयं माणुसत्तणं असारमधुवं कदलीथंभसमाणं एरिसं कहं कहेमाणो धम्मकही सोयारस्स संवेगमुप्पाएइ, एसा इहलोयसंवेयणी गया, इयाणि परलोयसंवेयणी जहा | देवावि इस्साविसायमयकोहलोहाइएहिं दुक्खेहिं अभिभूया किमंग पुण तिरियनारया ?, एयारिस कहं कहेमाणो धम्मकही सोयारस्स संवेगमुप्पाएइ, एसा परलोयसंवेयणी १०४ Page #118 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૯-૨૦૦ गयत्ति गाथाभावार्थ: । साम्प्रतं शुभकर्मोदयाशुभकर्मक्षयफलक - थनतः संवेजनीरसमाह-‘वीर्यवैक्रियर्द्धिः ' तपःसामर्थ्योद्भवा आकाशगमनजङ्घा चारणादिवीर्यवैक्रियनिर्माणलक्षणा 'ज्ञानचरणदर्शनानां तथर्द्धि:' तत्र ज्ञानर्द्धिः 'पभू णं भंते ! चोइसपुव्वी घडाओ घडसहस्सं पडाओ पडसहस्सं विउव्वित्तए ?, हंता पहू विउव्वित्तए' तहा - "जं अन्नाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं । तं णाणी तिर्हि गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥१॥” इत्यादि, तथा चरणर्द्धिः नास्त्यसाध्यं नाम चरणस्य, तद्वन्तो हि देवैरपि पूज्यन्त इत्यादि, दर्शनर्द्धिः प्रशमादिरूपा, तथा - " सम्मद्दिट्ठी जीवो विमाणवज्जं ण बंधए आउं । | जइविण सम्मत्तजढो अहव ण बद्धाउओ पुवि ॥१॥" इत्यादि, उपदिश्यते - कथ्यते खलु यत्र प्रक्रमे कथायाः संवेजन्या रसो निष्यन्द एष इति गाथार्थः । उक्ता संवेजनी, न मा मा म्त હવે સંવેજનીકથા કહે છે. (૧) આત્મશ૨ી૨સંબંધી (૨) ૫૨શરીરસંબંધી (૩) ઈહલોકસંબંધી (૪) પરલોકસંબંધી. આ પ્રકારે સંવેજનીકથા ચારપ્રકારે છે. જે કથાથી શ્રોતા સંવેગ પામે એ કથા સંવેજનીકથા. त 1 આ અધિકૃતગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે. न શ T સંવેજનીકથા ચારપ્રકારની છે. (૧) આત્મશરીર સંવેજની (૨) પરશરીર સંવેજની (૩) ઈહલોક સંવેજની (૪) પરલોક સંવેજની. તેમાં આત્મશરીર સંવેજની આ પ્રમાણે કે “જે આ આપણું શરીર છે. એ વીર્ય લોહી, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડી, વાળ, રૂંવાટી, નખ, દાંત, આંતરડા વગેરેનાં સમુહથી બનેલું હોવાથી F અને મૂત્ર-સ્થંડિલનું ભાજન હોવાથી અશુચિ છે” આ પ્રમાણે કથાને કરતો સાધુ ન શ્રોતાઓને સંવેગ ઉત્પન્ન કરાવે છે. આ આત્મશરીર સંવેજની છે. એજ પ્રમાણે પરશરીર ય સંવેજની પણ સમજવી. પરશરીર પણ આવાપ્રકારનું જ અપવિત્ર છે. અથવા તો એમ અર્થ કરવો કે પ૨ના શરીરનું વર્ણન કરતો સાધુ શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. પરશરીર સંવેજની પૂર્ણ થઈ. હવે ઈહલોકસંવેજની કહે છે. “આ આખું મનુષ્યપણું અસાર, અશાશ્વત, કેળનાં થાંભલા જેવું છે.” આ પ્રમાણે કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. આ ઈહલોકસંવેદની પૂર્ણ થઈ. (કેળનો થાંભલો મોટો હોય, પણ એમાં સાર કંઈ ન હોય. ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ હવે પરલોકસંવેજની કહે છે - “દેવો પણ ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, લોભ વગેરે દુઃખોથી પરાભવ પામેલા છે પરેશાન થયેલા છે, તો પછી તિર્યંચનારકોની તો શી વાત કરવી ?” આવાપ્રકારની કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરી આપે છે. આ પરલોકસંવેજની પૂર્ણ થઈ. न હવે શુભકર્મનાં ઉદયનું અને અશુભકર્મનાં ક્ષયનું ફલ કહેવા દ્વારા સંવેજનીકથાનાં માં રસને કહે છે કે વીર્યવૈક્રિયઋદ્ધિ - તપનાં સામર્થ્યથી ઉત્પન્ન થયેલી આકાશગમન, જંઘાચારણાદિરૂપી વીર્યશક્તિ અને વૈક્રિય શરીરને બનાવવારૂપી વૈક્રિયશક્તિ स्त જ્ઞાન, દર્શન, ચારિત્રની ઋદ્ધિ. ..., દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુકિત ૧૯૯-૨૦૦ એક ઝાટકે એ કપાઈ જાય એવો તુચ્છ હોય છે. એમ મનુષ્યભાવ પણ ક્યારે કપાઈ જાય એ નિશ્ચિત નથી...) એમાં જ્ઞાનઋદ્ધિ : “હે ભગવાન્ ! ચૌદપૂર્વી એક ઘડામાંથી એક હજાર ઘડા અને એક વસ્ત્રમાંથી એક હજાર વસ્ર બનાવવા માટે સમર્થ છે ?” હા ! બનાવવા માટે સમર્થ 7 છે. 廿 H * તથા અજ્ઞાની ઘણાં કરોડ વર્ષે જે કર્મ ખપાવે, ત્રિગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં તે કર્મને ખપાવી દે. આ બધી જ્ઞાનની ઋદ્ધિ છે. ચારિત્રઋદ્ધિ : ચારિત્રને માટે કંઈપણ અસાધ્ય નથી. ચારિત્રવાળાઓને તો દેવો પણ પૂજે છે. દર્શનઋદ્ધિ : પ્રશમાદિ એ દર્શનઋદ્ધિ છે. न તથા સમ્યગ્દષ્ટિજીવ વૈમાનિકદેવલોક સિવાયનું આયુષ્ય બાંધતો નથી. જો એ શા સમ્યક્ત્વભ્રષ્ટ ન થયો. હોય તો અથવા તો જો એ પૂર્વે આયુષ્ય બાંધી ચૂક્યો ન હોય Г ना મા તો. (સમ્યક્ત્વીજીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય, તો તો વૈમાનિક આયુ. ન પણ બાંધે. એમ સમ્યક્ત્વીજીવ સમ્યક્ત્વ પામ્યા પૂર્વે આયુષ્ય બાંધી ચુક્યો હોય તો પછી એ સમ્યક્ત્વ પામ્યા બાદ પણ વૈમાનિકદેવાયુષ્ય ન બાંધે.) આ પણ દર્શનની ઋદ્ધિ છે. જે પ્રસંગમાં આ બધું કહેવાય, એ સંવેજનીકથાનો રસ છે. સંવેજની કહેવાઈ ગઈ. निर्वेदनीमाह - पापानां कर्मणां चौर्यादिकृतानामशुभविपाकः - दारूणपरिणामः મૈં ૧૦૬ 可 Page #120 -------------------------------------------------------------------------- ________________ TEN शातिसूका माग- २EASE मध्य. 3 नियुस्ति २०१-२०२५ " कथ्यते यत्र-यस्यां कथायामिह च परत्र च लोके-इहलोके कृतानि कर्माणि इहलोक . एवोदीर्यन्ते इति, अनेन चतुर्भङ्गिकामाह, कथा तु निर्वेदनी नाम, निर्वेद्यते भवादनया ... श्रोतेति निर्वेदनी एष गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम्-इयाणि .. निव्वेयणी, सा चउव्विहा, तंजहा-इहलोए दुच्चिण्णा कम्मा इहलोए चेव | दुहविवागसंजुत्ता भवन्तित्ति, जहा चोराणं पारदारियाणं एवमाइ एसा पढमा निव्वेयणी, इयाणि बिइया, इहलोए दुच्चिण्णा कम्मा परलोए दुहविवागसंजुत्ता भवन्ति, कहं ?, जहा नेरइयाणं अन्नम्मि भवे कयं कम्मं निरयभवे फलं देइ, एसा बिइया निव्वेयणी' " गया, इयाणी तइया, परलोए दुच्चिण्णा कम्मा इहलोए दुहविवागसंजुत्ता भवंति, कहं | | ?, जहा बालप्पभितिमेव अंतकुलेसु उप्पन्ना खयकोढादीहिं रोगोहिं दारिद्देण य अभिभूया . दीसन्ति, एसा तइया णिव्वेयणी, इयाणि चउत्थी णिव्वेयणी, परलोए दुच्चिण्णा कम्मा | | परलोए चेव दुहविवागसंजुत्ता भवंति, कहं ?, जहा पुद्वि दुच्चिण्णेहिं कम्मेहिं जीवा संडासतुंडेहिं पक्खीहि उववज्जंति, तओ ते णरयपाउग्गाणि कम्माणि असंपुण्णाणि न ताणि ताए जातीए पूरिति, पूरिऊण नरयभवे वेदेन्ति, एसा चउत्था निव्वेयणी गया, एवं इहलोगो परलोगो वा पण्णवयं पडुच्च भवइ, तत्थ पन्नवयस्स मणुस्सभवो इहलोगो" | अवसेसाओ तिण्णिवि गईओ परलोगोत्ति गाथाभावार्थः ॥ इदानीमस्या एव रसमाह स्तोकमपि प्रमादकतम्-अल्पमपि प्रमादजनितं कर्म-वेदनीयादि 'साहिज्जई' त्ति कथ्यते | जि यत्र नियमात-नियमेन, किंविशिष्टमित्याह-प्रभूताशुभपरिणामं बहुतीव्रफलमित्यर्थः, जि न यथा यशोधरादीनामिति कथाया निर्वेदिन्या रसः-एष निष्यन्द इति गाथार्थः न | शा संक्षेपतः। - નિર્વેદની કથા કહે છે. જે કથામાં ચૌર્યાદિથી કરાયેલા પાપકર્મોનો આ લોકમાં અને " ન પરલોકમાં અશુભ વિપાક દર્શાવાય, તે નિર્વેદની કથા છે. અશુભવિપાક એટલે દારુણપરિણામ. આનાથી ચતુર્ભગી કહી. જે કથાથી શ્રોતા સંસારથી વૈરાગ્ય પામે એ નિર્વેદની કથા કહેવાય. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૨૦૧-૨૦૨ હવે નિર્વેદનીકથા કહે છે. તે ચારપ્રકારે છે. તે આ પ્રમાણે ઈહલોકમાં ખરાબ કામોથી ભેગા કરેલાં કર્મો ઈહલોકમાં જ દુ:ખનાં વિપાકવાળા થાય છે. દા.ત. ચોરો અને પરસ્ત્રીલંપટોને ચોરી અને વ્યભિચારનું ફલ ફાંસી વગેરે આ જ ભવમાં મળે છે. આ પહેલી નિર્વેદનીકથા થઈ. હવે બીજી કથા કહે છે. ઈહલોકમાં દુૠચીર્ણકર્મો પરલોકમાં દુઃખવિપાકવાળા બને, એ શી રીતે ? એનો न ઉત્તર આપે છે કે જેમ નારકજીવોએ અન્યભવમાં કરેલું કર્મ નારકભવમાં ફલ આપે છે. માઁ (નારકજીવો જ્યારે મનુષ્ય હતાં, ત્યારે આરંભ-પરિગ્રહાદિ કરીને નરકાયુષ્ય બાંધેલું. ૐ અહીં શાસ્રકારભગવંત બોલે છે એટલે ઈહલોક તરીકે મનુષ્યભવ સમજવો. નરક એ પરભવ કહેવાય.) આ બીજી નિર્વેદની કથાપૂર્ણ થઈ. હવે ત્રીજી કહે છે. પરલોકમાં દુક્ષીર્ણ કર્મો આલોકમાં દુઃખ વિપાકવાળા બને છે. એ શી રીતે ? તે કહે છે કે હલકા કુલોમાં ઉત્પન્ન થયેલા બાલપણથી જ માંડીને ક્ષયકોઢાદિ રોગોથી અને ગરીબાઈથી પરેશાન થયેલા દેખાય છે. આ ત્રીજી નિર્વેદનીકથા ગઈ. 7 (તિર્યંચાદિભવોમાં જીવોએ પાપો કરેલા હોય, એનું ફળ એટલે આ રીતે આ ત્રીજી કથા સંગત થાય છે.) આ મનુષ્યભવમાં મળે છે. હવે ચોથી નિર્વેદનીકથા કહે છે. પરલોકમાં દુશ્રીર્ણકર્મો પરલોકમાં જ દુઃખવિપાકવાળા બને છે. એ શી રીતે ? તે કહે છે કે જેમ પૂર્વે ખરાબ કામોથી એકઠા કરેલા કર્મો દ્વારા જીવ સાણસીનાં જેવા મોઢાવાળા પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. પછી તેઓ I 7 આ પ્રમાણે ઈહલોક કે પરલોક પ્રજ્ઞાપક = વક્તાને આશ્રયીને થાય છે. તેમાં પ્રજ્ઞાપક શાસ્રકાર છે, એટલે એમને માટે મનુષ્યભવ ઈહલોક છે, બાકીની ત્રણેય ગતિઓ પરલોક છે. (જો આ બધી વાતો દેવ કરતો હોય તો એ દેવભવને ઈહલોક ગણશે, બાકીની ત્રણગતિ પરલોક બનશે...) હવે આ નિર્વેદનીના જ રસને કહે છે. ૧૦૮ T T I અસંપૂર્ણ એવા નરકપ્રાયોગ્ય કર્મોને તે પક્ષીજાતિમાં પૂર્ણ કરે છે. પૂરીને નરકભાવમાં તેને ા ભોગવે છે. આ ચોથી નિર્વેદનીકથા પૂર્ણ થઈ. (દેવનાં ભવમાં ખૂબ પાપ કરે તો પણ F નરકમાં જઈ શકાય એટલા પાપ ન કરી શકે, એટલે એ પક્ષી થાય, ત્યાં નરકમાં જવા ના માટે જે કર્મો ખુટતા હતાં, એ કર્મો ભેગા કરીને નારકમાં જતાં રહે. આમાં દેવ, તિર્યંચ - ભવરૂપી પરભવમાં ભેગા કરેલા કર્મો નારકભવરૂપી પરભવમાં અનુભવે છે... મનુષ્યભવ સિવાય બધા જ પરભવ છે... એ દૃષ્ટિએ આ પદાર્થ સમજવો...) Page #122 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૨૦૩ થી ૨૦૫ જયાં એવું કહેવામાં આવે કે “થોડું પણ પ્રમાદથી કરેલું વેદનીયાદિ કર્મ ઘણાં તીવ્ર ફલવાળું થાય છે.” જેમકે યશોધર વગેરેને થયું...” તે નિર્વેદની દ્ર!નો રસ - સારઝરણું જાણવું. ,, (યશોધરે માતાનાં આગ્રહથી માત્ર લોટનાં બનેલા કુકડાદિ માર્યા, તો પણ એના પરિણામે એણે અનેક ભવોમાં દારુણ દુ:ખો ભોગવવા પડયા.) F संवेगनिर्वेदनिबन्धनमाह- सिद्धिश्च देवलोकः सुकुलोत्पत्तिश्च भवति संवेगः, एतत्प्ररूपणं, संवेगहेतुत्वादिति भावः, एवं नरकस्तिर्यग्योनिः कुमानुषत्वं च निर्वेद इति गाथार्थः । आसां कथानां या यस्य कथनीयेत्येतदाह - विनयेन चरति वैनयिक:शिष्यस्तस्मै प्रथमतया - आदिकथनेन कथा तु आक्षेपणी उक्तलक्षणा कथयितव्या, ततः स्वसमयगृहींतार्थे सति तस्मिन् कथयेद् विक्षेपणीं - उक्तलक्षणामेव पश्चादिति गाथार्थः । किमित्येतदेवमित्याह-आक्षेपण्या कथया आक्षिप्ताः - आवर्जिता आक्षेपण्याक्षिप्ता ये जीवास्ते लभन्ते सम्यक्त्वम्, तथा आवर्जनं शुभभावस्य मिथ्यात्वमोहनीयक्षयोपशमोपायत्वात्, विक्षेपण्यां भाज्यं सम्यक्त्वं कदाचिल्लभन्ते कदाचिन्ने तच्छ्रवणात्तथाविधपरिणामभावात्, गाढतरं वा मिथ्यात्वं, जडमतेः परसमयदोषानबोधान्निन्दाकारिण एते न द्रष्टव्या इत्यभिनिवेशेनेति गाथार्थः ॥ उक्ता धर्मकथा, जि હવે સંવેગનું કારણ શું ? અને નિર્વેદનું કારણ શું ? એ પદાર્થ સંક્ષેપથી કહે છે. મોક્ષ, દેવલોક, સુકુલમાં ઉત્પત્તિ આ સંવેગ છે, એટલે કે આ પદાર્થોની પ્રરૂપણા સંવેગ મૈં છે. T 7 (પ્રશ્ન ઃ આ બધું તો સંવેગનું કારણ છે ને ? સંવેગ શી રીતે કહેવાય ?) ઉત્તર : એ સંવેગનું કારણ હોવાથી જ કારણમાં કાર્યોપચાર કરીને એને સંવેગ કહ્યું ના છે . મૈં એ રીતે નારક, તિર્યંચયોનિ, કુમાનુષતા આ બધું નિર્વેદ છે. (આ બધાની પ્રરૂપણા નિર્વેદનું કારણ છે...) આ ચારપ્રકારની કથાઓમાંથી જેને જે કથા કરવાની છે, તે કહે છે. જે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરે તે વૈનયિક. અર્થાત્ શિષ્ય ! એને સૌથી પહેલીવાર કથા કરવાની હોય તો આક્ષેપણીકથા કહેવી. એનાથી એને પોતાના સિદ્ધાન્તનાં પદાર્થો ગ્રહણ થઈ જાય. એટલે પૂર્વે કહેલા લક્ષણવાળી વિક્ષેપણીકથાને કહેવી. ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ * * * જય દશવૈકાલિકસૂર ભાગ-૨ ના અધ્ય. 3 નિયુક્તિ ૨૦૩ થી ૨૦૫2; પ્રશ્ન : આવું શા માટે ? ઉત્તર : આક્ષેપણીકથાથી આકર્ષાયેલા જે જીવો હોય, તે સમ્યક્ત્વને પામે. | (પ્રશ્ન : એ શી રીતે ?). ઉત્તર ઃ આક્ષેપણી કથાથી એ જીવો આવર્જિત થાય એટલે એમને શુભભાવ પ્રગટે છે જ, અને એ શુભભાવ મિમોહનીયનાં ક્ષયોપશમનું કારણ છે. એટલે એ જીવો સમ્યક્ત્વ પામે. જયારે વિક્ષેપણીકથામાં તો ભેજના છે. કદાચ એ જીવો સમ્યકત્વ પામે, કદાચ ન પામે... || પ્રશ્ન : આવું બનવાનું શું કારણ ? ઉત્તર : વિક્ષેપણી કથાનાં શ્રવણ દ્વારા તેવા પ્રકારનાં પરિણામ થતાં હોવાથી આ " ભજના છે. (આશય એ કે જો સીધું પડી જાય, તો તો એ સમ્યક્ત્વ પામે. પણ જો | એને એમ લાગે કે “આ બધા તો નિંદકો છે,... તો મુશ્કેલી ઉભી થાય. એને ભાવ ન જાગે. આમ બંને પ્રકારનાં ભાવોનો સંભવ હોવાથી આ ભજના થાય છે.) તેT = અથવા તો ક્યારેક એવું બને કે જીવ ગાઢતરમિથ્યાત્વ પામે. કેમકે જો શ્રોતા ; જડબુદ્ધિવાળો હોય તો વક્તાએ એને પરશાસ્ત્રમાં જે દોષો દર્શાવ્યા હોય, એ સમજી ન ( શકે. એટલે એને તો એમજ લાગે કે “પરદર્શનમાં કોઈ દોષ છે જ નહિ. આ લોકો ખોટી | ક નિંદા કરે છે. આમનું મોટું જ ન જોવું.” આમ આવા પ્રકારનાં અભિનિવેશને કારણે એક વધુ ગાઢમિથ્યાત્વ પામે. ધર્મકથા કહી દીધી. साम्प्रतं मिश्रामाहधम्मो अत्थो कामो उवइस्सइ जत्थ सुत्तकव्वेसुं । लोगे वेए समये सा उ कहा मीसिया ना णाम ॥२०६॥ इत्थिकहा भत्तकहा रायकहा चोरजणवयकहा य । नडनट्टजल्लमुट्ठियकहा य उ एसा भवे विकहा ॥२०७॥ एया चेव कहाओ पनवगपरूवगं समासज्ज । अकहा कहा । य विकहा हविज्ज पुरिसंतरं पप्प ॥२०८॥ मिच्छत्तं वेयन्तो जं अन्नाणी कहं परिकहेइ । * लिंगत्थो व गिही वा सा अकहा देसिया समए ॥२०९।। तवसंजमगुणधारी जं चरणत्था * कर्हिति सब्भावं । सव्वजगज्जीवहियं सा उ कहा देसिया समए ॥२१०॥ जो संजओ * पमत्तो रागद्दोसवसगओ परिकहेइ । सा उ विकहा पवयणे पण्णत्ता धीरपुरिसेहिं ॥२११॥ । Page #124 -------------------------------------------------------------------------- ________________ - દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાણ અધ્ય. 3 નિયુક્તિ ૨૦૬ થી ૨૧૫ सिंगाररसुत्तइया मोहकुवियफुफुगा सहासिंति (हसहसिंति) । जं सुणमाणस्स कहं समणेण , ण सा कहेयव्वा ॥२१२॥ समणेण कहेयव्वा तवनियमकहा विरागमंजुना । जं सोऊण । मणुस्सो वच्चइ संवेगनिव्वेयं ॥२१३।। अत्थमहंतीवि कहा अपरिकिलेसबहुला कहेयव्वा... । हंदि महया चडगरत्तणेण अत्थं कहा हणइ ॥२१४॥ खेत्तं कालं पुरिसं सामत्थं चऽप्पणो . वियाणेत्ता । समणेण उ अणवज्जा पगयंमि कहा कहेयव्वा ॥२१५॥ तइयज्झयणनिज्जुत्ती • સમત્તા | હવે મિશ્રકથા કહે છે. નિર્યુક્તિ-૨૦૬ ગાથાર્થ : જે સૂત્ર, કાવ્યોમાં, લોકમાં, વેદમાં, સમયમાં ધર્મ, અર્થ, | અને કામનો ઉપદેશ અપાય તે મિશ્રિત કથા જાણવી. નિર્યુક્તિ-૨૦૭ ગાથાર્થ ઃ સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, ચોરકથા, જનપદ કથા, નટ-નાટય, જલ્લ, મુષ્ઠિકકથા... આ વિકથા છે. - નિયુક્તિ-૨૦૮ ગાથાર્થ: આ જ કથાઓ પ્રજ્ઞાપકપ્રરૂપકને આશ્રયીને અકથા, કથા | અને વિકથા બને. તથા અન્ય પુરુષને પામીને અકથા, કથા કે વિકથા બને. T નિયુક્તિ-૨૦૯ ગાથાર્થઃ મિથ્યાત્વને વેદતો સાધુ વેષધારી કે ગૃહસ્થ અજ્ઞાની જે કથા કહે, તે શાસ્ત્રમાં અકથા કહેવાયેલી છે. નિયુકિત-૨૧૦ ગાથાર્થ : તપ-સંયમ ગુણધારક, ચારિત્રમાં રહેલા સાધુઓ | સર્વજગતનાં જીવોને હિતકારી જે સદ્ભાવ કહે, તે શાસ્ત્રમાં કથા કહેવાયેલી છે. " નિયુક્તિ-૨૧૧ ગાથાર્થ : રાગદ્વેષને વશ થયેલો, પ્રમત સાધુ જે કથા કહે છે ? પ્રવચનમાં ધીરપુરુષો-વડે વિકથા કહેવાયેલી છે. શ! નિયુક્તિ-૨૧૨ ગાથાર્થ : જે કથાને સાંભળનારાને શૃંગારરસથી ઉત્તેજિત થયેલા | ના મોહનીયકર્મનાં તણખાંઓ વિલાસ કરે, સાધુએ તે કથા ન કહેવી. વ નિયુક્તિ-૨૧૩ ગાથાર્થ : સાધુએ વિરાગવાળી તપનિયમવાળી કથા કહેવી કે જે રે સાંભળીને મનુષ્ય સંવેગ-નિર્વેદ પામે. કે નિર્યુક્તિ-૨૧૪ ગાથાર્થ : અર્થથી મહાન એવી પણ કથા પરિકલેશ=કંટાળો ન : : થાય એ રીતે કહેવી. ખરેખર મોટા ચડકરથી = વિસ્તારથી કથા અર્થને હણી નાંખે : Pr: ‘H ' નિયુક્તિ-૨૧૫ ગાથાર્થ : પ્રકૃતવસ્તુમાં ક્ષેત્ર, કાલ, પુરુષ અને પોતાનું સામર્થ્ય ( Page #125 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂટા ભાગ-૨ અદય. ૩ નિયુકિત ૨૦૬ ક . એ જાણીને સાધુએ નિષ્પાપ કથા કહેવી. ( ત્રીજા અધ્યયનની નિર્યુક્તિ સમાપ્ત થઈ. | व्याख्या-धर्मः-प्रवृत्यादिरूपः अर्थो-विद्यादिः कामः-इच्छादिः उपदिश्यते-कथ्यते । यत्र 'सूत्रकाव्येषु' सूत्रेषु काव्येषु च-तल्लक्षणवत्सु, क्वेत्यत आह-लोके-रामायणादिषु । | वेदे-यज्ञक्रियादिषु समये-तरङ्गवत्यादिषु सा पुनः कथा 'मिश्रा' मिश्रानाम, - संकीर्णपुरुषार्थाभिधानात् इति गाथार्थः । उक्ता मिश्रकथा, तदभिधानाच्चतुर्विधा । | થેતિ . ટીકાર્થ : ધર્મ પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરરૂપ છે. અર્થ એટલે વિદ્યા વગેરે. કામ એટલે : ન ઈચ્છાકામ, મદનકામાદિ. સૂત્રોમાં કે કાવ્યોમાં = કાવ્યનાં લક્ષણવાળા પદોમાં આ બધું જ ઉપદેશાય તે મિશ્રિતકથા કહેવાય. પ્રશ્ન : કયા ગ્રન્થોમાં સૂત્ર કે કાવ્યાદિમાં આ ત્રણવસ્તુ ખરૂપાય છે? ઉત્તર : રામાયણાદિ લૌકિકગ્રન્થોમાં, યજ્ઞક્રિયાદિનિરૂપક વેદોમાં અને તરંગવતી ! દિ વગેરે સ્વગ્રન્થોમાં સૂત્ર કે કાવ્યોમાં આ બધું વર્ણન કરાય છે. (આ બધા ગ્રન્થોમાં કોઈક માં સૂત્રરચના છે, કોઈક કાવ્યરચના છે...) | આને મિશ્રકથા કહેવાય છે, કેમકે એમાં સંકીર્ણ = ભેગાં પુરુષાર્થોનું કથન કરેલું ITE [E F G - મિશ્રકથા કહેવાઈ ગઈ, તેના કથન દ્વારા ચારપ્રકારની કથા કહેવાઈ ગઈ. साम्प्रतं कथाविपक्षभूतां त्याज्यां विकथामाह, अज्ञातस्वरूपायास्त्यागा-शा | म संभवादिति-स्त्रीकथा-एवंभूता द्रविडा इत्यादिलक्षणा भक्तकथा सुन्दरः शाल्योदन म ना इत्यादिरूपा राजकथा अमुकः शोभन इत्यादिलक्षणा चौरजनपदकथा च गृहीतोऽद्य ना य चौरः स इत्थं कर्थितः तथा रम्यो मध्यदेश इत्यादिरूपा नटनर्तकजल्लमुष्टिककथा च य । एषा भवेद्विकथा प्रेक्षणीयकानां नटो रमणीयः यद्वा नर्तकः यद्वा जल्लः, जल्लो नाम वस्त्राखेलकः मुष्टिको मल्लः, इत्यादिलक्षणा विकथा, कथालक्षणविरहादिति गाथार्थः ।। htti વિવાથી, કે હવે કથાનાં વિપક્ષભૂત એવી ત્યાજય વિકથા કહે છે. જો એનું સ્વરૂપ જ જાણ્યું ના; છે. હોય, તો એનો ત્યાગ થઈ જ ન શકે, જ્યારે ત્યાગ તો કરવાનો જ છે એટલે વિકથાનું છે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૯ ‘E > E O હુલ દશવૈકાલિકસૂર ભાગ-૨ ના અધ્ય. 3 નિયુક્તિ ૨૦૦-૨૦૮ ક છે. સ્વરૂપ વર્ણવે છે. તેમાં સ્ત્રીકથા : દ્રવિડદેશની સ્ત્રી આવા આવા પ્રકારની હોય છે... વગેરે. ભકતકથા : આ શાલિભાત સારા છે... વગેરે. રાજકથાઃ અમુકરાજા સારો છે... વગેરે. ચૌરકથાઃ આજે ચોર પકડાયો, તેને આ આ પ્રમાણે મારવામાં આવ્યો... વગેરે. દેશકથા : મધ્યદેશ રમ્ય છે... વગેરે. નટકથા : આ નાટકમાં જે કલાકારો-પ્રેક્ષણીય છે. તેમાં આ નટ રમણીય છે. નર્તકકથા : નૃત્ય કરનારાઓમાં આ નૃત્યકાર રમણીય છે. જલ્લકથા જલ્લ એટલે બે વાંસડાઓ ઉપર દોરી બાંધી, એ દોરડા ઉપર ચાલી ખેલ કરનાર. એની વાતો.. મુષ્ટિકકથા : મુષ્ટિક એટલે મલ્લ. આ બધી વિકથા છે, કેમકે એમાં કથાનું લક્ષણ નથી. (કથા તો ધર્માદિ ચાર પુરુષાર્થોમાંથી તે તે પુરુષાર્થને સાધી આપે, જયારે વિકથા એક પણ પુરુષાર્થને સાધનારી ? ન હોવાથી એ કથા નથી...) इदानीं प्रज्ञापकापेक्षयाऽऽसां प्राधान्यमाह-एता एवोक्तलक्षणाः कथाःप्रज्ञापयतीति प्रज्ञापकः प्रज्ञापकश्चासौ प्ररूपकश्चेति विग्रहस्तमवबोधकप्ररूपकं न तु . घरट्टभ्रमणकल्पं यतो न किञ्चिदवगम्यत इत्यर्थः समाश्रित्य-प्राप्य किमित्याह-'अकथा' | वक्ष्यमाणलक्षणा कथा चोक्तस्वरुपा विकथा चोक्तस्वरूपैव भवति, पुरुषान्तरं--- श्रोतृलक्षणं प्राप्य-आसाद्य, साध्वसाध्वाशयवैचित्र्यात् सम्यक्श्रुतादिवत्, अन्ये तु प्रज्ञापकं-मूलकर्तारं प्ररूपकं-तत्कृतस्याख्यातारमिति व्याचक्षते, न चैतदतिशोभनं, 'पण्णवयपरूवगे समासज्ज 'त्ति पाठप्रसङ्गादिति गाथार्थः ।। - હવે પ્રજ્ઞાપકની અપેક્ષાએ આ કથાઓની પ્રધાનતા દર્શાવે છે. ઉપર દર્શાવેલા લક્ષણોવાળી કથાઓ જ પ્રજ્ઞાપક એવા પ્રરૂપકને આશ્રયીને વફ્ટમાણ છે લક્ષણવાળી અકથા, કહેવાયેલા સ્વરૂપવાળી કથા અને કહેવાયેલા સ્વરૂપવાળી જ વિકથા | ( બને છે. આ ઉપરાંત શ્રોતારૂપ અન્ય પુરુષને આશ્રયીને પણ અકથા, કથા, વિકથા બને B. | ? ૫ મ બ ક ૪૯ - S Page #127 -------------------------------------------------------------------------- ________________ કે દશવૈકાલિકસૂર ભાગ-૨ અદય. 3 નિયંતિ ૨૦૭ - ૨૦૮ પ્રશ્નઃ આવું થવાનું શું કારણ? ઉત્તર : સારા આશય અને ખરાબ આશયરૂપ વિચિત્રતાનાં લીધે આમ બને છે. જેમકે | સમ્યફશ્નતાદિ... તથા પ્રજ્ઞાપBરુપ શબ્દનો કર્મધારય સમાસ કરવો. પ્રજ્ઞાપક એટલે શ્રોતાને બોધ કિરાવનાર અને પ્રરૂપક એટલે બોલનાર, પ્રજ્ઞાપક એવા પ્રરૂપકને આશ્રયીને અકથાદિ | ભેદો પડે છે. પરંતુ ઘંટીનાં ભ્રમણ જેવો પ્રરૂપક ન લેવો કે જેના દ્વારા કંઈપણ બોધ ન | થાય. (ભાવાર્થ: વક્તા બે પ્રકારનાં છે. (૧) બોલે ઘણું, પણ વધારે પડતી ઉંચી ભાષા - બોલે કે વધુ ઝડપી બોલે. એને લીધે શ્રોતાઓને કશી સમજણ જ ન પડે. આવો વક્તા.' - પ્રરૂપક ખરો, પણ પ્રજ્ઞાપક નહિ. (૨) એટલું બધું સ્પષ્ટ, સુંદર, સરળભાષામાં બોલે - | કે શ્રોતાઓને બધું જ બરાબર સમજાઈ જાય. આ પ્રરૂપક પ્રજ્ઞાપક પણ કહેવાય. અહીં | આવા પ્રજ્ઞાપકપ્રરૂપકને આશ્રયીને અકથાદિ ભેદો પાડવાના છે. ઘંટીનાં ભ્રમણ સમાન તે વક્તાને આશ્રયીને નહિ. | ઘંટીના ભ્રમણની ઉપમા ઘણી રીતે ઘટી શકે છે. (૧) જેમ ઘંટીનું ભ્રમણ અવાજ | ઘિણો કરે, પરંતુ એમાં શ્રોતાને કોઈ બોધ ન થાય. એમ જે વકૃત બોલે ઘણું, પણ શ્રોતાને કશું ન સમજાય એ વક્તા ઘટીનાં ભ્રમણ સમાન જાણવો. (૨) ઘંટીનું ભ્રમણ ગમે એટલું | થાય, છતાં ઘંટી તો ત્યાંની ત્યાં જ હોય. એ આગળ ન વધે. એમ જે વક્તા બોલે ઘણો : પણ શ્રોતાઓનું જ્ઞાન બિલકુલ ન વધે, બધાનું જ્ઞાન સ્થિર જ રહે તો એ રીતે પણ વક્તા | ઘંટીનાં ભ્રમણ સમાન સમજી શકાય... એમ યથાયોગ્ય અર્થ વિચારવો. જેમ આચારાંગાદિ શ્રત સમ્યકુશ્વત છે, પણ એને કોઈ મિથ્યાત્વી વાંચે, તો એનો બોધ મિથ્યા જ હોવાથી એને માટે એ શ્રુત મિથ્યાશ્રુત જ બની રહે. એમ વક્તા આક્ષેપણી | ન વગેરે કથા કરતો હોય તો પણ જો શ્રોતાનો ભાવ સારો ન હોય તો એ કથા પણ શ્રોતાને ના || અકથા કે વિકથા બની જાય. હવે ન્યાયદર્શનાદિ શ્રત મિથ્યાશ્રત છે, પણ કોઈ સમ્યકત્વી એને વાંચે, તો એનો | ; બોધ સમ્યગુ હોવાથી એને માટે એ શ્રુત સમ્યકકૃત બની રહે. એમ વકતા વિકથા કરતો ; :હોય તો પણ જો શ્રોતાનાં ભાવ સારા હોય તો એ વિકથા શ્રોતાને કથારૂપ બની જાય...) ; : કેટલાંક પ્રજ્ઞાપBરુપ નો દ્વન્દ્રસમાસ કરે છે. તેઓ આ પ્રમાણે અર્થ કરે છે કે, છે પ્રજ્ઞાપક એટલે ગ્રન્થનાં મૂલકર્તા અને પ્રરૂપક એટલે મૂલકર્તાવડે કરાયેલા-રચાયેલા છે 'LE F S E Page #128 -------------------------------------------------------------------------- ________________ T r ' આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ સ્થિતિ અને અદય. 3 નિયુકિત ૨૦૯ 34 રે ગ્રન્થનું વ્યાખ્યાન કરનાર. પણ આ એમનું નિરૂપણ બહુ સારું નથી. કેમકે જો આવો અર્થ છે ન હોત તો મૂળમાં એવો પાઠ હોત કે પUUવાપરુવ... કેમકે બે જણ થયા. પરંતુ મૂળમાં આ તો એકવચનાન્ત પાઠ છે, એટલે માનવું જોઈએ કે આ અર્થ બરાબર નથી. | इदानीमकथालक्षणमाह-मिथ्यात्वमिति-मिथ्यात्वमोहनीयं कर्म वेदयन् विपाकेन । यां काञ्चिदज्ञानी कथां कथयति, अज्ञानित्वं चास्य मिथ्यादृष्टित्वादेव, यद्येवं न नार्थोऽज्ञानिग्रहणेन मिथ्यात्ववेदकस्याज्ञानित्वाव्यभिचारादिति चेद्, न, प्रदेशानुभवमो वेदकेन सम्यग्दृष्टिना व्यभिचारादिति, किंविशिष्टोऽसावित्याह-'लिङ्गस्थो वा' मा , द्रव्यप्रव्रजितोऽङ्गारमर्दकादिः 'गही वा' यः कश्चिदितर एव 'सा' एवं प्ररूपकप्रयुक्त-: युक्त्या श्रोतर्यपि प्रज्ञापकतुल्यपरिणामनिबन्धना अकथा देशिता समये, ततः प्रतिविशिष्टकथाफलाभावादिति गाथार्थः ॥ - હવે અકથાનું લક્ષણ કહે છે. વિપાકદ્વારા મિથ્યાત્વમોહનીયને વેદતો અજ્ઞાની જે કોઈપણ કથા કરે (આક્ષેપણી, તે s વિક્ષેપણી વગેરે.) તે બધી જ અકથા કહેવાય. પ્રશ્ન : મિથ્યાત્વીને અજ્ઞાની કેમ કહ્યો ? ' ઉત્તર : એ મિથ્યાત્વી હોવાથી જ અજ્ઞાની કહેવાય. મિથ્યાત્વીનું બધું જ જ્ઞાન ક્ષણ અજ્ઞાન જ કહેવાય. પ્રશ્ન : જો મિથ્યાત્વી અજ્ઞાની જ હોય, તો પછી અજ્ઞાની શબ્દ લખવાની જ જરૂર છે નહિ. એકલા વિશેષ્યમાં કોઈ વ્યભિચાર આવતો હોય તો એ વ્યભિચાર દૂર કરવા | વિશેષણ મુકાય પરંતુ જો કોઈપણ વ્યભિચાર ન આવતો હોય તો વિશેષણ ન મુકાય. | (દા.ત. ગીતાર્થસાધુ ગુરુ બની શકે. આટલું લખીએ તો ઘણું ભણી ચૂકેલા અસંવિગ્નો [ પણ ગુરુ બની શકે. એટલે આ વ્યભિચારને દૂર કરવા માટે સંવિગ્ન વિશેષણ મુકવું પડે. 11 અસંવિગ્નો સંવિગ્ન ન હોવાથી તેઓ ગુરુ નહિ બની શકે.) અહીં “મિથ્યાત્વી જે કથા | કહે, તે અકથા બને.” એમાં કોઈ જ દોષ નથી. મિથ્યાત્વી બધા અજ્ઞાની જ હોય છે. એમાં બે વિકલ્પ નથી કે મિથ્યાત્વી જ્ઞાની પણ હોય અને અજ્ઞાની પણ હોય... એટલે કે કે અહીં મિથ્યાત્વનાં વેદકનો અજ્ઞાનિત્વ સાથે વ્યભિચાર ન હોવાથી અજ્ઞાની પદ મુકવાની છે , જરૂર નથી. છે. ઉત્તર : ના. જો અજ્ઞાની શબ્દ ન લખીએ અને માત્ર મિલ્કત વેચંતો. એટલું જ નું E F = Page #129 -------------------------------------------------------------------------- ________________ મ HRA દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ પણ અધ્ય. 3 નિયુકિત ૨૧૦ ** છે. લખીએ તો મિથ્યાત્વને વેદનારા બે જણ છે. મિથ્યાત્વને વિપાકોદયથી ભોગવનારા ( 1 મિથ્યાત્વીજીવો અને મિથ્યાત્વને પ્રદેશોદયથી ભોગવનારા સમ્યકત્વીજીવો. એટલે અહીં " તો મિથ્યાત્વને વેદનારા તરીકે સમ્યકત્વી પણ આવે, એની કથા તો અકથી ન બને, એટલે કે | પ્રદેશાનુભવવાળા સમ્યગ્દષ્ટિ સાથે વ્યભિચાર આવતો હોવાથી મન્ના શબ્દ મુકેલો છે. ” સમ્યગ્દષ્ટિ તે જ્ઞાની જ હોવાથી હવે તે ન લઈ શકાય એટલે વ્યભિચારદોષ ન આવે. * આ મિથ્યાત્વવેદક અજ્ઞાની કેવો હોય ? એ દર્શાવે છે કે એ દ્રવ્યદીક્ષિત વેશધારી | - અંગારમÉકાદિ હોય કે પછી કોઈક ગૃહસ્થ જ હોય. ટુંકમાં એ જે કથા કહે તે શાસ્ત્રમાં | " અકથા કહેવાયેલી છે. આમાં વકતાનાં તો મિથ્યાત્વપરિણામ હોવાથી એના માટે તો એ "| | અકથા જ બનવાની પરંતુ પ્રરૂપકે કરેલી યુક્તિથી શ્રોતામાં પણ પ્રજ્ઞાપકનાં જેવા જ : ને પરિણામોને ઉત્પન્ન કરનારી આ કથા બને છે. એટલે પ્રજ્ઞાપકપ્રરૂપકમાં આ કથા કરતી || વખતે મિથ્યાત્વવાળા પરિણામ છે, તો શ્રોતાના મનમાં પણ એવા પ્રકારનાં ભાવ પ્રગટે. | એટલે જેમ વક્તાને તે અકથા બને, તેમ શ્રોતાને પણ તે અકથા બની રહે. એને અકથા કહેવાનું કારણ એ છે કે કથાનું જે પોતાનું વિશિષ્ટફલ છે, તે અહીં તે | વક્તા કે શ્રોતાને મળતું નથી. अत्रैव प्रक्रमे कथामाह-तपःसंयमगुणान् धारयन्ति तच्छीलाश्चेति | तपःसंयमगुणधारिणः यां काञ्चन चरणरता:-चरणप्रतिबद्धा न त्वन्यत्र निदानादिना जि कथयन्ति सद्भावं-परमार्थं, किंविशिष्टमित्याह-सर्वजगज्जीवहितं, नतु व्यवहारतः जि न कतिपयसत्त्वहितमित्यर्थः, तुशब्दस्यावधारणार्थत्वात्, सैव कथा निश्चयतो देशिता न शा समये, निर्जराख्यस्वफलसाधनात्कतॄणां श्रोतृणामपि चेतःकुशलपरिणामनिबन्धना शा - જૈવ, નો ચેપ્લીન્થતિ પથાર્થ છે | અકથા, કથા, વિકથાની વાત ચાલે છે, એમાં જ હવે કથા કહે છે. તપ, સંયમગુણોને ધારણ કરનારા અને તે સ્વભાવવાળા, ચારિત્રમાં લીન સાધુઓ જે કોઈપણ પરમાર્થને કહે તે જ શાસ્ત્રમાં નિશ્ચયથી કથા કહેવાયેલી છે. એ સાધુઓ તપસંયમમાં લીન જોઈએ, પણ યશ, કીર્તિ, દેવલોકાદિ પદાર્થોમાં નિયાણું કરવા દ્વારા કે ક કથાને કરનારા ન જોઈએ. અર્થાત્ આ બધાની પ્રાપ્તિ માટે કથા કરનારા ન જોઈએ. } છે તથા એ પરમાર્થ જગતનાં સર્વજીવોને હિતકારી હોવી જોઈએ. વ્યવહારથી કેટલાંક : Sા જ જીવોને હિતકારી બને એવો ન જોઈએ. (નિશ્ચયથી તો જે કથા સ્વરૂપતઃ ( F ૯ ઃ Page #130 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ = ન અધ્ય. 3 નિયુકિત ૨૧૧-૨૧૨ ક છે. સર્વજીવહિતકારી ન હોય, તે કથા થોડા જીવોને હિતકારી પણ કહેવાતી જ નથી. પણ હs ( વ્યવહારથી એમ કહેવાય કે ભલે બધા જીવોને હિતકારી નથી, પણ થોડા જીવોને તો જ | હિતકારી છે... આ કારણસર વ્યવહારતઃ શબ્દ લખેલો છે.) ગાથામાં તુ શબ્દ અવધારણઅર્થવાળો છે, એટલે જ સૈવ એમ લખેલું છે. પ્રશ્ન : આવા સાધુની કથા નિશ્ચયથી કથા શા માટે કહી ? . ઉત્તર : કેમકે આ કથા કથાકરનારને નિર્જરારૂપી ફલને સાધનારી બને છે. પ્રશ્ન : કથાકર્તાને તો નિર્જરા મળે, પણ શ્રોતાને શું ફળ મળે ? ઉત્તર : શ્રોતાને પણ જો એ કથા કુશલપરિણામનું કારણ બને, તો તો એને માટે || [ી પણ કથા જ છે. પરંતુ જો એ કથા શ્રોતાને કુશલપરિણામનું કારણ ન બને, તો એ ભાજય Fા છે. એટલે કે કથા ન કહેવાય, પરંતુ વિકથા કે અકથારૂપ જ બની રહે. इहैव विकथामाह-यः संयतः प्रमत्तः-कषायादिना प्रमादेन रागद्वेषवशं गतः सन् -न तु मध्यस्थः परिकथयति किञ्चित् सा तु विकथा प्रवचने-सा पुनर्विकथा सिद्धान्ते । प्रज्ञप्ता धीरपुरुषैः-तीर्थकरादिभिः, तथाविधपरिणामनिबन्धनत्वात् कर्तृश्रोत्रोरिति, | श्रोतृपरिणामभेदे तु तं प्रति कथान्तरमेव, एवं सर्वत्र भावना कार्येति गाथार्थः । અકથા, કથા, વિકથાનાં નિરૂપણમાં જ હવે વિકથાને કહે છે. FRા જે સાધુ પ્રમાદી બનેલો હોય એટલે કે કષાયાદિ પ્રમાદથી રાગદ્વેષને પરવશ બનેલો તિ ન હોય, મધ્યસ્થ ન હોય અને એવી અવસ્થામાં એ કંઈક કહે તો એ પ્રવચનમાં તે તીર્થકરોવગેરેએ વિકથા કહી છે. કેમકે આ કથા કર્તા અને શ્રોતાને તેવા પ્રકારનાં | (વિપરીત) પરિણામનું કારણ બને છે. પ્રશ્ન : સાધુ ભલે પ્રમાદી બનીને કથા કરે અને એટલે સાધુને ભલે એ વિકથા બને. પરંતુ શ્રોતાને એનાથી સારાભાવ થાય તો શું ? - ઉત્તર ઃ શ્રોતાનાં પરિણામ જો વક્તાનાં પરિણામ કરતાં જુદા પડે તો તો શ્રોતા પ્રત્યે તે વિકથા જુદી જ કથારૂપે પરિણમે. અર્થાત્ અકથા કે કથા બની રહે. | આ રીતે સર્વત્ર વિચારણા કરવી. । साम्प्रतं श्रमणेन यथाविधा न कार्या तथाविधामाह-श्रृङगाररसेन-मन्मथदीपकेन । , उत्तेजिता-अधिकं दीपिता, केत्याह-मोह एव-चारित्रमोहनीयकर्मोदयसमुत्थात्म E F = Page #131 -------------------------------------------------------------------------- ________________ . HEREसयासिसू माग- २ENAMEमध्य. 3 नियुडित २१२ थी २१५ परिणामरूपः कुपितफफका-घटितकुकुला 'हसहसिंति ति जाज्वल्यमाना जायत इति । वाक्यशेषः, यां श्रृण्वतः कथां मोहोदयो जायत इत्यर्थः श्रमणेन-साधुना न सा.. कथयितव्या, अकुशलभावनिबन्धनत्वादिति गाथार्थः ।। શ્રમણે જેવા પ્રકારની કથા ન કરવી જોઈએ, તેવા પ્રકારની કથા હવે દર્શાવે છે. કે જે કથાને સાંભળતા શ્રોતાને શું ગારરસથી અત્યંત દીપી ઉઠેલ એવી ચારિત્રમોહનીયકર્મોદયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામરૂપ મોહ સ્વરૂપ તણખાવાળી), भनि प्रगटे... अर्थात् थाने सामना!ने भोडनो ४५ थाय... साधुझे ते था। ન કરવી. કેમકે એ ખરાબભાવોનું કારણ બને છે. जायते २०६ पास्यशेष लेवो. यत्प्रकारा कथनीया तत्प्रकारामाह-श्रमणेन कथयितव्या, किंविशिष्टेत्याह'तपोनियमकथा' अनशनादिपञ्चाश्रवविरमणादिरूपा, साऽपि विरागसंयुक्ता न निदानादिना रागादिसंगता, अत एवाह-यां कथां श्रुत्वा मनुष्यः-श्रोता व्रजति-गच्छति त | - 'संवेयणिव्वेदंति संवेगं निर्वेदं चेति गाथार्थः । જેવાપ્રકારની કથા સાધુએ કરવી જોઈએ, તેવા પ્રકારની કથા હવે દર્શાવે છે. || સાધુએ તપનિયમવાળી કથા કહેવી. અર્થાત્ અનશનાદિ ૧૨ પ્રકારત્ને તપ તથા fa પંચાશવવિરમણાદિ રૂપ નિયમની કથા કરવી. તે પણ અંદરનાં વૈરાગ્યભાવ સાથે કહેવી. ત્તિ | | પરંતુ યશકીર્તિની લાલસા, નિયાણાદિ દ્વારા રાગાદિવાળી બનેલી કથા ન કહેવી. તે * આથી જ કહે છે કે જે કથાને સાંભળીને શ્રોતા સંવેગ અને નિર્વેદને પામે એવી કથા : - वी. कथाकथनविधिमाह-महार्थापि कथा अपरिक्लेशबहुला कथयितव्या, ना| वनातिविस्तरकथनेन परिक्लेशः कार्य इत्यर्थः, किमित्येवमित्यत आह-'हंदी'त्युपदर्शने य महता चडकरत्वेन-अतिप्रपञ्चकथनेनेत्यर्थः किमित्याह-अर्थ कथा हन्ति-भावार्थ नाशयतीति गाथार्थः । विधिशेषमाह-क्षेत्रं-भौतादिभावितं कालं-क्षीयमाणादिलक्षणं पुरुष-पारिणामिकादिरूपं सामर्थ्य चात्मनो ज्ञात्वा प्रकृते वस्तुनीति योगः श्रमणेन । त्वनवद्या-पापानुबन्थरहिता कथा कथयितव्या, नान्येति गाथार्थः । उक्ता कथा, * मतदभिधानाद्गतो नामनिष्पन्नो निक्षेपः, Page #132 -------------------------------------------------------------------------- ________________ NEEशयतिसू लाग-२ मध्य. 3 सूत्र-१ थी १० કથા કહેવાની વિધિ બતાવે છે કે મોટા અર્થવાળી એવી પણ કથા શ્રોતાઓને ઘણો ફલેશ થાય એ રીતે ન કહેવી. આશય એ છે કે બહુ લંબાણથી કહેવા દ્વારા શ્રોતાઓને કંટાળો થાય એવું ન કરવું. प्रश्न : म ? वधु माथी उवामi qiuो शुं ? ઉત્તર : વધુ લંબાણથી કથન કરીએ તો એ કથા ભાવાર્થને હણી નાંખે. કથા કરવાની જ જે થોડી ઘણી વિધિ બાકી છે, તે દર્શાવે છે. ક્ષેત્ર ભૌતાદિથી ભાવિત છે કે નહિ ? કાળ ક્ષીયમાણકાળ છે કે નહિ ? પુરુષ પરિણામિક છે કે અપરિણામિક ? પ્રસ્તુતવસ્તુમાં પોતાનું સામર્થ્ય છે કે નહિ ? (આ પદાર્થ પ્રરૂપવાની મારી શક્તિ छ ॐ ना ?... वगैरे.) આ બધું જ જાણીને શ્રમણે પાપાનુબંધરહિત કથા કહેવી પણ બીજીકથા ન કહેવી. કથા કહેવાઈ ગઈ. તેના કથનથી નામિષ્પનિક્ષેપ પૂર્ણ થયો. साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्यावसर इत्यादिचर्चः पूर्ववत्तावद्यावत्सूत्रानु+ गमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयम्, तच्चेदम् संजमे सुट्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेयमणाइण्णं, न निग्गंथाण महेसिणं ॥१॥ उद्देसियं कीयगडं, नियागमभिहडाणि य । जा राइभत्ते सिणाणे य, गंधमल्ले य वीयणे ॥२॥ संनिही गिहिमत्ते य, म रायपिंडे किमिच्छए । संवाहणा दंतपहोयणा य संपुच्छणा देहपलोयणा ना य ॥३॥ अट्ठावए य नालीए, छत्तस्स य धारणट्ठाए । तेगिच्छं पाहणा व पाए, समारंभं च जोइणो ॥४॥ सिज्जायरपिंडं च, आसंदीपलियंकए । गिहतरनिसिज्जा य, गायस्सुव्वट्टणाणि य ॥५॥ गिहिणो वेआवडियं, जा य आजीववत्तिया । तत्तानिव्वुडभोइत्तं, आउरस्सरणाणि य ॥६॥ मूलए सिंगबेरे य, उच्छुखंडे अनिव्वुडे । कंदे मूले य सच्चित्ते, फले बीए । य आमए ॥७॥ सोवच्चले सिंधवे लोणे, रोमालोणे य आमए। सामुद्दे है जा rH * RANAS: * * Page #133 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રાલાપકનિષ્પક્ષનો અવસર છે... ઈત્યાદિ બધી ચર્ચા ત્યાંસુધી સમજવી કે છેલ્લે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિગુણોવાળું સૂત્ર ઉચ્ચારવાનું. न मा તે સૂત્ર આ છે. दृश. १-१० : गाथार्थ टीअर्थथी सम४वो. स्त " 2 अस्य व्याख्या - इह संहितादिक्रमः क्षुण्णः, भावार्थ स्त्वयम् - 'संयमे' द्रुमपुष्पिकाव्यावर्णितस्वरूपे शोभनेन प्रकारेण आगमनीत्या स्थित आत्मा येषां ते सुस्थितात्मानस्तेषां त एव विशेष्यन्ते - विविधम्- अनेकैः प्रकारैः प्रकर्षेण - भावसारं मुक्ताः-परित्यक्ताः बाह्याभ्यन्तरेण ग्रन्थेनेति विप्रमुक्तास्तेषां त एव विशेष्यन्ते - त्रायन्ते आत्मानं परमुभयं चेति त्रातारः, आत्मानं प्रत्येकबुद्धाः परं तीर्थकराः, स्वतस्तीर्णत्वाद्, उभयं स्थविरा इति, तेषामिदं वक्ष्यमाणलक्षणं अनाचरितम् - अकल्प्यं, केषामित्याह 'निर्ग्रन्थानां' साधूनामित्यभिधानमेतत्, महान्तश्च ते ऋषयश्च महर्षयो यतय इत्यर्थः, अथवा महान्तं एषितुं शीलं येषां ते महैषिणस्तेषां, इह च पूर्वपूर्वभाव एव उत्तरोत्तरभावो नियमितो हेतुहेतुमद्भावेन वेदितव्यः, यत एव संयमे सुस्थितात्मानोऽत एव विप्रमुक्ताः, शा संयमसुस्थितात्मनिबन्धनत्वाद्विप्रमुक्तेः, एवं शेषेष्वपि भावनीयं, अन्ये तु पश्चानुपूर्व्या श हेतुहेतुमद्भावमित्थं वर्णयन्ति यत एव महर्षयोऽत एव निर्ग्रन्थाः, एवं शेषेष्वपि म ना द्रष्टव्यमिति सूत्रार्थः ॥१॥ जि न ना य त अध्य. 3 सूत्र - 9 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ पंसुखारे य, कालालोणे य आमए ॥८ ॥ धुवणे त्ति वमणे य, वत्थीकम्म विरेयणे । अंजणे दंतवणे य, गायाब्भंगविभूसणे ॥ ९ ॥ सव्वमेयमणाइन्नं, निग्गंथाण महेसिणं । संजमंमि अ जुत्ताणं, लहुभूयविहारिणं ॥ १० ॥ ᄆ *" ટીકાર્થ : અહીં સંહિતાદિ ક્રમ તો પ્રસિદ્ધ જ છે. એટલે એ નથી કહેતાં, પરંતુ ભાવાર્થ કહીએ છીએ. ગાથા-૧ : દ્રુમપુષ્પિકામાં વર્ણવેલા સ્વરૂપવાળા સંયમમાં સારીરીતે આગમનીતિથી જેનો આત્મા સ્થિર છે, તથા જેઓ અનેકપ્રકારે ભાવપ્રધાનપણે બાહ્ય અને અભ્યન્તર ગ્રન્થથી મુક્ત છે. તથા જે પોતાના, પરનાં અને ઉભયનાં રક્ષક છે. તેમાં પ્રત્યેકબુદ્ધો આત્માની જ રક્ષા કરનારા છે, (પરની રક્ષા કરનારા નહિ.) તીર્થંકરો પરની રક્ષા १२० जि य Page #134 -------------------------------------------------------------------------- ________________ જ દશવૈકાલિ કસૂર ભાગ-૨ ૪ અને અધ્ય. ૩ સૂત્ર-૧, ૨ કરનારા છે. સ્વયં તો તરી જ ચૂકેલા હોવાથી સ્વરક્ષાની એમને જરૂર નથી. જ્યારે આ ( સ્થવિરો સ્વ અને પર... બંનેની રક્ષા કરનારા છે. આવા પ્રકારનાં મહાત્માઓને વફ્ટમાણલક્ષણવાળા પદાર્થ અકથ્ય છે. આ મહાત્માઓના જ બે વિશેષણો બતાવે છે કે નિર્ણાનાં મહર્ષ આમાં ! નિર્ઝન્થ એ સાધુઓનું નામ છે. (આગળ વિપ્રમુવર શબ્દનો અર્થ કરી ગયા છે કે બંને ગ્રંથથી જે રહિત છે. એટલે હવે જો નિચ્ચ શબ્દનો પણ વ્યુત્પત્તિ અર્થ લઈએ, તો એનો અર્થ પણ એ મુજબ જ થતો હોવાથી દ્વિરુક્તિદોષ લાગે. એટલે નિર્ગસ્થ શબ્દનો કોઈ IT અર્થ ન લેવો. એ માત્ર સાધુઓ માટે વપરાતું નામ જ સમજવું.) મોટા એવા ઋષિઓ તે મર્ષિ કહેવાય. અથવા તો મહાનં - મોક્ષને પિતું - ઈચ્છવાનો-શોધવાનો શાનં - સ્વભાવ જેઓનો છે, તે મષિા : આ પ્રમાણે પણ એ શબ્દ ખુલી શકે. - અહીં પૂર્વપૂર્વવિશેષણની હાજરીમાં જ ઉત્તરોત્તરની હાજરી નિયમિત કરાયેલી છે = નક્કી કરાયેલી છે, એ કારણ-કાર્યભાવરૂપે જાણવી. તે આ પ્રમાણે - સાધુઓ સંયમમાં સુસ્થિત આત્માવાળા છે, માટે જ વિપ્રમુક્ત છે. * | કેમકે વિપ્રમુક્તિ - બાહ્યઅભ્યત્તરપ્રન્થિથી છુટકારો સંયમમાં સુસ્થિત આત્મારૂપ કારણથી જ થાય છે. આ રીતે બાકીમાં પણ વિચારી લેવું. (સાધુઓ વિપ્રમુક્ત છે, માટે રક્ષક || કેટલાંકો અહીં પશ્ચાનુપૂર્વીથી કાર્યકારણભાવને આ પ્રમાણે વર્ણવે છે કે સાધુઓ ? શા મહર્ષિ છે, માટે જ નિર્ઝન્થ છે, નિર્ચન્થ છે માટે જ રક્ષક = ત્રાતા છે... એમ બાકીમાં ના v પણ સમજી લેવું. साम्प्रतं यदनाचरितं तदाह-'उद्देसियं 'ति उद्देशनं साध्वाद्याश्रित्य | | दानारम्भस्येत्युद्देशः तत्र भवमौद्देशिकं १, क्रयणं-क्रीतं, भावे निष्ठाप्रत्ययः, य| साध्वादिनिमित्तमिति गम्यते, तेन कृतं-निर्वतितं क्रीतकृतं २, 'नियाग'मित्यामन्त्रितस्य पिण्डस्य ग्रहणं नित्यं न त्वनामन्त्रितस्य ३, 'अभिहडाणि यत्ति स्वग्रामादेः * | साधुनिमित्तमभिमुखमानीतमभ्याहृतं, बहुवचनं स्वग्रामपरग्रामनिशीथादि-* भेदख्यापनार्थं ४, तथा 'रात्रिभक्तं' रात्रिभोजनं दिवसगृहीतदिवसभुक्तादि-* चतुर्भङ्गलक्षणं ५, 'स्नानं च' देशसर्वभेदभिन्नं, देशस्नानमधिष्ठानशौचातिरेकेणा Page #135 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨ : હવે એ સાધુઓને જે જે અનારિત છે, તે વસ્તુ દેખાડતાં કહે છે. (૧) ઔદ્દેશિક : સાધુ વગેરેને આશ્રયીને દાનારંભનો ઉદ્દેશ વિચાર કરવો એ न ઉદ્દેશ. અર્થાત્ “સાધુને વહોરાવવા માટે રસોઈ બનાવું, જુદી કાઢું વિ. આ રીતે સાધુને દાન આપવા માટે રસોઈરૂપ આરંભનો વિચાર કરવો એ ઉદ્દેશ. એમાં જે થયું, એટલે કે આ વિચાર દ્વારા જે બનેલું હોય તે ઔદેશિક. (આ આધાકર્માદિદોષવાળી ગોચરી બને... તે અનાચરિત છે. સાધુ એ વાપરી ન શકે.) स्त न r H. અધ્ય. ૩ સૂત્ર-૨ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ क्षिपक्ष्मप्रक्षालनमपि, सर्वस्नानं तु प्रतीतं ६, तथा 'गन्धमाल्यव्यजनं च' गन्धग्रहणात्कोष्ठपुटादिपरिग्रहः माल्यग्रहणाच्च ग्रथितवेष्टितादेर्माल्यस्य वीजनं तालवृन्तादिना धर्म एव, ७-८ - ९ इदमनाचरितं, दोषाश्चौद्देशिकादिष्वारम्भप्रवर्तनादयः स्वधियाऽवगन्तव्या इति सूत्रार्थः ॥ २ ॥ य = (૨) ક્રીતકૃત : ઋીત શબ્દમાં ભાવપણું અર્થમાં તે પ્રત્યય લાગેલો છે. સાધ્વાતિનિમિત્તે શબ્દ સમજી લેવાનો છે. સાધુ વગેરે માટે ખરીદવું તે ક્રીત. આ ખરીદવા દ્વારા જે વસ્તુ તૈયાર થયેલી હોય તે ક્રીતકૃત કહેવાય. (૩) નિયાગ : કાયમ માટે આમંત્રિતપિંડનું ગ્રહણ કરવું. પણ અનામંત્રિતનું ગ્રહણ ન કરવું. (“સાધુઓ ! તમારે રોજ મારે ત્યાં ગોચરી આવવું.” આ આમંત્રણ મળ્યું, અને સાધુ એ આમંત્રણ સ્વીકારીને એને અનુસારે જ ગોચરી લાવે તો એ આમંત્રિતપિંડ ન બને. એ દોષ છે. સાધુએ અનામંત્રિતપિંડ લેવાનો છે.) (૪) અભ્યાહત : સ્વગામમાંથી, પરગામમાંથી સાધુને માટે સાધુ સામે લવાયેલી ના ગોચરી અભ્યાહત કહેવાય. ગાથામાં અમિન્હાનિ એમ બહુવચન કરેલ છે, એ તો = “અભ્યાહતનાં સ્વગ્રામ અભ્યાહત, પરગ્રામ અભ્યાહત, નિશીથ અભ્યાહત, નોનિશીથ 7 અભ્યાહ્નત વગેરે અનેકભેદો છે” એવું જણાવવા માટે બહુવચન છે. ' (૫) રાત્રિભોજન : દિવસે વહોરેલું અને દિવસે વાપરેલું... વગેરે ચારભેદે 1 રાત્રિભોજન છે. (આગલા દિવસે વહોરી, રાત્રે પાસે રાખી બીજા દિવસે વાપરે... તો રાત્રે પોતાની પાસે એ વસ્તુ રાખી મૂકી હોવાથી આ રીતે દિવસે વા૫૨વામાં પણ રાત્રિભોજનનો દોષ લાગે. આ જ પ્રમાણે દિવસે વહોરેલું- રાત્રે વાપરેલું, રાત્રે વહોરેલું દિવસે વાપરેલું, રાત્રે વહોરેલું, રાત્રે વાપરેલું... એમ ચારભેદ સમજી લેવા.) (૬) સ્નાન : દેશસ્નાન અને સર્વસ્નાન એમ બે ભેદે સ્નાન છે. એમાં અધિષ્ઠાન = મલનિર્ગમનસ્થાનની શુદ્ધિ સિવાય જો આંખની પાંપણનું પણ પ્રક્ષાલન કરવામાં આવે તો ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ એ દેશસ્નાન છે. સર્વસ્નાન તો પ્રસિદ્ધ જ છે. (૭) ગન્ધ ઃ ગન્ધ શબ્દથી કોષપુટ વગેરે સુગંધીવસ્તુઓ સમજવી. (૮) માલ્ય : માલ્ય શબ્દથી ગુંથાયેલ, વીંટળાયેલ વગેરે માલ્ય = માળા સમજવા. (સોંય વગેરેથી વીંધીને જે માળા તૈયાર કરાય તે ગુંથાયેલ અને વીંધ્યા વિના જે દોરીથી બાંધવા દ્વારા માળા તૈયાર કરાય એ વીંટળાયેલ ગણાય.) · (૯) વ્યજન : બફારો થાય ત્યારે પંખાદિથી વીંઝવું એ વ્યજન. આ બધું જ અનારિત છે. આ ઔદ્દેશિકથી માંડીને વ્યજન સુધીમાં આરંભનું પ્રવર્તન વગેરે જે જે દોષો છે, S એ સ્વબુદ્ધિથી જાણી લેવા. S स्त स्त 41 અધ્ય. ૩ સૂત્ર-3 त इदं चानाचरितमित्याह-‘संनिहि ति सूत्रम्, अस्य व्याख्या - संनिधीयतेऽनयाऽऽत्मा दुर्गताविति संनिधि:- घृतगुडादीनां संचयक्रिया १०, 'गुहिमात्रं ' गृहस्थभाजनं च ११, तथा 'राजपिण्डो' नृपाहारः १२, कः किमिच्छतीत्येवं यो दीयते स किमिच्छ्कः, | राजपिण्डोऽन्यो वा सामान्येन १३, तथा 'संबाधनम्' अस्थिमांसत्वग्रोमसुखतया चतुर्विधं मर्दनं १४, ‘दन्तप्रधावनं' चाङ्गुल्यादिना क्षालनं १५, तथा 'संप्रश्न:' सावद्यो गृहस्थविषयः, राढार्थं कीदृशो वाऽहमित्यादिरूपः १६, 'देहप्रलोकनं च' आदर्शादावनाचरितम् १७, दोषाश्च संनिधिप्रभृतिषु परिग्रहप्राणातिपातादयः स्वधियैव વાવ્યા વૃત્તિ મૂત્રાર્થ: રૂા આ પણ અનાચરિત છે. 지 ગાથા-૩ : (૧૦) સંનિધિ ઃ જે દોષથી જીવ દુર્ગતિમાં સ્થાપિત કરાય એ સંનિધિદોષ છે. ઘી-ગોળ વગેરેને એકઠું કરવાની ક્રિયા એ સંનિધિ છે. ना (૧૧) ગૃહિભાજન : ગૃહસ્થોનાં વાસણાદિ વાપરવા. ] (૧૨) રાજપિંડ : રાજાનો આહાર. (૧૩) કિમિચ્છક : “કોણ શું ઈચ્છે છે ?” એ પ્રમાણે જે આહાર અપાય તે કિમિચ્છક આહાર કહેવાય. એ રાજપિંડ હોય કે સામાન્યથી બીજો કોઈ પિંડ પણ હોય. (જે કોઈપણ સાધુ જે કંઈપણ માંગે તે એને આપવું..આવી રીતે જે પિંડ અપાય, એ માટે આધાકર્માદિ પણ કરાય... એ બધું કિમિચ્છકપિંડ ગણાય) (૧૪) સંબાધન : હાડકાને સુખકારી, માંસને સુખકારી, ચામડીને સુખકારી, ૧૨૩ न त न ગા T ना પ Page #137 -------------------------------------------------------------------------- ________________ ते HEEशय इति सूका माग- २ERE मध्य. 3 सूत्र-४ રૂંવાટીને સુખકારી એમ ચાર પ્રકારનું મર્દન. (१५) हन्तप्रधान : अंगुलि ३थी. हांत धोवा ते. (१६) संप्रश्न : स्थ संधी सावध प्रश्र ५७वो त. (भ ? 3241 ३पिया भायो ? તારો છોકરો પરણી ગયો? એને બચ્ચા થયા કે નહિ? વગેરે) અથવા વિભૂષાને માટે આ પ્રમાણે પૂછવું કે હું કેવો છું ? (१७) हेमोन : ६५९ वगैरेमा भोढुं वगेरे लो. સંનિધિથી માંડીને દેહપ્રલોકન સુધીમાં પરિગ્રહ, હિંસા વગેરે જે જે દોષો છે, તે | स्वबुद्धिथी ४ वा = सम४५.. . किंच-'अट्ठावए य' सूत्रम्, अस्य व्याख्या-अष्टापदं चेति, 'अष्टापदं' द्यूतम्, अर्थपदं । | वा-गृहस्थमधिकृत्य नीत्यादिविषयमनाचरितं १८, तथा 'नालिका चे 'ति द्यूतविशेषलक्षणा, यत्र मा भूत्कलयाऽन्यथा पाशकपातनमिति नलिकया पात्यन्त इति, इयं चानाचरिता १९, अष्टापदेन सामान्यतो द्यूतग्रहणे सत्यप्यभिनिवेशनिबन्धनत्वेन | नालिकायाः प्राधान्यख्यापनार्थः भेदेन उपादानम्, अर्थपदमेवोक्तार्थं तदित्यन्ये । | अभिदधति, अस्मिन् पक्षे सकलद्यूतोपलक्षणार्थं नालिकाग्रहणम्, अष्टापदद्यूतविशेषपक्षे | चोभयोरिति । तथा 'छत्रस्य च' लोकप्रसिद्धस्य धारणमात्मानं परं वा प्रत्यनायेति, आगाढग्लानाद्यालम्बनं मुक्त्वाऽनाचरितं, प्राकृतशैल्या चात्रानुस्वारलोपोऽकार| नकारलोपौ च द्रष्टव्यौ, तथाश्रुतिप्रामाण्यादिति २०, तथा 'तेगिच्छंति, चिकित्साया भावश्चैकित्स्य-व्याधिप्रतिक्रियारूपमनाचरितं २१, तथोपानही पादयोरनाचरिते, पादयोरिति साभिप्रायकं, न त्वापत्कल्पपरिहारार्थमुपग्रहधारणेन २२, तथा " 'समारम्भश्च' समारम्भणं च 'ज्योतिषः' अग्नेस्तदनाचरितमिति २३, दोषा अष्टापदादीनां " क्षुण्णा एवेति सूत्रार्थः ॥४॥ था-४ : (१८) अष्टा५६ : ४॥२ अथवा तो अर्थपदं अम व तो स्थने આશ્રયીને નીતિ વગેરે સંબંધી જે અર્થપદ તે અનાચરિત છે. (ધંધામાં કેવી કેવી નીતિ | રાખવાથી પૈસો કમાઈ શકીએ... એ પ્રમાણે અર્થસંબંધી નીતિઓ જણાવનારા વાક્યો : તે અર્થપદ છે. એનું કથન અનાચરિત છે.) (१८) नायिst : . विशेषप्रा२नो २ नायि २०४थी. मोगमाय छे." ( જુગારમાં જુગારી કળા દ્વારા = પાશા પાડવાની હોંશિયારી દ્વારા અન્યથા = ઉંધાચત્તા છે r KHF * * * Page #138 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ 8 અધ્ય. ૩ સૂત્ર-૪ ટક છે. પાશા ન પાડી દે એ માટે નલિકાથી પાશા પાડવાના જે જુગારમાં હો તે નાલિકા કહેવાય છે છે. મોટી સુંગળી જેવી નલિકામાં પાશા નાંખવાના, એ ગબડતા ગબડતા નીચે પડે, આ I' આમાં કોઈની હાથ-ચાલાકી વગેરે ન ચાલે. | પ્રશ્નઃ અષ્ટાપદ શબ્દથી બધા જુગાર આવી જ જાય છે, તો નાલિકા નામનો જુગાર " જુદો બતાવવાની શી જરૂર ? ઉત્તર : અષ્ટાપદ શબ્દથી જો કે સામાન્યથી બધા ઘુત આવી જ જાય છે, તો પણ નાલિકારૂપી જુગાર અભિનિવેશનું કારણ હોવાથી એની પ્રધાનતા છે.” એ દર્શાવવાનું " માટે નાલિકાનું જુદું ગ્રહણ કરેલું છે. (સામાન્યજુગારમાં તો માણસ કપટપૂર્વક જીત મેળવી જ : શકે અને સ્વાભાવિક છે કે જે કપટપૂર્વક જીત્યો હોય એને મનમાં સંકોચ રહે, જ્યારે : - નાલિકામાં તો જે જીત્યો, એ સચ્ચાઈથી જ જીતેલો હોય એટલે એ “હું જીત્યો.” એ ન ભાવને વધુ ને વધુ દઢ બનાવી દે. આમ નાલિકા એ અભિનિવેશનું કારણ બને અથવા તો એમ પણ સમજવું કે સામાન્ય જુગારાદિમાં તો કપટ વગેરેનો સંભવ હોવાથી. “આ જુગાર ન રમાય... એમાં પાપ છે...” વગેરે વિચારો આવે. પરંતુ જે નાલિકામાં , - કપટાદિ શક્ય જ નથી, એમાં તો એવો વિચાર આવે કે “આમાં શું પાપ છે ? બધા ને પોતપોતાની ઈચ્છાથી રમે છે. આપણે કોઈને ઠગતા નથી... પછી આ રમત રમવામાં | શું વાંધો ?” આમ આ રીતે પણ નાલિકાજુગાર અભિનિવેશ = આગ્રહનું કારણ બની રહે છે એમ લાગે છે.) * અન્યલોકો એમ કહે છે કે કવિ નો અર્થ જુગાર નથી કરવાનો, પણ અમે પૂર્વે ન ' કહી ગયા એ પ્રમાણે અર્થપદ એ જ અર્થ કરવાનો છે. એટલે બે વાર જુગારનું વર્ણન 1| F" આવવા રૂપ દોષ લાગતો નથી. * હવે આ માન્યતા પ્રમાણે જોકે એવો વાંધો આવે કે નાયિકારૂપ જુગારનો જ નિષેધ - ના થયો. પણ બીજા બધા જુગાર તો અનાચરિત ન દેખાડ્યા. એટલે બીજા બધા જુગારો ના || રમવામાં કોઈ પાપ ન લાગે..” પરંતુ આ પક્ષમાં એમ સમજવું કે નાલિકાજુગારનું | ગ્રહણ તમામ જુગારના ઉપલક્ષણ માટે છે. અર્થાત્ નાલિકા જુગારની જેમ તમામ જુગારો કે અનાચરિત જ છે એવું આ નાલિકાશથી સમજી લેવું. કે હા ! અમે જે મત માન્યો છે, એમાં તો અષ્ટાપ- જુગાર અને નાસ્તિવ એટલે કે : નાલિકાવાળો જુગાર એમ બંને લીધા જ છે. તો એ મતમાં તો નાલિકાશબ્દથી બધા જુગાર ' લેવાની જરૂર નથી. કેમકે આ મતમાં તો બંનેયનું ગ્રહણ કરેલું જ છે. | [E 5 Page #139 -------------------------------------------------------------------------- ________________ Sલ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજી અધ્ય. ૩ સૂત્ર-૪ છે. (૨૦) છત્રધારણ લોકપ્રસિદ્ધ છત્રનું ધારણ એ પોતાના પ્રત્યે કે પરપ્રત્યે અનર્થને તે માટે થાય છે. (અથવા તો પોતાના પ્રત્યે છત્રધારણ કે બીજાનાં પ્રત્યે છત્રધારણ એ : અનર્થને માટે થાય છે. આગાઢ ગ્લાન વગેરે પુષ્ટાલંબન સિવાય છત્રધારણ અનાચરિત પ્રશ્નઃ ગાથામાં લખેલું છે કે છત્તી થાપટ્ટા એનું સંસ્કૃત આ પ્રમાણે થાય કે છત્રસ્વ થાર થય જ્યારે તમે અર્થ આ પ્રમાણે ખોલેલો છે કે છત્રી થારમન થય. તો આ બે વસ્તુ વિરોધી છે. * ઉત્તર ઃ ખરેખર તો ગાથામાં છત્તશ્ય થાર મનાઈ એમજ પાઠ છે. પરંતુ | પ્રાકૃતશૈલીને કારણે આમાં અનુસ્વારનો = + નો લોપ થયો છે. તથા આકાર અને ' નો રકારનો લોપ થયેલો છે. એટલે મમ+= મUT નીકળી જતાં છત્તસ્થ થારપટ્ટા લખેલું છે. એટલે અમે કરેલો અર્થ યોગ્ય જ છે. પ્રશ્ન : આ રીતે આખાને આખા બે અક્ષરો લોપાઈ જાય, એ શી રીતે માની. તે લેવાય ? * ઉત્તર ઃ તેવા પ્રકારનાં આગમવચનની પ્રામાણિકતા હોવાથી આ બધું જ શક્ય છે. FI (૨૧) ચૂકિસ્ય: ચિકિત્સાનો ભાવ (પણું) તે ઐકિસ્ય. રોગનો પ્રતિકાર કરવારૂપ | આ ઐકિસ્ય અનાચરિત છે. fa (૨૨) ઉપાનહ તથા પગનાં ઉપાનહ = જોડા અનાચરિત છે. પગમાં જોડા પહેરવા || અનાચરિત છે. પ્રશ્ન ઃ જોડા તો પગમાં જ પહેરાયને ? એમાં વળી પો શબ્દ લખવાની શી જ - જરૂર ? ઉત્તર : પાયો શબ્દ લખ્યો છે, એ અભિપ્રાયવાળો છે. આશય એ છે કે કોઈ ના ર આપત્તિ આવી પડી હોય તો એ આપત્કલ્પ કહેવાય, તેને દૂર કરવા માટે ઔપગ્રહિકઉપધિ વા તરીકે આ બે જોડા રાખવામાં આવે, તો એ અનાચરિત નથી. (ભાવ એ છે કે સાધુ | ગૃહસ્થની માફક પગમાં જોડા પહેરી જ રાખે તો એ અનાચરિત છે. પણ “લાંબા, . વિહારાદિમાં કાંટાદિવાળા રસ્તે જોવાની જરૂર પડશે.” એમ વિચારી જો સાધુ જોડા સાથે . ' રાખે, પહેરે નહિ, અને જ્યારે ખરેખર આપત્તિ આવે, ત્યારે જ પગમાં પહેરે એ સિવાય પગમાં ન પહેરે તો એ રીતે જોડા રાખવા એ અનાચરિત નથી. અગ્નિવાળા રસ્તે, કે | આ રાતના અંધારામાં વિહાર કરવાનો હોય ત્યાં જોડા પહેરવાનું વિધાન ઓ.નિ.માં છે તેથી " E E = Page #140 -------------------------------------------------------------------------- ________________ ME शातिसूरा भाग- २ ERNAMENT मध्य. 3 सूत्र-५, આપત્કલ્પ તરીકે અનાચરિત નથી.) (२३) भनिनो समान ४२वो मनायरित छ. | અષ્ટાપદથી માંડીને અગ્નિસમારંભ સુધીનાં અનાચરિતોનાં દોષો સ્પષ્ટ જ છે. ] * किंच-सज्जायर 'सूत्रम्, अस्य व्याख्या-शय्यातरपिण्डश्चानाचरितः, शय्या वसतिस्तया तरति संसारमिति शय्यातरः-साधुवसतिदाता, तत्पिण्डः २४, तथा न आसन्दकपर्यटौ अनाचरितौ, एतौ च लोकप्रसिद्धावेव २५-२६, तथा गृहान्तरनिषद्या न | अनाचरिता, गृहमेव गृहान्तरं गृहयोर्वा अपान्तरालं तत्रोपवेशनम्, मो चशब्दात्पाटकादिपरिग्रहः २७, तथा गात्रस्य-कायस्योद्वर्तनानि चानाचरितानि, उद्वर्तनानि-पङ्कापनयनलक्षणानि, चशब्दादन्यसंस्कारपरिग्रहः २८, इति सूत्रार्थः ॥५॥ (૨૪) શય્યાતરપિંડ અનાચરિત છે. શય્યા એટલે વસતિ, ઉપાશ્રય, તેના દ્વારા જે સંસારને તરે તે શય્યાતર અર્થાત્ સાધુને વસતિ આપનાર ગૃહસ્થ. તેનો પિંડ શય્યાતરપિંડ वाय. मे (२५) आसन्६७ (२६) पर्यं मनायरित छ. ॥ २ वस्तु दोभ प्रसिद्ध ४ छ. में (मासन्६४ मेटले पुरशी वी वस्तु भने ५४ भेटले. पां...) | (૨૭) ગૃહાત્તરનિષદ્યા અનાચરિત છે. ઘર એ જ ગૃહાન્તર કહેવાય. અથવા તો બે Rા ઘરની વચ્ચેનો ભાગ ગૃહાન્તર છે. તેમાં બેસવું એ અનાચરિત છે. શબ્દથી પાટકાદિનો | परियड ४२वी. (घ२म ४ 3 घरनी पथ्ये शेशी पथ्ये बेस मे....) (२८) शरीरन द्वनो मनायरित छ. वर्तन भेटले. शरी२ ५२ साला भेलने । ઘસી ઘસીને દૂર કરવો તે. ૨ શબ્દથી શરીરસંબંધી બીજા પણ સંસ્કારો લેવા. અર્થાત્ એ Lબધું જ અનાચરિત છે. तथा-'गिहिणो 'त्ति सूत्रम्, अस्य व्याख्या-'गृहिणो' गृहस्थस्य 'वैयावृत्त्यं' य | व्यावृत्तभावो-वैयावृत्यं, गृहस्थं प्रत्यन्नादिसंपादनमित्यर्थः, एतदनाचरितमिति २९, तथा च 'आजीववृत्तिता' जातिकुलगणकर्मशिल्पानामाजीवनम् आजीवस्तेन वृत्तिस्तद्भाव : *आजीववृत्तिता-जात्याद्याजीवनेनात्मपालनेत्यर्थः, इयं चानाचरिता ३०, तथा : 'तप्तानिवृतभोजित्वम्' तप्तं च तदनिर्वृतं च-अत्रिदण्डोद्वृत्तं चेति विग्रहः, उदकमिति : , विशेषणान्यथानुपपत्त्या गम्यते, तद्भोजित्वं-मिश्रसचित्तोदकभोजित्वम् इत्यर्थः, इदं । It 5 E FR Page #141 -------------------------------------------------------------------------- ________________ = દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૩ સૂત્ર-૬-૭-૮ , चानाचरितम् ३१, तथा 'आतुरस्मरणानि च' क्षुधाद्यातुराणां पूर्वोपभुक्तस्मरणानि च अनाचरितानि, आतुरशरणानि वा-दोषातुराश्रयदानानि ३२, इति सूत्रार्थः ॥६॥ (૨૯) ગૃહસ્થનું વૈયાવચ્ચ એટલે કે ગૃહસ્થ પ્રત્યે અન્ન વગેરેનું સંપાદન કરવું તે. | અનાચરિત છે. (૩૦) જાતિ, કુલ, ગણ, કર્મ, શિલ્પનું જે આજીવન, તેના દ્વારા જે વૃત્તિ = નિર્વાહ, || તે આજીવવૃત્તિતા કહેવાય. ટુંકમાં જાતિ વગેરેનાં આજીવન દ્વારા જાતને પાળવી =ો. સાચવવી એ આજીવવૃત્તિતા. આ અનાચરિત છે. (હું હરિવંશકુળનો છું, હું હીરાનો જાણકાર છું.. વગેરે કહી બીજાને આવર્જિત કરે અને એ રીતે ગોચરી મેળવી વાપરે...) (૩૧) ગરમ કરેલું પણ ત્રણ ઉકાળા વિનાનું પાણી વાપરવું એ અનાચરિત છે. પ્રશ્ન : પાણી શબ્દ તો લખેલો નથી, તો પછી ગરમ કરેલું ત્રણ ઉકાળા વિનાનું | બીજું કંઈ ન હોઈ શકે ? ઉત્તર : આ ત્રણ ઉકાળા વિનાનું એ વિશેષણ પાણી સિવાય ન ઘટે ને? આ 1 * વિશેષણ પાણીમાં જ વપરાય છે. એટલે પાણી વિના આ વિશેષણ ન ઘટતું હોવાથી - ૩મ્ શબ્દ સમજી લેવાનો છે. (૩૨) ભુખ વગેરેથી પરેશાન થયેલા સાધુઓ સંસારીપણામાં જે ખાધુ-પીધું હોય, || નિ તેનું સ્મરણ કરે એ આતુરસ્મરણ કહેવાય. એ અનાચરિત છે. | અથવા તો આતુર = ચોરી, પરસ્ત્રીગમન, રાષ્ટ્રદ્રોહાદિ દોષથી વ્યાપ્ત પુરુષને ન ના આશરો આપવો એ અનાચરિત છે. (જો રાજાને ખબર પડે તો રાજા સાધુ ઉપર ગુસ્સે » ભરાઈ શિક્ષાદિ કરે.) વિ-મૂતત્તિ સૂમ, અસ્થ વ્યારથ્રા-મૂત્રો' નોwાતીત, ‘શ્રવરં ૨' आर्द्रकम् च तथा 'इक्षखण्डं च' लोकप्रतीतम्, अनिर्वृतग्रहणं सर्वत्राभिसंबध्यते, अनिवृतम्-अपरिणतमनाचरितमिति, इक्षुखण्डं चापरिणतं द्विपर्वान्तं यद्वर्तते ३३-३४ રૂ, તથા 'વન્ડો' વ ન્તવિક રૂદ્દ, ‘મૂર્ત ર” સટ્ટામૂના, સવિત્તમનારરિતમ્ રૂ૭, * * तथा 'फलं' त्रपुष्यादि ३८, 'बीजं च' तिलादि ३९, 'आमकं' सचित्तमनाचरितमिति * सूत्रार्थः ॥७॥ किंच-'सोवच्चले 'त्ति सूत्रम्, अस्य व्याख्या-सौवर्चलं ४०, सैन्धवं ४१,* 'लवणं च' सांभरिलवणं ४२, रुमालवणं च ४३, आमकमिति सचित्तमनाचरितम्, Page #142 -------------------------------------------------------------------------- ________________ A દશવૈકાલિક સૂગ ભાગ-૨ માં અધ્ય. 3 સૂમ-૮-૯ અને सामुद्र-समुद्रलवणमेव ४४, 'पांशुक्षारश्च' ऊषरलवणं ४५, 'कृष्णलवणं च' . सैन्धवलवणपर्वतैकदेशजम् ४६, आमकमनाचरितमिति सूत्रार्थः ॥८॥ | (૩૩) મૂલક લોકપ્રતીત છે. (૩૪) શ્રુબેર એટલે કે આદુ (૩૫) શેરડી લોકપ્રતીત ક છે. આ ત્રણેયમાં અનિવૃત શબ્દનું ગ્રહણ જોડવાનું છે. અનિવૃત એટલે અપરિણત = સચિત્ત અનાચરિત છે. શેરડીમાં તો જે જે શેરડીની બંને બાજુ ગાંઠ હોય તે શેરડી સચિત્ત | ગણાય. | (૩૬) કન્દ એટલે વજકન્દ વગેરે. (૩૭) સટ્ટામૂલાદિ મૂલ સચિત્ત હોય તે અનાચરિત છે. (૩૮) કાકડી વગેરે ફલ (૩૯) તલ વિગેરે બીજ સચિત્ત હોય તે | | અનાચરિત છે. (૪૦) સૌવર્ચલ (૪૧) સૈન્ધવ (૪૨) સાંભરિલવણ (૪૩) માલવણ | સચિત્ત હોય તે અનાચરિત છે. (૪૪) સમુદ્રલવણ (૪૫) ઉખરલવણ (૪૬) સૈન્ધવલવણનાં પર્વતનાં એક ભાગમાં થાય તે કૃષ્ણલવણ. આ બધું સચિત્ત હોય તે અનાચરિત છે. (સૌવર્ચલથી માંડીને કૃષ્ણલવણ સુધીનાં બધા પદાર્થો વિશેષ પ્રકારનાં મીઠાં રૂપ જ છે. માત્ર અમુક અમુક વિશેષતાઓને લીધે તે બધા જુદા દર્શાવ્યા છે.) તે | किंच-'धूवणे 'त्ति सूत्रम्, अस्य व्याख्या-धूपनमित्यात्मवस्त्रादेरनाचरितम्, प्राकृतशैल्या अनागतव्याधिनिवृत्तये धूमपानमित्यन्ये व्याचक्षते ४७, वमनं मदनफलादिना ४८, वस्तिकर्म पुटकेनाधिष्ठाने स्नेहदानं ४९, विरेचनं दन्त्यादिना ५०, तथा अञ्जनं रसाञ्जनादिना ५१, दन्तकाष्ठं च प्रतीतं ५२, तथा गात्राभ्यङ्गस्तैलादिना ५३, " विभूषणं गात्राणामेव १४, इति सूत्रार्थः ॥९॥ ' (૪૭) પોતાના વસ્ત્રાદિને ધૂપિત કરવા. એ અનાચરિત છે. (સુગંધી ધૂપનાં ધૂમાડા | દ્વારા વસને વાસિત કરવું તે.) કેટલાંકો એમ કહે છે કે ભલે ગાથામાં યુવાન લખેલું છે, પરંતુ પ્રાકૃતશૈલીનાં કારણે આ પ્રમાણે લખેલું છે. હકીકતમાં છૂપા એ પ્રમાણે આ * સમજવું. ભવિષ્યમાં જે વ્યાધિ થવાની શક્યતા હોય, તે ન થાય એ માટે ધૂમ્રપાન કરવું | (હુક્કો પીવો, બીડી પીવી..વગેરે) એ અનાચરિત છે. (ઠંડી દૂર કરવા, ઠંડી ન લાગે છે ' એ માટે ધૂમ્રપાન કરાય છે. એમ બીજા વ્યાધિઓ માટે પણ આ સંભવિત છે.) * (૪૮) મીંઢણ ખાવા વગેરે દ્વારા ઉલટી કરવી એ અનાચરિત છે. (૪૯) બસ્તિકર્મ એટલે પટકથી અધિષ્ઠાનમાં સ્નેહનું દાન કરવું તે. . (કબજીયાતાદિનાં કારણે અંદરનો જુનો મળ ફસાયેલો હોય, નીકળતો ન હોય એ કાઢવા .'= 1r : ! Page #143 -------------------------------------------------------------------------- ________________ स्ट || દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ સૂત્ર-૧૦ માટે અધિષ્ઠાનમાંથી અંદર સ્નેહ, તેલાદિ સ્નિગ્ધ વસ્તુ નંખાય, એની ચીકાશથી મળ બહાર નીકળી જાય. પુટક એટલે એવાપ્રકારનું કોઈક વિશેષ સાધન..) અત્યારે “એનિમા” તરીકે આ પ્રક્રિયા પ્રસિદ્ધ છે.) મ (૫૦) દત્ત્વ વગેરે વસ્તુથી વિરેચન ઝાડા કરવા એ અનાચરિત છે. (હરડે, ત્રિફળા, દિવેલ, હિમજ વગેરે કોઈપણ રેચક વસ્તુ દ્વારા ઝાડા કરવા એ અનાચરિત છે. એમાં મળ ઢીલો, પાણી જેવો થાય, એમાં જીવવિરાધનાની શક્યતા રહે...) (૫૧) રસાંજનાદિથી અંજન કરવું, (આંખમાં મેશ આંજવી તે) અનારિત છે. (૫૨) દન્તકાષ્ઠ પ્રતીત છે. (બાવળીયાથી લોકો દાંત ઘસી ઘસીને સ્વચ્છ કરે છે, એમ સાધુ કરે તો એ અનાચરિત.) = (૫૩) તેલ વગેરેથી શરીરને અત્યંગન કરવું, માલિશ કરવું અનાચરિત છે. (૫૪) શરીરની જ વિભૂષા અનાચરિત છે. क्रियासूत्रमाह-‘सव्वमेयं 'ति सूत्रम्, अस्य व्याख्या-सर्वमेतद्-औद्देशिकादि यदनन्तरमुक्तमिदमनाचरितं, केषामित्याह-निर्ग्रन्थानां महर्षीणां साधूनामित्यर्थः, त एव વિશેષ્યન્ત-સંયમે, શાત્તપત્તિ, યુાનામ્-અમિથુન્હાનાં ‘ઋણભૂતવિહારનાં' लघुभूतो- वायुः, ततश्च वायुभूतोऽप्रतिबद्धतया विहारो येषां ते लघुभूतविहारिणस्तेषां, निगमनक्रियापदमेतदिति सूत्रार्थः ॥१०॥ આ પ્રમાણે ૯ ગાથા સુધીમાં ૫૪ અનાચીર્ણો દર્શાવીને હવે ક્રિયાસૂત્ર કરે છે. (ઉપર માત્ર તે ૫૪ વસ્તુનાં નામ આપ્યા. પણ આ બધું શું કહેવાય ? એવું ગાથામાં તો ક્યાંય લખ્યું નથી. અર્થાત્ ક્રિયાપદ ક્રિયાસૂચક પદ આપ્યું નથી. ૧૦મી ગાથામાં એ ક્રિયાસૂચક પદ છે કે “આ બધું જ અનાચીર્ણ છે” એટલે આ ૧૦મી ગાથા ક્રિયાસૂત્ર ના કહેવાય.) य = ઔદેશિકથી માંડીને વિભૂષા સુધીની હમણાં જ દર્શાવેલી બધી બાબતો અનાચરિત - અકર્તવ્ય છે. = પ્રશ્ન : કોને આ અકર્તવ્ય છે ? ઉત્તર ઃ નિર્પ્રન્થ મહર્ષિઓને એટલે કે સાધુઓને આ અનાચીર્ણ છે. આ સાધુઓનાં જ વિશેષણો દર્શાવે છે કે સંનમમ્મિ ... જે સાધુઓ સંયમમાં અભિયોગ = ઉદ્યમવાળા છે, = શબ્દથી તપ લઈ લેવો. અર્થાત્ જે સાધુઓ તપમાં ઉદ્યમવાળા છે, તથા જેઓ ૧૩૦ - મ ना Page #144 -------------------------------------------------------------------------- ________________ प्र. 51 य દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ मध्य 3 सूत्र - ११ यी १५ लघुभूतविहारी छे. लघुभूत भेटले वायु खेटले साधुजो द्रव्याहिमां अप्रतिबद्ध होवाथी વાયુ જેવો વિહાર કરનારા છે. એટલે તેઓ લઘુભૂતવિહારી છે. (પ્રશ્ન : આ અધ્યયનની પહેલી ગાથામાં જ પ્રતિજ્ઞારૂપે કહેલું જ છે કે तेसिमेयमणाइन्नं निग्गथाण महेसिणं" जने खा गाथामां पाछी खे४ वात खावी } सव्वमेयमणान्नं निग्गंथाण महेसिणं तो खेन वात जे वार शा माटे झरी ? ) ઉત્તર ઃ પહેલીગાથામાં પ્રતિજ્ઞાસૂચક ક્રિયાપદ હતું. જ્યારે આ નિગમનક્રિયાપદ છે. (જેમ પર્વતો વૃદ્ઘિમાન્ આ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા બાદ હેતુ વગેરે દર્શાવ્યા, પછી છેલ્લે तस्मात् पर्वतो वह्निमान् जोसाय छे, जे निगमन उडेवाय छे. खेम नहीं पा सम सेवु.) किमित्यनाचरितं ?, यतस्त एवंभूता भवन्तीत्याहपंचासवपरिण्णाया, तिगुत्ता छसु संजया । पंचनिग्गहणा धीरा, निग्गंथा उज्जुदंसि ॥११॥ आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । वासासुन पडिलीणा, संजया सुसमाहिया ॥१२॥ परीसहरिऊदंता, धूअमोहा जिइंदिया । सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमंति महेसिणो ॥१३॥ दुक्कराई करित्ताणं, दुस्सहाई सहेत्तु य । केइत्थ देवलोएसु, केइ सिज्झति नीरया ॥१४॥ खवित्ता पुव्वकम्माई, संजमेण तवेण य । सिद्धिमग्गमणुप्पत्ता, ताइणो परिणि ॥ १५ ॥ त्ति बेमि । गाथा ग्रं० ३१ ॥ इइ खुड्डियायारकहज्झयणं तइयं ॥३॥ जि न शा પ્રશ્ન : તેઓને આ બધું અનાચરિત શા માટે છે ? ઉત્તર : કેમકે તેઓ આવાપ્રકારનાં (વક્ષ્યમાણ પ્રકારનાં) છે, ६१.११ थी १५ गाथार्थ : टीअर्थवत् भावो. व्याख्या-'पञ्चाश्रवा' हिंसादय: 'परिज्ञाता' द्विविधया परिज्ञया - ज्ञपरिज्ञया प्रत्याख्यानपरिज्ञया च परि समन्ताज्ज्ञाता यैस्ते पञ्चाश्रवपरिज्ञाताः, | आहिताग्न्यादेराकृतिगणत्वान्न निष्ठायाः पूर्वनिपात इति समासो युक्त एव, परिज्ञातपञ्चाश्रवा इति वा, यत एव चैवंभूता अत एव 'त्रिगुप्ता' मनोवाक्कायगुप्तिभिः 37 ૧૩૧ 月 지 ना य Page #145 -------------------------------------------------------------------------- ________________ H ક દશવૈકાલિક સૂર ભાગ-૨ આ અધ્ય. ૩ સૂત્ર-૧૧ " गुप्ता । 'घट्स संयताः' षट्सु जीवनिकायेषु पृथिव्यादिषु सामस्त्येन यताः । 'पञ्चनिग्रहणा' इति निगृह्णन्तीति निग्रहणाः कर्तरिल्युट् पञ्चानां निग्रहणाः पञ्चनिग्रहणाः, 1. પશ્ચાતાપતીકિયા, “થીરા' ગુદ્ધિમત્તઃ સ્થિર વા, નિચા:' સાથa:, “ગુર્જન' इति ऋजुर्मोक्षं प्रति ऋजुत्वात्संयमस्तं पश्यन्त्युपादेयतयेति ऋजुदर्शिनः-संयमप्रतिबद्धाः ત્તિ સૂર્ણ: શા ગાથા-૧૧ ટીકાર્ચ : હિંસા વગેરે પાંચ આશ્રવો પરિશાથી જાણીને પ્રિત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યજાયેલા છે જે સાધુઓવડે તેવા આ સાધુઓ છે. (પ્રશ્ન : સમાસમાં ભૂતકૃદંતનું રૂપ પૂર્વાદરૂપે આવતું હોય છે. એટલે ખરેખર તો રાતિપશ્ચશ્રવાઃ એવો પાઠ હોવો જોઈએ. એને બદલે અહીં તો ઉંધું લખેલું છે.) L ઉત્તર : માહિતાન વિ. આકૃતિગણ હોવાથી ભૂતકૃદંતવાળા પદનો પૂર્વપદ તરીકે | નિપાત = સ્થાન ન પણ થાય, એટલે આ સમાસ બરાબર જ છે. અર્થાતુ અમુક વ્યાકરણનાં નિયમો પ્રમાણે અમુક અમુક સ્થાને (આકૃતિગણમાં આપવાદિકસ્થાને) ભૂતકૃદંતવાળા પદો પૂર્વપદ ન બને, પણ ઉત્તરપદ બને. એટલે આમાં કોઈ દોષ નથી.' અથવા તો પછી પરિતિષશ્રવાઃ એ પ્રમાણે જ સમજીને અર્થ લેવો. તેઓ | પંચાશ્રવનાં ત્યાગી છે. માટે જ મન-વચન-કાયાની ગુપ્તિવાળા છે. પૃથ્વીકાયાદિ છે ! | કાયમાં સંપૂર્ણપણે યતનાવાળા છે. તથા પાંચનો નિગ્રહ કરનારા છે. અહીં જે નિગ્રહ કરે ! એ નિગ્રહણ કહેવાય. અત્રે અનટુ પ્રત્યય કર્તા અર્થમાં થયો છે. સામાન્યથી તો ગમન, રિટણ... વગેરેમાં અનટુ પ્રત્યય ભાવ અર્થમાં થાય છે. એનો અર્થ ગમન કરવું, રટણ ન કરવું... એમ થાય છે. પરંતુ ગમનકરનાર... એવો અર્થ નથી થતો. જ્યારે અહીં અનટુ ના : પ્રત્યય કર્તા અર્થમાં છે. એટલે “નિગ્રહ કરવો” એમ અર્થ ન કરવો, પરંતુ “નિગ્રહ | ન કરનાર” એમ અર્થ કરવો.) | “પાંચનો નિગ્રહ કરનાર” એમ કહ્યું, પણ પાંચ એટલે શું? એ કહે છે કે પાંચ | એટલે પાંચ ઈન્દ્રિયો લેવી. | તથા જે સાધુઓ ધીર-બુદ્ધિવાળા અથવા તો સ્થિર છે. | જેઓ નિર્ચન્થ એટલે કે સાધુ છે. જેઓ ઋજુદર્શી છે. અહીં સંયમ એ મોક્ષ પ્રત્યેનો સીધે સીધો = સરળમાર્ગ હોવાથી | ઋજુ = સંયમ અર્થ કરવો. તેને જેઓ ઉપાદેય તરીકે જુએ એ ઋજુદર્શી કહેવાય. સંયમમાં પ્રતિબદ્ધ હોય એમ ભાવાર્થ છે. ( TE Page #146 -------------------------------------------------------------------------- ________________ :-:- -- 'u S આ જ દશવૈકાલિકસૂગ ભાગ-૨ ૩ હક અધ્ય. ૩ સૂત્ર-૧૨,૧૩ 5 ते च ऋजुदर्शिनः कालमधिकृत्य यथाशक्त्येतत्कुर्वन्ति - 'आयावयंति 'त्ति सूत्रम्, से अस्य व्याख्या-'आतापयन्ति-ऊर्ध्वस्थानादिना आतापनां कुर्वन्ति 'ग्रीष्मेषु' उष्णकालेषु, . तथा 'हेमन्तेषु' शीतकालेषु 'अप्रावृता' इति प्रावरणरहितास्तिष्ठन्ति, तथा वर्षासु वर्षाकालेषु 'संलीना' इत्येकाश्रयस्था भवन्ति 'संयताः' साधवः 'ससमाहिता' ज्ञानादिषु :: | यत्नपराः, ग्रीष्मादिषु बहुवचनं प्रतिवर्षकरणज्ञापनार्थमिति सूत्रार्थः ॥१२॥ 1 ગાથા-૧૨ ટીકાર્થ : તે જુદર્શીઓ કાળને આશ્રયીને શક્તિ પ્રમાણે આ કાર્ય કરે ? છે. ઉભા રહીને કે બેસીને ઉંઘીને તેઓ ઉષ્ણ કાળમાં આતાપના લે છે. - તથા શિયાળામાં તેઓ પ્રાવરણ રહિત = વસ્ત્રરહિત રહે છે તથા ચોમાસામાં તેઓ : - સંલીન રહે છે એટલે કે એકજ સ્થાનમાં રહે છે. તથા તેઓ સંયત = સાધુઓ સુસમાહિત - છે, એટલે કે જ્ઞાનાદિમાં યત્ન કરનારા છે. !! પ્રશ્નઃ ગ્રીષ્મઋતુ, શિયાળો કે ચોમાસું એક એક ઋતુરૂપ છે, તો માત્ર એકવચન 1. કર્યું હોત તો ચાલત, બહુવચનપ્રયોગ શા માટે કર્યો? | ઉત્તરઃ માત્ર એકાદ વર્ષ જ ઉનાળામાં આતાપના, શિયાળામાં પ્રાવરણરહિતતા... | કરવાના નથી. પરંતુ દરેકે દરેક વર્ષે આ કરવું જોઈએ... એ જણાવવા માટે બહુવચનપ્રયોગ કરેલો છે. - 'परीसह त्ति सूत्रम्, अस्य व्याख्या-मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः-नि क्षुत्पिपासादयः त एव रिपवस्तत्तुल्यधर्मत्वात्परीषहरिपवस्ते दान्ता-उपशमं नीता यैस्ते = | परीवहरिपुदान्ताः, समासः पूर्ववत्, न प्राकृते पूर्वापरपदनियमव्यवस्था વામિનનો' પિતિ યથા, તથા ‘તમોહા' વિલિનો ફર્થ:, મોદ-૩મશાન, 5 तथा 'जितेन्द्रियाः' शब्दादिषु रागद्वेषरहिता इत्यर्थः , त एवंभूताः 'सर्वदुःखप्रक्षयार्थं ना // શારીરમાના લુણાનિમિત્ત પ્રશ્નમતિ' પ્રવર્તને, વિમૂતા?- “ર્ષય:' સાથ a કૃતિ સૂત્રાર્થ: રૂા. ગાથા-૧૩ ટીકાર્થઃ માર્ગમાંથી ભ્રષ્ટ ન થવાય એ માટે અને નિર્જરાને માટે પરીષહો સહન કરવા જોઈએ. ભુખ, તરસ વગેરે પરીષહો છે. તે પરીષહો જ શત્રુ છે. કેમકે ! શત્રુનાં જેવા સ્વભાવવાળા છે. જેમ શત્રુ પરેશાન કરે, અસમાધિ કરે, એમ આ પરીષહો , છે પણ પરેશાની, અસમાધિ કરનારા છે. આવા શત્રુરૂપી પરીષહોને જેઓએ ઉપશાન્ત કર્યા છે - - * . Page #147 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ સૂત્ર-૧૪ દશવૈકાલિકસૂર ભાગ-૨ કિહિ ! છે છે, તેઓ પરીષહરિપુરાના કહેવાય. છે સમાસ પૂર્વની જેમ સમજવો (વાત્ત ભૂતકૃદંત પૂર્વપદ હોવું જોઈએ. વ્યાકરણનાં 4 આપવાદિક નિયમ પ્રમાણે એ ઉત્તરપદ બનેલ છે.) પ્રાકૃતમાં પૂર્વપદ અને અપરપદનાં, | નિયમની કોઈ વ્યવસ્થા નથી. અર્થાતુ અમુક પદ પૂર્વપદ જ બને, અમુક ઉત્તરપદ જ ! | બને. આવા કોઈ વિભાગ પ્રાકૃતમાં નક્કી નથી. એટલે કોઈપણ પદ પૂર્વપદ કે ઉત્તરપદ *! બની શકે છે. દા.ત. ના વિમનના/મ્ વગેરે. (અહીં વિમનના... એમ હોવું [ જોઈએ, પરંતુ પ્રાકૃતમાં પૂર્વાપરપદ વ્યવસ્થા નથી, એટલે વિમાન પદ ઉત્તરપદમાં આવેલું :- :- ૯ તથા સાધુઓ ધુતમોહ છે. જેમણે મોહનીયને ધુણાવેલ છે, દૂર કરેલ છે તેવા આ સાધુઓ છે. મોહ એટલે અજ્ઞાન. - તથા સાધુઓ જિતેન્દ્રિય છે, એટલે કે શબ્દાદિમાં રાગ, દ્વેષ રહિત છે. | આવા પ્રકારનાં સાધુઓ શારીરિક, માનસિક તમામ દુઃખોનાં પ્રક્ષયને માટે પ્રવૃત્તિ તે કરે છે. તેઓ મહર્ષિ = સાધુ છે. | इदानीमेतेषां फलमाह-'दुक्कराई 'ति सूत्रम्, अस्य व्याख्या-एवं दुष्कराणि |कृत्वौद्देशिकादित्यागादीनि तथा दुःसहानि सहित्वाऽऽतापनादीनि केचन तत्र ‘देवलोकेषु' सौधर्मादिषु, गच्छन्तीति वाक्यशेषः । तथा केचन सिद्धयन्ति, तेनैव भवेन सिद्धि प्राप्नुवन्ति । वर्तमाननिर्देशः सूत्रस्य त्रिकालविषयत्वज्ञापनार्थः । 'नीरजस्का' इत्यष्टविधकर्मविप्रमुक्ताः, न त्वेकेन्द्रिया इव कर्मयुक्ता एवेति सूत्रार्थः ॥१४॥ હવે આનું ફલ કહે છે. ગાથા-૧૪ ટીકાર્ય : આ પ્રમાણે ઔદેશિકાદિ અનાચરિતોનો ત્યાગ કરવારૂપ દુષ્કરકાર્યો કરીને અને દુઃસહ એવા આતાપનાદિ સહન કરીને કેટલાંક સાધુઓ સૌધર્માદિ દેવલોકમાં જાય છે. અહીં અન્તિ ક્રિયાપદ નથી, પણ એ વાક્યનાં શેષરૂપે સમજી લેવું. તથા કેટલાંક સાધુઓ તે જ ભવમાં સિદ્ધિ પામે છે. | અહીં સિતિ એમ વર્તમાનકાળનો પ્રયોગ કરેલો છે, આર્ય શäભવસૂરિ વખતે " | તો મોક્ષમાર્ગ બંધ થઈ ચૂક્યો હોવાથી તે કાળમાં તો કોઈપણ સિદ્ધ થતાં જ ન હતાં. - " એટલે વર્તમાનપ્રયોગ સંગત ન થાય. છતાં આ વર્તમાનપ્રયોગ કરેલો છે, એ એવું જણાવવા માટે કરેલો છે કે “સૂત્ર ત્રિકાલવિષયક છે.” Page #148 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ સૂત્ર-૧૫ ) જેઓ સિદ્ધિ પામે છે, એ આઠ પ્રકારનાં કર્મથી વિમુક્ત થઈને સિદ્ધિ પામે છે. આ / એકેન્દ્રિયોની માફક કર્મયુક્ત રહીને જ સિદ્ધક્ષેત્ર પામેલા ન સમજવા. (એકેન્દ્રિયો " પૃથ્વીકાયનાં જીવ રૂપે સિદ્ધશિલામાં ઉત્પન્ન થાય કે વાયુરૂપે સિદ્ધશિલા ઉપર હોય કે || સૂક્ષ્મજીવ રૂપે ત્યાં હોય... એ રીતે તેઓ પણ સિદ્ધક્ષેત્ર પામેલા કહેવાય. પણ એ કંઈ * વાસ્તવિક મોક્ષ નથી...) ___येऽपि चैवंविधानुष्ठानतो देवलोकेषु गच्छन्ति तेऽपि ततश्च्युता आर्यदेशेषु सुकुले जन्मावाप्य शीघ्रं सिद्ध्यन्त्येतदाह-'खवित्त 'त्ति सूत्रम्, अस्य व्याख्या-ते देवलोकच्युताः । ।।क्षपयित्वा पूर्वकर्माणि सावशेषाणि, केनेत्याह-संयमेन' उक्तलक्षणेन तपसा च, एवं प्रवाहेण 'सिद्धिमार्ग' सम्यग्दर्शनादिलक्षणमनुप्राप्ताः सन्तस्त्रातार आत्मादीनां |'परिनिर्वान्ति' सर्वथा सिद्धि प्राप्नुवन्ति, अन्ये तु पठन्ति-'परिनिव्वड 'त्ति, तत्रापि प्राकृतशैल्या छान्दसत्वाच्चायमेव पाठो ज्यायान्, इति ब्रवीमीति पूर्ववदिति सूत्रार्थः । उक्तोऽनुगमः, साम्प्रतं नयाः, ते च पूर्ववद्रष्टव्याः । इति व्याख्यातं क्षुल्लकाचारकथाध्ययनम् ॥३॥ | ગાથા-૧૫ ટીકાર્થ જે સાધુઓ આવા પ્રકારનાં અનુષ્ઠાનથી દેવલોકમાં જાય છે, તેઓ પણ ત્યાંથી ચ્યવને આર્યદેશોમાં સારાકુળમાં જન્મ પામીને ઝડપથી સિદ્ધ થાય છે. એ વાત હવે છેલ્લી ગાથામાં કહે છે કે દેવલોકથી વેલા તેઓ સંયમથી Iી અને તપથી બાકી રહેલા પૂર્વકને ખપાવી આ ક્રમથી સમ્યગ્દર્શનાદિ રૂપીને 1 સિદ્ધિમાર્ગને પામેલા છતાં, આત્મા વગેરેના રક્ષક બનેલા છતાં સર્વપ્રકારે સિદ્ધિને ન પામે છે. IF અન્ય લોકો અહીં આ પાઠ બોલે છે કે “પરિવ્યુઃ " આ પાઠાન્તરમાં પણ " પ્રાકૃતશૈલીની અપેક્ષાએ અને છાન્દસપ્રયોગ હોવાથી આ જ પાઠ વધુ સારો છે. જો (અલબત્ત પ્રતમાં વાલ્ડ પાઠ જ છપાયેલો છે. અને અન્ય લોકોનો પાઠ ! |પણ એજ છે. એટલે એ બેમાં કોઈ ફરક દેખાતો નથી. તો પાઠાન્તર શી રીતે ? I એ પ્રશ્નનો ઉત્તર એમ લાગે છે કે વૃત્તિકારશ્રીની સામે પfબુ એવો કોઈ પાઠક ન હોવો જોઈએ. એટલે એમને માટે પાબુડે પાઠ પાઠાન્તર બને. જો કે અહીં ? | : મૂળગાથામાં છે, પાઠા-તરમાં નિ છે પણ એ ભેદ મુખ્ય નથી લાગતો. ય વૃત્તિકારશ્રીનું તાત્પર્ય એમ જણાય છે કે પરિવ્યુ પાઠ હોય કે નિવ્હે પાઠ છે Page #149 -------------------------------------------------------------------------- ________________ અને દરવેકાલિક સૂર ભાગ-૨ હજહાણ અધ્ય. ૩ સૂત્ર-૧૫૩ તે હોય, બંનેનું સંસ્કૃત તો નિવૃત્તિ જ વધુ સંગત થાય છે. પ્રાકૃતમાં ભલે 7) ' વગેરેનો ઉપયોગ કરેલો હોય. પણ સંસ્કૃતમાં તો આ જ પાઠ વધુ સંગત છે. તત્ત્વ તુ વાતYIM) નવનિ શબ્દ પૂર્વવતુ સમજવો. (સ્વબુદ્ધિથી મેં આ કહ્યું નથી, પણ પ્રભુએ કહ્યા, પ્રમાણે મેં કહ્યું છે... એ પ્રમાણે રવીકિ નો અર્થ છે.) અનુગમ કહેવાઈ ગયો. હવે નયો છે. તે પૂર્વની જેમ જાણવા. इति श्रीदशवैकालिके हरिभद्रसूरिकृतटीकायां तृतीयमध्ययनम् ॥३॥ ફુલ્લિકાચારકથા અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. Page #150 -------------------------------------------------------------------------- ________________ शालिसा (भाग- २ERRENमध्य. ४ 554 चतुर्थ अध्ययन/ झिा निज्ञानिौ चीज जोशीकरणजिन पडजीवनिकाघ अध्यपना अनुयोगाव्दार -४ उपक्रम निक्षेप अनुगम छि जीवनिकाय तुं सवनपरितापनादिलक्षण दड में निषि (म्नन्वयनमायामा न मरे, न करावे, न अनुमोदै ते 'चरित्रधर्म छे (पण भांग धी) सूक्ष्मन्बावर अथवा नस-स्थावरजी हिंसा न करे इत्यादि..... द्रव्येपी नयी कारची प्रावधी | पइजीय निकाय तिमोकादि निकाल दिवस-शन रोग-वैवधी लोभ-अथरहास्य धीमषानबीले.. -भा)(प्रेम-देब-कबह-अध्याध्यान) मृपावाद मावशी मनावप्रतिषेध अमनोरनतिषेध अन्तिर । . ममावाप क्षेत्र पी. कानयोसर्व योनी अन्यथा प्रशपणाकरोलियोकामओक संबंधी शिव-दिवस संबंधी गण कालम मायादि की। जिमपागद चतुर्मगी --अव्यथी मने मावग्री | जे पुसमामनधी मपा विधारे अने क्रन यी बोले ते . . . . पण ॥ • सत्य बोलाईजामते , x । मगने बचावा शिकारी ने मृषा काटेकुंते FFF कालेकी अदत्तादान . द्रव्यची त्रधी | सिन्म-बहु मुल्म,अणुन्स्यूला गाम-नगर- अरण्य) शिप्रे.दिवझे प्रण कालमा शिगधी देशी सचित अचिन्तनी चौरी. .. अदनादान चतुर्मगी → व्यची मने भावची इ.संपतनकायापीगीते ...ची चोरी का प्रेम रियारपण काणधीनते " रागादि यी हित तृणादि दाताए माप्या धगर महण कीते -- 2.70. Page #151 -------------------------------------------------------------------------- ________________ मा S स्त 8.. fr न शा 지 FR ना य દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ चौरित्र धर्म ४. मूर्ति के साक्षात् देव, मनुष्य, निर्यच संबंधी मैथुन न सेवे संयत मैथुन हत्येची क्षेत्री भा [हव्यादि माँ ] [उर्ध्व-अधो- तिर्च्छा लोकमां शत्रु के दिवसे । भणे काल मा रागची द्वेष थी मैथुन चतुर्भगी > द्रव्यथी अने भावधी राग-द्वेष थी रहित कोई स्त्री ने भोगवे ते X मन थी मैथुन ना परिणाम करे पण काय थी आचरण अने 10 ५. संयंत · " " द्रव्ये थी सर्व द्रव्य न ] परिग्रह चतुर्थंगी : राग-द्वेष रहित धर्म ना उपकरण राखवा ते मनथी द्रव्य पर मूर्च्छ होय पण द्रव्य मले नाही ते अने " क्षेत्रथी [सर्वलोकम् ] " दिवा 11 „ " " 14 " अल्प. बहु - अणु-स्थूल- सचित्त- अचित्त वस्तुनो परिग्रह कारची शिने-दिवसे/प्राणे काल मा] .. " क्षेत्रची अढी द्वीप ] " " माबारे ते. करे ते द्रव्य थी [अशन, पान, खाद्य, स्वाद्य.] रात्रिभोजन चतुर्थंगीसूर्योदय न पर्योो होय पण सूर्योदय थई गयो मेम समजी वापरे नेरामे भोजन करे पण वापरे नहीं, ते "I मी इच्छा करे अने वापरे ते. ०६. रात्रिभोजन- अशन, पान, बाह्य, स्वाद्य बाली वस्तुनुं संयत न करे. रात्रिभोजन १३८ मध्य ४ श्रेष्ठ5 → Jx → 74 → x भावधी सिंगची द्वेषची द्रव्ययी अने भावची रात्री गृहीत दिवा भोजन तो पण रात्री भोजन नो दोष लागे. रात्री → परिवह कालेधी आईची रात्र-दिवसे। जो काल मा] बंट्स रामदिषधी] → द्रव्य थी अने भाव थी V እ X " रात्रे राखीने बीजा. दिवसे खाय तो पण रात्री भोजन नो दोष लागे. V 35. H. न शा FR ना **** Page #152 -------------------------------------------------------------------------- ________________ SEN शालिमा भाग- २EAN मध्य. ४ 565 स मिम्बु वा सिक्युणि वा सूत्र दाश षड्नीवनिकाय अजयं परमाण.... यी जीवालीये वियागलो | मेन , न छेदावे, छेदनारने न अनुमोदै विगै.... सौ हुं नाहीइ संजम... सुधी (प्रामा पुग्न-)) लिया जीवमनीवेम...ची सिद्धौ हा सामो _ निक्षेप/ . औघनिष्पन नामनियन नाम ज्योपना या क्षेत्र मार वि . - सूत्रात्नापैकनिष्पक्ष यि पद दिया है (पृथ्वी आदि छः द्रव्य) भरतना का छ: अतुझी छा भायी। निरोप प्रमाण लक्षण अभिनन्त, अन्यत्व अमूर्तत्व नित्यत्व कब देवव्यापित गणित्व बजगजित विविना समय स्वनः विकृत स्वकार्य जिजाब जिदि जगुरुनगु कि पाल प्रोक्तगगनासो गोची होवाची शह नाम स्थापना मय प्राव जीवसंबंधी गण गोध, अब तव । • पर्याय दी रहित ते प्रत्यागीय (आपुष्य आरान परिभोग मा उपयोग अभौम या याशीबान इन्द्रिय अधोदय पिन येता भनी किन धारण दुई का मनि क मालतमान मिल अनेक भेदतात्र) विषय विषम - निकाय (जसन्माण / जावासका माया भोम स्थापना राशर गति निर्माय अस्तिकोप व्य मार्नुका पर्याय मम भार भने ... मिणुनयात प्राधान्तर गतिजाला भिडू धर्मासिमायादि] यादि.] व्यापि जीव अतीव , प्रौदारिपृष्टीलाय अपनाए तेरनीय बाजार व मालकाय प्रसकीय अभ्याम् (मद्राय | कानीया यी बाग फनी मला शस्त्र (भा छ: जीयाभिगम ण्या * अजीवाभिगम द्रव्य मोर बडा ओनि विष घी आम्मैया क्षौर लवण कादि कुमन कुयाम्य जुटा अखिपति शांतालापानि सामसूममा गरम सूक्ष्मवादर बादरा बार बादरगादर . परमाणु) वि प्रवैय यी मानि | पHAR H रायपुढो बापुकाम) जिपुकाम बाग पृथ्वी-तैउ- दूनस्पति-प्रभा । श रीर [ औस विगैरे/। शरीरौ अर्थथा प्रकारे - स्कंध स्मादेश कार्यप्रदेश परमाणु पुडालीप नोपुन मियरममगार Page #153 -------------------------------------------------------------------------- ________________ NER शाखि सूरा भाग-२ मध्य. ४ सूत्र-१ ॥ अथ चतुर्थाध्ययनम् षड्जीवनिकाख्यं ॥ सुअं मे आउसंतेणं भगवया एवमक्खायं इह खलु. छज्जीवणियानामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेअं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ॥ (सू०१) પજીવનિકા નામનું ચતુર્થ અધ્યયન સૂત્ર-૧ ગાથાર્થ : હે આયુષ્મનું ! મેં સાંભળ્યું છે, તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. | અહીં ખરેખર કાશ્યપ શ્રમણ ભગવાન મહાવીરે ષજીવનિકા નામનું અધ્યયન પ્રવેદિત કર્યું છે. સુ-આખ્યાત કર્યું છે, સુપ્રજ્ઞાપ્ત કર્યું છે. તે ભણવું મારા માટે કલ્યાણકારી છે. તે અધ્યયન ધર્મપ્રજ્ઞપ્તિ છે. व्याख्यातं क्षुल्लिकाचारकथाध्ययनमिदानी षड्जीवनिकायाख्यमारभ्यते, अस्य - चायमभिसंबन्धः-इहानन्तराध्ययने 'साधुना धृतिराचारे कार्या न त्वनाचारे, अयमेव ... चात्मसंयमोपाय' इत्युक्तम्, इह पुनः स आचारः षड्जीवनिकायगोचरः प्राय इत्येतदुच्यते, उक्तं च-"छसु जीवनिकाएसु, जे बुहे संजए सया । से चेव होइ विण्णेए, परमत्येण संजए ॥१॥" इत्यनेनाभिसंबन्धेनायातमिदमध्ययनम्, ટીકાર્થ : સુલ્લિકાચાર કથા નામનાં અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. હવે તે પજીવનિકા નામનું અધ્યયન શરુ કરાય છે. એનો આ સંબંધ છે કે અહીં અનન્તર = - ત્રીજા અધ્યયનમાં કહ્યું કે “સાધુએ આચારમાં ધૃતિ ધરવી, અનાચારમાં નહિ. તે આચાર. જ આત્માનાં સંયમનો ઉપાય છે.” આ ચોથા અધ્યયનમાં એ કહેવાનું છે કે “તે આચાર પ્રાયઃ પઠુજીવનિકાયવિષયક છે.” અર્થાત્ ષકાયને વિશે એ આચાર પાળવાનો છે. કહ્યું છે કે “જે બુધપુરુષો સદા છ જવનિકાયમાં સંયમવાળા છે. તે જ પરમાર્થથી સંયત * જાણવા.” આમ આ સંબંધથી આ અધ્યયન આવેલું છે. आह च भाष्यकार: जीवाहारो भण्णइ आयारो तेणिमं तु आयायं । छज्जीवणियज्झयणं तस्सऽहिगारा इमे होंति ॥५॥ भाष्यम् ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હુ એક મા ૫. 5 મા. ૫. નિ. ૨૧૬ ક આ ભાષ્યકાર કહે છે કે દશવૈકાલિક ભાષ્ય-પ ગાથાર્થ આચારનો આધાર જીવ છે. તેથી આ જીવનિકા [ અધ્યયન આવેલું છે. તેના આ અધિકારો છે. ___ व्याख्या-जीवाधारो भण्यत आचारः, तत्परिज्ञानपालनद्वारेणेति भावः, येनैतदेवं तेनेदम् 'आयातम्' अवसरप्राप्त, किं तदित्याह-षड्जीवनिकाध्ययनम्, अत्रान्तरे - अनुयोगद्वारोपन्यासावसरः, तथा चाह-'तस्य' षड्जीवनिकाध्ययनस्यार्थाधिकाराः 'एते | म भवन्ति' वक्ष्यमाणलक्षणा इति गाथार्थः ॥ ટીકાર્થ: આચાર જીવાધાર કહેવાય છે. અર્થાત્ જીવ આચારનાં જ્ઞાન દ્વારા અને આચારનાં પાલન દ્વારા આચારનો આધાર છે. (આચારનું જ્ઞાન જીવમાં છે, આચારનું પાલન જીવમાં છે, એટલે આચાર બંને રીતે જીવમાં રહેલો કહેવાય.) જે કારણથી આ આ પ્રમાણે છે, તે કારણથી આ ષજીવનિકા નામનું અધ્યયન આવેલું છે. આટલી વાત થઈ એટલે અનુયોગદ્વારનો ઉપન્યાસ કરવાનો અવસર છે. એજ | કહે છે કે આ ષજીવનિકા અધ્યયનનાં વક્ષ્યમાણલક્ષણવાળા અર્થાધિકારો છે. | | - तानाह जीवाजीवाहिगमो चरित्तधम्मो तहेव जयणा य । उवएसो धम्मफलं छज्जीवणियाइ ગણિIRI li૨દ્દા . IT તે અર્થાધિકારોને જ જણાવે છે. નિર્યુક્તિ-૨૧૬ ગાથાર્થ પજવનિકાનાં અર્થાધિકારો આ છે (૧-૨) જીવાજીવાભિગમ (૩) ચારિત્રધર્મ (૪) યતના (૫) ઉપદેશ (૬) ધર્મફલ. व्याख्या-'जीवाजीवाभिगमो' जीवाजीवस्वरूपमभिगम्यतेऽस्मिन्नित्यभिगम इतिकृत्वा, स्वरूपे च सत्यभिगम्यत इति भावः, तथा 'चारित्रधर्म:' प्राणातिपातादिनिवृत्तिरूपः, तथैव 'यतना च' पृथिव्यादिष्वारम्भपरिहारयत्नरूपा, तथा 'उपदेशः' यथाऽऽत्मा न बध्यत इत्यादिविषयः, तथा 'धर्मफलम्' अनुत्तरज्ञानादि, एते । षड्जीवनिकाया अधिकारा इति गाथार्थः । अत्रान्तरे गत उपक्रमः, ટીકાર્થઃ જેને વિશે જીવ અને અજીવનું સ્વરૂપ જણાય એ જીવાજીવાભિગમ. આ પ્રમાણે છે છે અર્થ હોવાથી આ અધ્યયનમાં આ બંને પદાર્થોનો બોધ થતો હોવાથી જીવાજીવાભિગમ એનો દર Page #155 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ કિ અય. ૪ નિયુકિત-૨૧૦ Bક એ પ્રથમ અને દ્વિતીય અર્થાધિકાર = વિષય છે. હવે જીવ અને અજીવનું સ્વરૂપ હોય તો જ ન જણાય ને ? એટલે આમાં જીવ અને અજીવનું અસ્તિત્વ દર્શાવવામાં આવશે. તથા પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ચારિત્રધર્મ, ત્રીજો અર્થાધિકાર છે. તથા પૃથ્વી વગેરેમાં આરંભનો ત્યાગ કરવા માટે યત્ન કરવા રૂપ યતના ચોથો | અર્થાધિકાર છે. તથા “જે રીતે આત્મા ન બંધાય...” એ બધું કહેવું એ ઉપદેશ પાંચમો અધિકાર છે.. તથા અનુત્તરજ્ઞાનાદિરૂપ ધર્મફલ એ છઠ્ઠો અધિકાર છે. આ ષડૂજીવનિકાનાં અધિકારો છે. આટલું કહ્યું એટલે ઉપક્રમદ્વાર પૂર્ણ થયું. निक्षेपमधिकृत्याह छज्जीवणियाए खलु निक्खेवो होइ नामनिप्फन्नो । एएसिं तिण्डंपि उ पत्तेयपरूवणं वोच्छं તે પારણા ન હવે નિક્ષેપને આશ્રયીને કહે છે કે નિર્યુક્તિ-૨૧૭ ગાથાર્થ પજવનિકાનો નામનિષ્પનિક્ષેપ થાય છે. એ ત્રણેયની પ્રત્યેકપ્રરૂપણાને કહીશ. जि व्याख्या-'षड्जीवनिकायायाः' प्रक्रान्तायाः खल्विति पूरणार्थो निपातः, निक्षेपोज न भवति नामनिष्पन्नः, षड्जीवनिकायिकेत्ययमेव, यतश्चैवमत एतेषां 'त्रयाणामपि'न| शा षड्जीवनिकायपदानां 'प्रत्येक मिति एकमेकं प्रति प्ररूपणां सूत्रानुसारेण 'वक्ष्ये' " મારા રૂતિ થાર્થ ટીકાર્ય પ્રસ્તુત જે ષડૂજીવનિકા છે, તેનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. હજુ શબ્દ પૂરણ અર્થવાળો નિપાત છે. પ્રશ્ન : એ નિક્ષેપ કયો ? ઉત્તર : “ષજીવનિકાયિકા” આ જ નામનિષ્પન્ન નિક્ષેપ છે. એટલે ષટુ, જીવ અને * * નિકાય આ ત્રણેય પદોની એકે એકની જુદી જુદી પ્રરૂપણા સૂત્રને અનુસારે કહીશું. ** तत्रैकस्याभावे षण्णामभाव इत्येकप्ररूपणामाह Page #156 -------------------------------------------------------------------------- ________________ ग्त તેમાં ષડ્તો નિક્ષેપ કરવાનો છે, પણ એકનો અભાવ હોય તો છનો પણ અભાવ થાય એટલે એકની પ્રરૂપણાને કહે છે. મ મ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ નિયુક્તિ-૨૧૮-૨૧૯ -णामं ठवणा दविए माउगपयसंगहेक्कए चेव । पज्जवभावे य तहा सत्तेए एक्कगा होंति 1 રા नामं ठवणा दविए खेत्ते काले तहेव भावे अ । एसो उ छक्कगस्सा निक्खेवो छव्विहो હોર્ ॥૨૬॥ * मा નિર્યુક્તિ-૨૧૮ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ, સંગ્રહ, પર્યાય અને ભાવ આ સાત એક છે. व्याख्या - इयं द्रुमपुष्पिकायां व्याख्यातेति नेह व्याख्यायते, संग्रहैककेन न चात्राधिकारः ॥ साम्प्रतं द्वयादीन् विहाय षट्प्ररूपणामाह-तत्र नामस्थापने क्षुण्णे, त म्मं द्रव्यषट्कं - षड् द्रव्याणि सचित्ताचित्तमिश्राणि पुरुषकार्षापणालङ्कृतपुरुष- मं लक्षणानि, क्षेत्रषट्कं - षडाकाशप्रदेशाः, यद्वा भरतादीनि, कालषट्कं - षट् समयाः षड् 'भावे चे 'ति भावषट्कं - षड् भावा औदयिकादयः, अत्र च ન सचित्तद्रव्यषट्केनाधिकार इति गाथार्थः । आह - अत्र द्वयाद्यनभिधानं किमर्थम् ?, जि उच्यते, एकषडभिधानतः आद्यन्तग्रहणेन तद्गतेरिति । નિર્યુક્તિ-૨૧૯ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ષટ્કનો આ છ પ્રકારનો નિક્ષેપ છે. स्त <<<< व्याख्यातं षट्पदम्, | ટીકાર્થ : ૨૧૮મી ગાથાનું દ્રુમપુષ્પિકામાં વ્યાખ્યાન કરી જ દીધું છે, એટલે અહીં મ ન એનું વ્યાખ્યાન કરતા નથી. અહીં સંગ્રહ એકનો અધિકાર છે. 7 F ना હવે બે વગેરે છોડીને ષટ્ની પ્રરૂપણા કહે છે. તેમાં નામ સ્થાપના પ્રસિદ્ધ છે. ય દ્રવ્યષટ્ક એટલે છ ચિત્ત દ્રવ્યો, છ અચિત દ્રવ્યો, છ મિશ્ર દ્રવ્યો. એમાં છ પુરુષો, છ કાર્યાપણ (રૂપિયા) છ અલંકારવાળા પુરુષો... એમ સમજવું. ક્ષેત્રષટ્ક એટલે છ આકાશ પ્રદેશો અથવા તો ભરત, ઐરાવત વગેરે છ ક્ષેત્રો. કાલષટ્ક એટલે છ સમયો, છ ઋતુઓ. ભાવષક એટલે ઔયિક વગેરે ભાવો. અહીં સચિત્ત દ્રવ્યષટ્કનો અધિકાર છે. (ષટ્કાયની પ્રરૂપણા કરવાની છે, માટે) ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ 515 मा દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ अध्य: नियुक्ति-२२०-२२६ प्रश्न : नहीं जे, भाषा, यार वगेरेनुं अथन नथी अयु, जे शा भाटे ? ઉત્તર : એક અને છનું અભિધાન કર્યું. એટલે પહેલાં અને છેલ્લા આંકડાનું ગ્રહણ થઈ ગયું. તેના દ્વારા વચ્ચે રહેલા બે વગેરેનો પણ બોધ થઈ જતો હોવાથી એનું જુદું કથન કરેલ નથી. ષટ્પદનું વ્યાખ્યાન થઈ ગયું. अधुना जीवपदमाह जीवस्स उ निक्खेवो परूवणा लक्खणं च अत्थित्तं । अन्नामुत्तत्तं निच्चकारगो देहवावित्तं ॥२२०॥ गुणड्डूगड़ते या निम्मसाफल्लता य परिमाणे । जीवस्स तिविहकालम्मि परिक्खा होइ काव्वा ||२२१|| दो दारगाहाओ ॥ હવે જીવપદનું વ્યાખ્યાન કરે છે. त नियुक्ति - २२०-२२१ गाथार्थ : कवनो (१) निक्षेप (२) प्र३पशा (3) लक्षण (४) म अस्तित्व (4) जन्यत्व (६) अमूर्तत्व (७) नित्यत्व (८) २५त्व (८) हेहव्यापित्व म (१०) गुशित्व (११) उर्ध्वगतित्व (१२) निर्मायत्व (13) सास्यं (१४) परिभाषा ( પ્રમાણે) જીવની ત્રણકાળમાં પરીક્ષા કરવી. न एतद्द्वारगाथाद्वयम् अस्य व्याख्या - जीवस्य तु 'निक्षेपो' नामादिः, 'प्ररूपणा' द्विविधाश्च भवन्ति जीवा इत्यादिरूपा लक्षणं च आदानादि 'अस्तित्वं' सत्त्वं न शा शुद्धपदवाच्यत्वादिना 'अन्यत्वं' देहात् 'अमूर्तत्वं' स्वतः 'नित्यत्वं' विकारानुपलम्भेन श 'कर्तृत्वं' स्वकर्मफलभोगात् 'देहव्यापित्वं' तत्रैव तिल्लिङ्गोपलब्ध्या 'गुणित्वं' योगादिना म ना 'ऊर्ध्वगतित्वम्' अगुरुलघुभावेन 'निर्मा(र्म ) यता' विकाररहितत्वेन, सफलता-च ना कर्मण: 'परिमाणं' लोकाकाशमात्र इत्यादि ( ग्रन्थाग्रं ३००० ) एवं जीवस्य व 'त्रिविधकाल' इति त्रिकालविषया, परीक्षा भवति कर्तव्या इति द्वारगाथाद्वयसमासार्थः ॥ व्यासार्थस्तु भाष्यादवसेयः, टीडार्थ : : આ બે દ્વારા ગાથા છે. આની વ્યાખ્યા આ પ્રમાણે-જીવનો નામાદિ નિક્ષેપ उèवानो भवनी प्र३यशा मे प्रहारना वो छे... वगेरे. कवनुं खाद्दानाहि लक्षण, १४४ Page #158 -------------------------------------------------------------------------- ________________ A સ દશવૈકાલિકસૂટા ભાગ-૨ અદય. નિયુકિત-૨૨૨ , છે. શુદ્ધષદવાચ્યત્વાદિ હેતુઓથી જીવનું અસ્તિત્વ, જીવનું દેહથી અન્યત્વ, જીવનું સ્વતઃ US ( અમૂર્તત્વ, જીવના વિકારની પ્રાપ્તિ ન થતી હોવાથી જીવનું નિત્યત્વ, જીવ સ્વકર્મના ફિલનો ભોગ કરતો હોવાથી જીવનું કર્તૃત્વ, દેહમાં જ જીવનાં લિંગોની ઉપલબ્ધિ થતી * " હોવાથી જીવનું દેહવ્યાપિત, યોગાદિથી જીવનું ગુણિત્વ, અગુરુલઘુભાવનાં કારણે જીવનું ઉર્ધ્વગતિત્વ, વિકારરહિત હોવાથી જીવનું નિર્માયત્વ, કર્મની સફળતા અને જીવનું* લોકાકાશમાત્ર હોવાદિરૂપ પરિમાણ... આ પ્રમાણે જીવની ત્રણકાલવિષયક પરીક્ષા Fકરવી. એટલે કે ત્રણેયકાળમાં જીવન વિશે આ ૧૪ દ્વારો વિચારી શકાય છે. અને એ FR રીતે જીવનું સ્વરૂપ બરાબર જાણી શકાય છે. આમ બે દ્વારગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ તો ભાષ્ય દ્વારા જાણવો. (આમાં દરેકે દરેકનો સ્પષ્ટ અર્થ આગળ કહેશે જ, એટલે કોઈક દ્વારનો અર્થ અત્રે || ન સમજાયો હોય તો પણ એ આગળ સમજાઈ જશે.). तथा च निक्षेपमाह नामंठवणाजीवो दव्वजीवो य भावजीवो य । ओह भवग्गहणंमि य तब्भवजीवे य મામ રરરણા " (૧) નિક્ષેપારઃ નિયુક્તિ-૨૨૨ ગાથાર્થ: નામ અને સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ, (શેષ | ટીકાઈથી સ્પષ્ટ થશે.) | व्याख्या-'नामस्थापनाजीव' इति जीवशब्दः प्रत्येकमभिसंबध्यते, नामजीवः । स्थापनाजीव इति, तथा द्रव्यजीवश्च 'भावजीवश्च' वक्ष्यमाणलक्षणः, तत्र 'ओघ' इति ना ગોયનીવડ, ‘મવને રે'તિ અવનવા, ‘તદ્ધવનીવર્શી' તદ્ધવ ઇવોત્પન્ન:, 'મા' G | भावजीव इति गाथासमासार्थः ॥ ટીકાર્થ : જીવશબ્દ નામ અને સ્થાપના બંને શબ્દો સાથે જોડવો. એટલે નામજીવ, ? : સ્થાપનાજીવ એમ થશે. તથા દ્રવ્યજીવ અને વફ્ટમાણલક્ષણવાળો ભાવજીવ. તેમાં ઓઘ & | એટલે ઓઘજીવ, ભવજીવ અને તે જ ભવમાં ઉત્પન્ન થયેલો હોય તે તદ્ભવજીવ આ 1 ભાવજીવ છે. આ ગાથાનો સંક્ષેપાર્થ થયો. ]: Page #159 -------------------------------------------------------------------------- ________________ न न T व्याख्या-नामस्थापने गते, क्षुण्णत्वादिति भावः, 'द्रव्य' इति द्रव्यजीवो मा : 'गुणपर्यायाभ्यां ' चैतन्यमनुष्यत्वादिलक्षणाभ्यां रहितः, बुद्धिपरिकल्पितो, न स्वत्वसावित्थंविधः संभवतीति, त्रिविधश्च भवति भाव इति, भावजीवत्रैविध्यमाह - ओघजीवो भवजीवस्तद्भवजीवश्चेति, प्राग्गाथोक्तमप्येतदित्थंविध-भाष्यकारशैलीप्रामाण्यतोऽदुष्टमेवेति । अन्ये तु पठन्ति - 'भावे उ तिहा भणिओ, तं पुणं संखेवओ वोच्छं' 1 ‘ભાવ' કૃતિ માવળીવ, ‘ત્રિè'તિ ત્રિપ્રજારો ‘મળતો' નિયુક્તિનેળ ઓધનીવા:િ, मं तमपि च भावार्थमधिकृत्य संक्षेपतो वक्ष्य इति गाथार्थः ॥ 저 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ व्यासार्थं वाह नामंठवण गयाओ दव्वे गुणपज्जवेहि रहिउत्ति । तिविहो य होइ भावे ओहे भव तब्भवे વેવ ।।૬।। માધ્યમ્ ॥ 1 ટીકાર્થ ઃ નામસ્થાપના એ જીવભેદો ક્ષુણ્ણ હોવાથી સમજાઈ જ ગયેલા છે. દ્રવ્યજીવ તો એને કહેવાય કે જે ચૈતન્યરૂપી ગુણથી અને મનુષ્યત્વાદિરૂપ પર્યાયથી રહિત હોય. fi આવો દ્રવ્યજીવ માત્ર બુદ્ધિથી કલ્પાયેલો છે. આવા પ્રકારનો જીવ સંભવતો નથી. ૬ (કોઈપણ જીવ ચૈતન્ય ઉપયોગવાળો તો હોવાનો જ અને કોઈને કોઈ ગતિરૂપી 7 પર્યાયવાળો પણ હોવાનો...) શ शा *** અધ્ય. ૪ ભા-૬ વિસ્તારથી અર્થ કહે છે. ભાષ્ય-૬ ગાથાર્થ : નામ અને સ્થાપના ગયા. ગુણપર્યાયોથી રહિત તે દ્રવ્ય જીવ, ભાવજીવ, ત્રણ પ્રકારે છે. ઓઘજીવ, ભવજીવ અને તદ્ભવજીવ. ભાવજીવ ત્રણ પ્રકારનો છે. ना એ ત્રણ ભેદ જ કહે છે. (૧) ઓઘજીવ (૨) ભવજીવ (૩) તદ્ભવજીવ. પ્રશ્ન : આ વાત તો નિર્યુક્તિ ગાથા ૨૨૨માં કહી જ દીધી છે. તો બીજીવાર કેમ કહી ? ય ઉત્તર ઃ જો કે આ વાત પૂર્વગાથામાં કહી જ દીધી છે. તો પણ ભાષ્યકારની આવા પ્રકારની શૈલીની પ્રામાણિકતા હોવાથી આ કથન નિર્દોષ જાણવું. કેટલાંકો આ પ્રમાણે પાઠ માને છે કે ભાવે ૩ તિા એનો અર્થ આ પ્રમાણે છે કે ભાવજીવ નિર્યુક્તિકારે કહેલ ઓઘજીવાદિરૂપ ત્રણ પ્રકારનો કહેલો છે. તે પણ ભાવાર્થને આશ્રયીને સંક્ષેપથી કહીશ. ૧૪૬ T Page #160 -------------------------------------------------------------------------- ________________ મ -- t દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય तत्रौघजीवमाह संते आउकम्मे धरई तस्सेव जीवई उदए । तस्सेव निज्जराए मओ त्ति सिद्धो नयमएणं || માધ્યમ્ ॥ તેમાં ઓઘજીવ કહે છે. ભાષ્ય-૭ ગાથાર્થ : આયુષ્યકર્મ વિદ્યમાન હોતે છતે જીવ સંસારમાં રહે છે. તેના જ ઉદયમાં જીવે છે. તેની જ નિર્જરાથી મરે છે. નયમતથી સિદ્ધ થાય છે. 7 મ व्याख्या- 'सति' विद्यमान आयुष्ककर्मणि सामान्यरूपे ध्रियते सामान्येनैव तिष्ठति भवोदधौ, कथमित्थमवस्थानमात्राज्जीवत्वमस्येत्याशङ्क्यात्रैवान्वर्थयोजनामाह'तस्यैव' ओघायुष्ककर्मणो. 'जीवत्युदये' उदये सति जीवत्यासंसारं प्राणान् धारयति, अतो जीवनाज्जीव इति, तस्यैवौघायुष्ककर्मणो 'निर्जरया' क्षयेण, मृत इति, सर्वथा जीवनाभावात् स च सिद्धो मृतो, नान्यः, विग्रहगतावपि तथाजीवनसद्भावात्, 'नयमतेने 'तिं सर्वनयमतेनैव मृत इति गाथार्थः ॥ ટીકાર્થ : દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ કે નરાયુ સામાન્યથી કોઈપણ આયુષ્ય વિદ્યમાન હોય ત્યાંસુધી જીવ સંસારસમુદ્રમાં રહે છે. એ પણ સામાન્યથી જ રહે છે. એટલે કે નરકરૂપી સંસારમાં, દેવરૂપી સંસારમાં... એમ વિશેષથી નહિ, પણ સામાન્યથી જ સંસારમાં રહે છે. H ઉત્તર : આ આશંકાનો ઉત્તર આપવા અહીં જ અન્વર્થયોજના = વ્યુત્પત્તિઅર્થનું જોડાણ કરે છે. કે ઓઘાયુષ્યકર્મનો ઉદય હોય, ત્યારે જીવ જીવે છે, અર્થાત્ સંસાર રહે ત્યાંસુધી પ્રાણોને ધારણ કરે છે. એટલે જીવતો રહેતો હોવાથી એ જીવ કહેવાય. (આ નૌવ ધાતુનો વ્યુત્પત્તિઅર્થ ઘટે છે. માટે એ નીવ કહેવાય.) તે જ ઓઘાયુષ્યકર્મનાં ક્ષયથી ૧૪૭ त न (જો વિશેષ આયુષ્ય લઈએ, તો વિશેષ સંસારમાં જીવની સ્થિરતા કહેવાય. જો સામાન્યથી માત્ર આયુષ્ય લઈએ, તો સામાન્યથી જ એની સંસારમાં હાજરી મનાય. દેવાયુના ઉદયવાળો જીવ દેવસંસારમાં હોય એમ કહેવામાં વાંધો નથી. પણ આયુષ્યનાં ઉદયવાળો જીવ દેવસંસારમાં ન કહેવાય. એ તો નકાદિમાં પણ હોઈ શકે. એટલે ત્યાં ન ” તો એમ જ કહેવું કે “આયુષ્યનાં ઉદયવાળો જીવ સંસારમાં હોય...") 7 પ્રશ્ન : આ રીતે સંસારમાં એ રહે છે, એટલા માત્રથી એમાં જીવત્વ શી રીતે મનાય % ? T Page #161 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂરણ ભાગ-૨ 2 અણ. ૪ ભાણ- ૮ ૪ છેજીવ મરી જાય છે. કેમકે સર્વથા એના જીવનનો અભાવ થાય છે. તે મરેલા જીવ તરીકે છે તે સિદ્ધ જ લેવા. પ્રશ્ન ઃ વિગ્રહગતિમાં એ મૃત ન કહેવાય? ઉત્તર : ના, વિગ્રહગતિમાં પણ તેવા પ્રકારે જીવનનો અભાવ છે. આશય એ છે કે વિગ્રહગતિમાં પણ આયુષ્યનો ઉદય તો ચાલુ જ હોવાથી એ રીતે જીવન છે જ, માટે ત્યાં પણ એ જીવ જ કહેવાય. સિદ્ધગતિમાં આયુ નો ઉદય ન હોવાથી ત્યાં એ મૃત કહેવાય. - સિદ્ધજીવ તમામે તમામ નયોનાં મતથી જ મૃત જાણવો. | (ધ્યાનમાં લેવું કે સંસારમાં એક સમય પણ એવો નથી, કે જેમાં જીવને આયુષ્યનો ઉદય ન હોય...) उक्त ओघजीवितविशिष्ट ओघजीवः, साम्प्रतं भवजीवं तद्भवजीवं चाह जेण य धरइ भवगओ जीवो जेण य भवाउ संकमई । जाणाहि तं भवाउं चउव्विहं तब्भवे । | दुविहं ॥८॥ भाष्यम् ॥ निक्खेवो त्ति गयं ॥ આમ ઓઘજીવનથી વિશિષ્ટ ઓઘજીવ કહેવાઈ ગયો. હવે ભવજીવ અને તદુર્ભવજીવ કહે છે. ભાષ્ય-૮ ગાથાર્થ : જેનાથી ભવમાં રહેલો જીવ રહે છે, જેનાથી ભવમાંથી સંક્રમ || ન કરે છે. તે ભવાયુષ્ય જાણો. તે ચાર પ્રકારે છે. તદ્દભવમાં બે પ્રકારે છે. નિક્ષેપાર પૂર્ણ E 1. થયું. વ્યાયા-ચેન ૨' નારદ પુષ્ય યતે' નિતિ મવVIT' FI नारकादिभवस्थितो जीवः, तथा 'येन च' मनुष्याद्यायुष्केण भवात्' नारकादिलक्षणात् । 'संक्रामति' याति, मनुष्यादिभवान्तरमिति सामर्थ्यागम्यते, 'जानीहि विद्धि, तदित्थंभूतं भवायः' भवजीवितं, चतुर्विधं नारकतिर्यङ्मनुष्यामरभेदेन, तथा 'तद्भवे' तद्भवविषयम्, आयुरिति वर्तते, तच्च द्विविधं-तिर्यक्तद्भवायुर्मनुष्यतद्भवायुश्च, . यस्मात्तावेव मृतौ सन्तौ भूयस्तस्मिन्नेव भव उत्पद्येते, नान्ये, तद्भवजीवितं च । तस्मान्मृतस्य तस्मिन्नेवोत्पन्नस्य यत्तदुच्यत इति । अत्रापि च भावजीवाधिकारात्तद्भव- ।। Page #162 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂગ ભાગ-૨ ના અય૪ ભાણ-૮ % " जीवितविशिष्टश्च जीव एव ग्राह्यः, जीवितं तु तद्विशेषणत्वादुक्तमिति गाथार्थः ॥ उक्तो આ નિક્ષેપઃ, ટીકાર્થ : જે નારકાદિ આયુષ્યથી જીવ નારકાદિ ભવમાં રહેનાર બને છે, તથા જે : મનુષ્યાદિ આયુષ્યથી જીવ નારકાદિ ભવમાંથી નીકળી મનુષ્યાદિ ભવમાં જાય છે તે છે. આવા પ્રકારનું આયુષ્ય એ ભવાયુ = ભવજીવન જાણો. અહીં મવા સંમતિ લખેલું છે, પણ કયાં સંક્રમ પામે ? એ દર્શાવેલું નથી. પણ એ સામર્થ્યથી સમજી શકાય છે કે मनुष्यादिभवान्तरं संक्रामति। આ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારે ભવજીવન છે. (આ આયુષ્યથી ) જીવનારો જીવ ભવજીવ). તથા તદ્ભવસે બંધી આયુષ્ય બે પ્રકારે છે. તિર્યચતદ્દ્ભવાયુ અને મનુષ્યભવાયુ.. | (પ્રશ્ન : તદ્દભવાયુ ચાર પ્રકારે કેમ ન મળે ?) ઉત્તર : તિર્યંચ અને મનુષ્ય જ એવા છે કે જેઓ મરીને પાછા તિર્યંચ અને 1 મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. દેવ અને નારક નહિ. અને તદ્દભવજીવન તો તે | ભવમાંથી મરીને તે જં ભવમાં ઉત્પન્ન થયેલાનું જે જીવન છે, તે જ કહેવાય છે. (તિર્યંચ | મરીને તિર્યંચમાં જ જન્મે, તો એનું તદ્ભવજીવન ગણાય. એમ મનુષ્ય મરીને મનુષ્યમાં જ જન્મે તો એ પણ તદ્દભવજીવન ગણાય. પણ દેવ કે નારકમાં આવું બનતું નથી, એટલે કે તદ્ભવજીવન બે જ પ્રકારે મળે. આ જીવનવાળો જીવ તભવજીવ ગણાય.) IR પ્રશ્ન : આપણે તો ભાવજીવની વાત ચાલે છે. એમાં આ તદ્દભવજીવનનું વર્ણન || કરવાથી શું વળે ? ઉત્તર : ભવજીવમાં અને તદ્દભવજીવમાં પણ ભાવજીવનો અધિકાર હોવાથી ન તભવજીવનને મુખ્ય ન લેતાં તદ્ભવજીવનથી વિશિષ્ટ એવો જીવ જ લેવો. તદ્દભવજીવન મુખ્ય તરીકે ન લેવું. (કેમકે એનો અત્રે અધિકાર નથી.) પ્રશ્ન : તો પછી ગાથામાં તદ્ભવજીવિતનું નિરૂપણ શા માટે કર્યું? ઉત્તર ઃ ભવજીવિત કે તદ્દભવજીવિત તો જીવનું વિશેષણ હોવાથી અને કહેવાયેલું છે. બાકી મુખ્યતા તો જીવની જ છે. નિક્ષેપ કહ્યો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ક દશવૈકાલિકસૂર ભાગ-૨ અદય. ૪ ભાણ-૯ इदानी प्ररूपणामाह दुविहा य हुँति जीवा सुहुमा तह बायरा य लोगम्मि । सुहुमा य सव्वलोए दो चेव य વાયરવિહીને ISI માધ્યમ્ | હવે પ્રરૂપણા કહે છે.. (૨) પ્રરૂપણાઃ ભાષ-૯ ગાથાર્થ : લોકમાં બે પ્રકારે જીવો છે. સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ સર્વલોકમાં || નો છે, બાદરભેદ બે છે. व्याख्या-'द्विविधाश्च' द्विप्रकाराश्च, चशब्दानवविधाश्च पृथिव्यादिद्वीन्द्रियादिभेदेन । भवन्ति जीवाः, द्वैविध्यमाह-सूक्ष्मास्तथा बादराश्च, तत्र सूक्ष्मनामकर्मोदयात्सूक्ष्मा बादरनामको दयाच्च बादरा इति, 'लोक' इति लोकग्रहणमलो के | जीवभवनव्यवच्छेदार्थं, तत्र सूक्ष्माश्च सर्वलोक इति, चशब्दस्यावधारणार्थत्वात्सूक्ष्मा एव न सर्वलोकेषु, न बादराः, क्वचित्तेषामसंभवात्, 'द्वे एव च' पर्याप्तकापर्याप्तकलक्षणे । # 'बादरविधाने' बादरविधी, चशब्दात्सूक्ष्मविधाने च, तेषामपि पर्याप्तकापर्याप्तकरूपत्वादिति गाथार्थः ॥ ટીકાર્થ જીવો બે પ્રકારનાં છે. ર શબ્દથી નવપ્રકારનાં છે એ પણ સમંજવું. એમાં fન પૂથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિ એ પાંચ અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, - પંચેન્દ્રિય એ ચાર એમ ૯ ભેદ થાય. | બે ભેદ દર્શાવે છે કે સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે જીવ છે. ' તેમાં જીવો સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ બને, બાદર નામકર્મના ઉદયથી બાદર :| ના બને. તો શબ્દ જે લખ્યો છે, એ અલોકમાં જીવની હાજરીનો વ્યવચ્છેદ કરવા માટે ના વે છે. અર્થાત્ જીવ લોકમાં જ છે, અલોકમાં નથી. | તેમાં સૂક્ષ્મજીવો સર્વલોકમાં છે. શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી આ પ્રમાણે : અર્થ કરવો કે સૂક્ષ્મજીવો જ સર્વલોકમાં છે. બાદર બધે નથી. કેમકે ક્યાંક બાદરજીવોનો છે : સંભવ નથી. બાદરના ભેદો બે જ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. એજ પ્રમાણે સૂક્ષ્મનાં છે - પણ બે જ ભેદો છે. કેમકે તેઓ પણ પર્યાપ્તા અને અપર્યાપા એમ બે પ્રકારે છે. આ પદાર્થ છે U શબ્દથી સમજવાનો છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ * - -- -- IT પ દશવૈકાલિકસૂર ભાગ-૨ અય. ૪ ભાય-૧૦-૧૧ *2; एतदेव स्पष्टयन्नाह सुहुमा य सव्वलोए परियावना भवंति नायव्वा । दो चेव बायराणं पज्जत्तियरे अ .. नायव्वा ॥१०॥ भाष्यम् ॥ परूवणादारं गयं ति ॥ આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે ભાષ્ય-૧૦ ગાથાર્થ સૂક્ષ્મજીવો સર્વલોકમાં પર્યાયાપલ્સ જાણવા. બાદરના પર્યાપ્તા . અને અપર્યાપ્ત બેજ ભેદો જાણવા. मा व्याख्या-सूक्ष्मा एव पृथिव्यादयः 'सर्वलोके' चतुर्दशरज्ज्वात्मके 'पर्यायापन्ना मो| भवन्ति ज्ञातव्याः' 'पर्यायापन्ना' इति तमेव सूक्ष्मपर्यायमापन्नाः भावसूक्ष्मा न तु | भूतभाविनो द्रव्यसूक्ष्मा इति भावः । तथा द्वौ भेदौ बादराणां पृथिव्यादीनां, चशब्दात् । सूक्ष्माणां च, "पर्याप्तकेतरौ ज्ञातव्यौ" पर्याप्तकापर्याप्तकाविति गाथार्थः ॥ उक्ता પ્રરૂપI, ટીકાર્થ ચૌદરાજ લોકરૂપ સર્વલોકમાં પૃથ્યાદિ સૂક્ષ્મજીવો જ પર્યાયાપત્ર જાણવા. 11 - પર્યાયાપન્ન એટલે તે જ સૂક્ષ્મપર્યાયને પામેલા એવા ભાવસૂક્ષ્મજીવો, ભૂતકાળમાં થયેલા (સૂક્ષ્મજીવો કે ભવિષ્યમાં થનારા સૂક્ષ્મજીવો ન લેવા, કે જેઓ દ્રવ્યસૂક્ષ્મ છે. (સૂક્ષ્મજીવોનાં ચાર નિક્ષેપ કરીએ, એમાં વર્તમાનમાં સૂક્ષ્મ તરીકે જે હોય તે ભાવસૂક્ષ્મ અને જેઓ fa ભૂતકાળમાં સૂક્ષ્મ હતાં, ભવિષ્યમાં સૂક્ષ્મ બનશે... એ બધા દ્રવ્યસૂક્ષ્મજીવો કહેવાય.) 1 11 બાદર પૃથ્વી વગેરેનાં બે ભેદ છે. ૨ શબ્દથી સમજવું કે સૂક્ષ્મ પૃથ્વી વગેરેનાં પણ તે ના બે ભેદ છે. (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. - પ્રરૂપણા કહેવાઈ ગઈ. अधुना लक्षणमुच्यते, तथा चाह भाष्यकार: लक्खणमियाणि दारं चिंधं हेऊ अ कारणं लिंगं । लक्खणमिइ जीवस्स उ आयाणाई ફર્મ નં ર ા૨ા માધ્યમ્ | હવે લક્ષણ કહેવાય છે. ભાષ્યકાર કહે છે કે , (૩) લક્ષણ દ્વારઃ ભાષ્ય-૧૧ : હવે લક્ષણદ્વાર છે. લક્ષણ એટલે ચિહ્ન, હેતુ, કારણ, લિંગ... જીવના આ લક્ષણ આદાનાદિ છે. તે આ છે. E F T :- * * * Page #165 -------------------------------------------------------------------------- ________________ હમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજહા અદય. ૪ ભાય-૧૧ નામ व्याख्या-लक्षणमिदानी द्वारमवसरप्राप्तम्, अस्य च प्रतिपत्त्यङ्गतया प्रधानत्वात्सामान्यतस्तावत्तत्स्वरूपमेवाह-चिह्न हेतुश्च कारणं लिङ्गं लक्षणमिति । तत्र | चिह्नम-उपलक्षणं, यथा पताका देवकुलस्य, हेतुः-निमित्तलक्षणं यथा कुम्भकारनैपुण्यं | घटसौन्दर्यस्य, कारणम्-उपादानलक्षणं, यथा मृन्मसृणत्वं घटबलीयस्त्वस्य, लिङ्गं कार्यलक्षणं यथा धूमोऽग्नेः, पर्यायशब्दा वा एत इति । लक्षणमित्येतल्लक्षणं लक्ष्यतेऽनेन - परोक्षं वस्त्वितिकृत्वा, जीवस्य पुनरादानादि लक्षणमनेकप्रकारमिदं, तच्च - वक्ष्यमाणमिति गाथार्थः ॥ | ટીકાર્થ: હવે લક્ષણદ્વાર અવસર પ્રાપ્ત છે. આ દ્વાર જીવનો બોધ કરાવવાનું કારણ | ન છે, એટલે પ્રધાન છે. એટલે જ સૌથી પહેલાં તો સામાન્યથી લક્ષણનું સ્વરૂપ જ દર્શાવે છે કે ચિહ્ન, હેતુ, કારણ, લિંગ એ લક્ષણ છે. તેમાં | ચિહ્ન : એટલે ઉપલક્ષણ. જેમ ધજા મંદિરનું ઉપલક્ષણ = ચિહ્ન છે. (ધજા દ્વારા 1. દ મંદિરનો બોધ થાય.) હેતુ : એટલે નિમિત્તરૂપ. જેમકે કુંભારની નિપુણતા ઘટના સૌંદર્યનું નિમિત્ત છે. કારણ : એટલે ઉપાદાનરૂપ કારણ. જેમકે માટીની લીસાઈ ઘટની બલવત્તામાં ર ઉપાદાનકારણ છે. લિંગ એટલે કાર્યરૂપ લિંગ. જેમકે ધૂમ અગ્નિનું કાર્યરૂપ લિંગ છે. આમ આ બધા જુદા જુદા અર્થો બતાવ્યા. અથવા તો આ બધા જ પર્યાયવાચી શબ્દો છે. આ બધું લક્ષણ છે. કેમકે આના દ્વારા પરોક્ષવસ્તુ જણાય છે. (ધજાથી મંદિર જણાય, વગેરે) આમ સામાન્યથી લક્ષણનું સ્વરૂપ બતાવ્યું. પ્રસ્તુતમાં તો જીવનું લક્ષણ શું છે ? એ બતાવવાનું છે. જીવનું લક્ષણ તો આદાનાદિ અનેક પ્રકારનું છે. તે આગળ કહેવાશે. आयाणे परिभोगे जोगुवओगे कसायलेसा य । आणापाणू इंदिय बंधोदयनिज्जरा चेव ।। અ રરર Page #166 -------------------------------------------------------------------------- ________________ HEREशयालि सूत्रा भाग- २ NASA मध्य ४ नियुजित-२२३-२२४ __ 'चित्तं चेयण सन्ना विनाणं धारणा य बुद्धी अ । ईहामईवियक्का जीवस्स उ लक्खणा एए ॥२२४॥ दारं ॥ | व्याख्या - एतत्प्रतिद्वारगाथाद्वयम्, अस्य व्याख्या-आदानं परिभोगस्तथा | योगोपयोगी कषायलेश्याश्च तथाऽऽनापानौ इन्द्रियाणि बन्धोदयनिर्जराश्चैव, तथा चित्तं चेतना संज्ञा विज्ञानं धारणा च बुद्धिश्च तथा ईहामतिवितर्का जीवस्य तु लक्षणान्येतानि, तुशब्दस्यावधारणार्थत्वाज्जीवस्यैव नाजीवस्य इति प्रतिद्वारगाथाद्वयसमासार्थः ॥ व्यासार्थस्तु भाष्यादवसेयः, नियुजित-२२३-२२४ ॥थार्थ : 21.14थी स्पष्ट थशे. टीर्थ : माले प्रतिद्वाराथामी छे. मानी व्याघ्या-माहान, परित्भोग, योग, 1७५यो, पाय, वेश्या, मानपान = श्वासोच्छवास, इन्द्रियो, पन्ध, , नि२, | |यित, येतना, संज्ञा, विशन, पा२४, बुद्धि, SSL, भति, वितsl, ®THi तु श६ सा२९॥र्थवाणो डोवाथी माशते अर्थ थशे 3 " Tri x aam छ, मन नहि." मा के प्रतिद्वार॥यामोनो सभासथी अर्थ प्रयो. . विस्तारथी म. तो भाष्यथी. वो. जि तच्चेदम् लखिज्जइत्ति नज्जइ पच्चक्खियरो व जेण जो अत्थो । तं तस्स लक्खणं खलु धूमुण्हाइ या व्व अग्गिस्स ॥१२॥ भाष्यम् ॥ ते भाष्य मा छे. ભાષ્ય-૧૨ ગાથાર્થ જેના દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ જે અર્થ લક્ષાય = જણાય, તે તેનું લક્ષણ છે. જેમ ધૂમ, ઉષ્ણતા અગ્નિનું લક્ષણ છે. ___ व्याख्या-लक्ष्यत इति ज्ञायते कोऽसावित्याह-'प्रत्यक्षः' अक्षगोचरापन्नः 'इतरो वा' | परोक्षः 'येन' उष्णत्वादिना 'योऽर्थः' अग्न्यादिस्तत्तस्य लक्षणं खल्विति, तदेव स्पष्टयति-* "धूमौष्ण्यादिवदग्नेरिति, स ह्यौष्ण्येन प्रत्यक्षो लक्ष्यते, परोक्षो धूमेनेति गाथार्थः ॥ : लक्ष्यते मेटदी ज्ञायते । प्रत्यक्ष भेट न्द्रियनो विषय बने दो. तर = | કે પરોક્ષ ઉષ્ણતાદિ. જેના દ્વારા અન્યાદિ જે અર્થ જણાય, તે તેનું લક્ષણ છે. આ જ વાત છે Page #167 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૪ ભાણ-૧૨ થી ૧૪ એ સ્પષ્ટ કરે છે કે ધૂમ ઉષ્ણતા વગેરે જેમ અગ્નિનું લક્ષણ છે. તે અગ્નિ ઉષ્ણતા દ્વારા પ્રત્યક્ષ આ જણાય છે. ધૂમ દ્વારા પરોક્ષ જણાય છે. (તપાવેલા લોખંડનાં ગોળાને સ્પર્શીએ, એ ઉષ્ણ | * અનુભવાય એટલે બોધ થાય કે આમાં અગ્નિ છે. આમાં અગ્નિ સ્પર્શેન્દ્રિયનો વિષય | " બનેલો જ છે, એટલે એ પ્રત્યક્ષ છે. પણ અગ્નિનો બોધ ઉષ્ણતાને લીધે થયો છે. એટલે "| ન અહીં ઉષ્ણતા દ્વારા પ્રત્યક્ષ અગ્નિ જણાયો એમ કહેવાય. ધૂમ દ્વારા અગ્નિનો બોધ થાય, ત્યાં અગ્નિ કોઈપણ ઈન્દ્રિય સાથે સંપર્ક પામ્યો નથી, એટલે ત્યાં એ પરોક્ષ જ છે. આમ ત્યાં ધૂમથી પરોક્ષ અગ્નિનો બોધ થાય...) तत्रादानादीनां दृष्टान्तानाह अयगार कूर परसू अग्गि सुवण्णे अ खीरनरवासी । आहारो दिटुंता आयाणाईण जहसंखं । રા માધ્યમ્ व्याख्या-अयस्कारः कूरस्तथा परशुरग्निः सुवर्णं क्षीरनरवास्यः तथा आहारो दृष्टान्ता 'आदानादीनां' प्रक्रान्तानां यथासंख्यं, प्रतिज्ञाद्युल्लङ्घनेन चैतदभिधानं | परोक्षार्थप्रतिपत्तिं प्रति प्रायः प्रधानाङ्गताख्यापनार्थमिति गाथार्थः ॥ તેમાં માતાના લક્ષણોનાં દૃષ્ટાન્તો દર્શાવે છે. ભાષ્ય-૧૩ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ લુહાર, ભાત, પરશુ, અગ્નિ, સુવર્ણ, દૂધ, મનુષ્ય, વાસી (કરવત જેવું રે સાધન કે તલવાર), આહાર આ પ્રસ્તુત આદાનાદિના ક્રમશઃ દષ્ટાન્તો છે. પ્રશ્ન : પહેલાં પ્રતિજ્ઞા, પછી હેતુ અને પછી દષ્ટાન્તોનું કથન કર્યું છે, એ એવું ન | દર્શાવવા માટે કે પરોક્ષ પદાર્થોનાં બોધ પ્રત્યે પ્રાયઃ દષ્ટાન્તો પ્રધાનકારણ છે. साम्प्रतं प्रयोगानाह देहिदियाइरित्तो आया खलु गज्झगाहगपओगा । संडासा अयपिंडो अययाराइव्व विनेओ LIઝા માધ્યમ્ II व्याख्या-देहेन्द्रियातिरिक्त आत्मा, खलुशब्दो विशेषणार्थः, कथंचित्, न • सर्वथाऽतिरिक्त एव, तदसंवेदनादिप्रसङ्गादिति, अनेन प्रतिज्ञार्थमाह, प्रतिज्ञा पुन:* अर्थेन्द्रियाणि आदेयादानानि विद्यमानादातृकाणि, कुत इत्याह-ग्राह्यग्राहकप्रयोगात्, ग्राह्या-रूपादयः ग्राहकाणि-इन्द्रियाणि तेषां प्रयोगः-स्वफलसाधनव्यापारस्तस्मात्, न । Page #168 -------------------------------------------------------------------------- ________________ 1. H, દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૧૪ ह्यमीषां कर्मकरणभावः कर्तारमन्तरेण स्वकार्यसाधनप्रयोगः संभवति, अनेनापि 1. हेत्वर्थमाह, हेतुश्चादेयादानरूपत्वादिति । दृष्टान्तमाह- संदंशाद् आदानात् अयस्पिण्डाद् आदेयात् ‘अयस्कारादिवत्' लोहकारवद्विज्ञेयः अतिरिक्तो विद्यमान आदातेत्यनेनापि दृष्टान्तार्थमाह, दृष्टान्तस्तु संदंशकायस्पिण्डवत्, यस्तु तदनतिरिक्तः न ततो ग्राह्यग्राहकप्रयोगः, यथा देहादिभ्य एवेति व्यतिरेकार्थः, व्यतिरेकस्तु यानि विद्यमानादातृकाणि न भवन्ति तान्यादानादेयरूपाण्यपि न भवन्ति, यथा मृतकद्रव्येन्द्रियादीनीति गाथार्थः ॥ उक्तमादानद्वारम्, ત T હવે અનુમાન પ્રયોગો કહે છે. (લક્ષણ પોતે હેતુ બની જશે.) ભાષ્ય-૧૪ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ना य ન त ટીકાર્થ : આત્મા દેહ અને ઈન્દ્રિયથી ભિન્ન છે. ગાથામાં હતુ શબ્દ વિશેષ અર્થ બતાવવા માટે છે. વિશેષ અર્થ એ કે આત્મા કોઈક અપેક્ષાએ જ દેહેન્દ્રિયભિન્ન છે. સર્વથા દેહેન્દ્રિયભિન્ન નથી. જો સર્વથા દેહેન્દ્રિયભિન્ન હોય, તો દેહેન્દ્રિયના સંવેદન ન થવાની આપત્તિ આવે. (જેમ છગનનો આત્મા મગનનાં દેહેન્દ્રિયથી એકાન્તે ભિન્ન છે, તો મગનના દેહને ગમે તે થાય, મગનની ઈન્દ્રિયો ગમે તે કરે, છગનને એનો કોઈ જ અનુભવ થતો નથી. તો એ જ રીતે છગનનો આત્મા પોતાના દેહેન્દ્રિયથી એકાન્તે ભિન્ન હોય તો છગનનાં દેહને ભલે ગમે તે થાય... છગનને તેનું સંવેદન થવું જ ન જોઈએ, નિ પણ થાય તો છે જ. દેહને પડતું દુ:ખ આત્મા અનુભવે છે, ઈન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મા | અનુભવે છે... માટે આત્મા દેહેન્દ્રિયથી એકાન્તે ભિન્ન નથી. કંથચિત્ જ ભિન્ન છે.) આનાથી પ્રતિજ્ઞાનો ભાવાર્થ કહ્યો. ન शा પ્રતિજ્ઞા તો આ પ્રમાણે થશે કે મા स्त 5 Fr अर्थेन्द्रियाणि आदेयादानानि विद्यमानादातृकाणि (અર્થ એટલે ઘટાદિ પદાર્થો, ઈન્દ્રિય એટલે ચક્ષુરાદિ. ઘટાદિ પદાર્થો આદેય = 4 ગ્રાહ્ય છે. ઈન્દ્રિયો આદાન = ગ્રહણ અર્થજ્ઞાનનું સાધન છે. આ બંને વસ્તુઓ વચ્ચે આદાતૃ = ગ્રાહક = ઘટાદિને ઈન્દ્રિય દ્વારા જાણનાર કોઈક છે...) “આવું કયા આધારે કહી શકાય ?” એ પ્રશ્ન થાય, એટલે એનો ઉત્તર આપે છે કે ગ્રાહ્યગ્રાહ પ્રયોગાત્ ગ્રાહ્ય એટલે રૂપાદિ. ગ્રાહક એટલે ઈન્દ્રિયો. (ખ્યાલ રાખવો કે અહીં ભલે ઈન્દ્રિયોને ગ્રાહક કહી છે, પણ ગ્રાહક શબ્દનો અર્થ ગ્રહણ = સાધન = કરણ જ કરવો. જેમ બોલપેન માટે તેનિી શબ્દ વપરાય, પણ ખરેખર એ લખનાર નથી, ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧ 1 57 દશવૈકાલિકસૂમ ભાગ-૨ હા અધ્ય. ૪ ભાય-૧૪ છે. એ તો લખવાનું સાધન છે. એમ ઈન્દ્રિયો સ્વયે ગ્રાહક નથી. પણ ઘટાદિ અર્થોનું જે જ્ઞાન છે ન થાય છે, તેનું સાધન છે.) આ ગ્રાહ્ય અને ગ્રાહકનો પ્રયોગ એટલે પોતાના ફલને સાધવાનો વ્યાપાર. | (ઘટાદિનું ફલ છે સ્વજ્ઞાન. ઈન્દ્રિયોનું ફલ છે ઘટાદિજ્ઞાન. આમ ઘટ અને ઈન્દ્રિય બને : ભેગા મળીને ઘટજ્ઞાનરૂપ સ્વફલને સાધે છે. આ ગ્રાહ્યગ્રાહકનો સ્વફલતાધનપ્રયોગને " | લીધે ઉપરનું સાધ્ય સિદ્ધ થાય છે.) | આશય એ છે કે ઘટ એ કર્મ છે, ઈન્દ્રિય કરણ છે. આ બંનેમાં જે કર્મકરણભાવને ની છે, જે સ્વફલતાધનપ્રયોગરૂપ છે, તે કર્યા વિના સંભવતો નથી. જો કર્તા ન હોય તો FI | | ઘટ અને ઈન્દ્રિય ઘટ જ્ઞાન રૂપી પોતાના ફલને સાધવાની કોઈપણ પ્રવૃત્તિ કરી શકતા || = જ નથી. (દેવદત્ત ચક્ષુથી ઘટને જુએ છે. આમાં ચક્ષુ કરણ છે, ઘટ કર્મ છે અને દેવદત્ત ન | કર્તા છે, જો કર્તા જ ન હોય તો ચક્ષુથી ઘટને જોવાની ક્રિયા અસંભવિત બને... એ આશય છે.) આ પ્રાણપ્રહિકયોર્ એ શબ્દથી પણ હેત્વર્થ બતાવ્યો. (હેતુ નથી બતાવ્યો) | # હેતુ તો આ છેમાથાવાન પત્નીત્વ હવે દષ્ટાન્ત કહે છે કે જેમ આદાનભૂત, પકડવાનાં. સાધનરૂપ સાણસો અને | આદેયભૂત લોખંડપિંડ કરતાં આદાતા લોહકાર જુદો છે, એમ અત્રે સમજવું. આના દ્વારા પણ દષ્ટાન્તનો અર્થ કહ્યો છે. (દષ્ટાન્ત નહિ) દષ્ટાન્ન તો સંશવ- ના મહિવત્ એ બનશે. (આનો અન્વયાર્થ આ પ્રમાણે થશે કે “જે જે આદેયાદાનરૂપ | હોય, તે તે વિદ્યમાનાદાતૃક હોય.”) આનો વ્યતિરેકાર્થ આ થશે કે જે દેહેન્દ્રિય| અભિન્ન હોય તેનાથી ગ્રાહ્યગ્રાહકપ્રયોગ ન થાય. જેમકે દેહાંદિ એ દેહેન્દ્રિય-અભિન્ન છે, [[, તો એકલા દેહાદિથી ગ્રાહ્ય-ગ્રાહકપ્રયોગ થતો નથી જ. (મડદા દ્વારા કદિ જ્ઞાન થતું , | નથી.) આ વ્યતિરેકનો અર્થ છે, વ્યતિરેક તો આ પ્રમાણે થાય. “જે જે વિદ્યમાનાદાતૃક | ન હોય તે તે આદાનાદેયરૂપ પણ ન હોય. જેમકે મડદારૂપ દ્રવ્ય અને ઈન્દ્રિયો. ત્યાં | આદાતા વિદ્યમાન નથી, તો મૃતકનાં ઘટાદિ દ્રવ્યો અને ઈન્દ્રિયો આદેય આદાનરૂપ બનતાં જ નથી. | (પ્રતિજ્ઞાર્થ અને પ્રતિજ્ઞા, હેત્વર્થ અને હેતુ, વ્યતિરેકાર્થ અને વ્યતિરેક આમાં ફરક છે. પ્રતિજ્ઞાર્થમાં પ્રતિજ્ઞાનો સાર = ભાવાર્થ સમજાવાય છે. એમાં શબ્દો વધારે પણ પણ હોય.... જ્યારે પ્રતિજ્ઞા તો નિયત સ્વરૂપવાળી હોય. એમ બધામાં સમજવું...) Page #170 -------------------------------------------------------------------------- ________________ દાર્યકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૩ ભાણ- ૧૨ આંદાનદ્વાર કહેવાઈ ગયું. अधुना परिभोगद्वारमाह देहो सभोत्तिओ खलु भोज्जत्ता ओयणाइथालं व । अन्नप्पउत्तिगा खलु जोगा परसुव्व * સરળતા III માધ્યમ્ II . व्याख्या-देहः सभोक्तृकः खल्विति प्रतिज्ञा, भोग्यत्वादिति हेतुः, ओदनादिस्थालवत्न स्थालस्थितौदनवदिति दृष्टान्तः, भोग्यत्वं च देहस्य जीवेन तथा निवसतोपभुज्य मानत्वादिति । उक्तं परिभोगद्वारम्, अधुना योगद्वारमाह-अन्यप्रयोक्तृकाः खलु योगाः, मा योगाः-साधनानि मनःप्रभृतीनि करणानीति प्रतिज्ञार्थः, करणत्वादिति हेतुः, न परशुवदिति दृष्टान्तः । भवति च विशेषे पक्षीकृते सामान्यं हेतुः- यथा अनित्यो म्न वर्णात्मकः शब्दः, शब्दत्वात्, मेघशब्दवदिति गाथार्थः ॥ उक्तं योगद्वारं, હવે પરિભોગ દ્વાર કહે છે. ભાષ્ય-૧૫ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : “દેહ ભોક્તાવાળો છે.” આ પ્રતિજ્ઞા છે. નોવેલ્વાન એ હેતુ છે. સંદ નારિસ્થાનવન એ દૃષ્ટાન્ત છે. (જો કે ઓદનનો થાળ ભોગ્ય છે જ નહિ, લોકો કંઈ | થાળને ખાતા નથી. પરંતુ ઓદન ભોગ્ય છે એટલે જ વૃત્તિકાર ખુલાસો કરે છે કે) થાળમાં : રહેલા ઓદનની જેમ... આ પ્રમાણે દષ્ટાન્ત લેવું. પ્રશ્ન : દેહ ભોગ્ય શી રીતે? ઉત્તર : તે રીતે દેહમાં રહેતાં જીવથી દેહ ઉપભોગ કરાય છે એટલે દેહ ભોગ્ય છે. શા (તથા નિવતા માં તથા શબ્દ એટલા માટે કે મૃતદેહમાં કીડા વગેરે જન્મે, પણ તેઓ ! I એ દેહમાં રહેતાં હોવા છતાં દેહથી અભેદરૂપે નથી. તેમનો દેહ જુદો જ છે... એમ ન પ યથાયોગ્ય અર્થ વિચારી લેવો.) પરિભોગદ્વાર કહેવાઈ ગયું. હવે યોગદ્વાર કહે છે. યોગ: પ્રયોવ7: અર્થાત્ યોગોનો પ્રયોગ કરનાર કોઈક જુદો જ પદાર્થ છે. . અહીં યોગો એટલે સાધન-મન વગેરે કરણો... આ પ્રતિજ્ઞાનો અર્થ છે. વરાત્વાન્ એ છે હેતુ છે. પરશુવત્ એ દષ્ટાન્ત છે. (અહીં પ્રતિજ્ઞાર્થ અને પ્રતિજ્ઞા એક જ છે, એમ હતું Sો સમજવું. કેમકે પ્રતિજ્ઞાર્થ બતાવ્યો, પણ પ્રતિજ્ઞા દર્શાવી નથી.). '. r . * ૯ ૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ જુ - - ૨૯ - :- - ? ને AA દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૪ ભાય-૧૫ર્ક (પ્રશ્નઃ મન વગેરે યોગો = કરણ એ પક્ષ છે, અને કરણત્વ એ હેતુ છે. હવે પક્ષ આ પણ કરણભૂત અને હેતુ પણ કરણભૂત હોય તો એ શી રીતે સંગત થાય. પક્ષ અને હેતુ જુદા હોવા જોઈએ. જો પક્ષ અને હેતુ એકજ હોય તો તો હેતુ બતાવવાની જરૂર જ ન * - રહે, પક્ષ દ્વારા જ સાધ્યસિદ્ધિ થઈ જાય.) | ઉત્તર ઃ વિશેષપદાર્થ પક્ષ તરીકે કરેલો હોય ત્યારે સામાન્યપદાર્થ હેતુ બની શકે છે. * |દા.ત. વાત્મવીર શબ્દઃ નિ: શબૂત્વાન્ મેષશષ્યવત્ અહીં શબ્દ– હેતુ એ | | | સામાન્ય છે. બધા જ શબ્દોમાં રહેલ શબ્દ– એ હેતુ તરીકે આવી જાય. જયારે વર્ણાત્મક FL શબ્દ એ વિશેષ છે. કેમકે અ, બ, ક વગેરે શબ્દો જ પક્ષરૂપે બનશે, મેઘનાં, વિજળીનાં, - ભરતીનાં... શબ્દો એ પક્ષ ન બને. કેમકે એ વર્ણાત્મક નથી. એટલે વિશેષપદાર્થ પક્ષ : ન તરીકે છે. તો જયારે વિશેષપદાર્થ પક્ષ તરીકે હોય, ત્યારે સામાન્યપદાર્થ હેતુ બની શકે. E | પ્રસ્તુતમાં પણ દાતરડું, બોલપેન, મનપ્રભૃતિ યોગો વગેરે ઘણાં બધા કરણોમાંથી માત્ર | યોગરૂપી વિશેષકરણ જ પક્ષ તરીકે દર્શાવેલું છે. એટલે કરણત્વરૂપી સામાન્યકરણ એ હેતુ | બને એમાં કોઈ દોષ નથી. | હા ! જો પક્ષ સામાન્ય હોય, તો હેતુ સામાન્ય ન લઈ શકાય. કેમકે એમાં રે | સાધ્યસિદ્ધિ અસંભવિત બને. દા.ત. પર્વતો વદ્વિમાન પર્વતત્વાન્ આ અનુમાનમાં પક્ષ તરીકે સામાન્યપર્વત લો, તો એનો અર્થ એ કે તમામે તમામ પર્વતો પક્ષરૂપે છે, અર્થાત્ કોઈપણ પર્વત ઉપર વહિની સિદ્ધિ થઈ નથી, પણ આ અનુમાન દ્વારા કરવાની છે. હવે ''આ પરિસ્થિતિમાં જો હેતુ પણ પર્વતત્વરૂપ સામાન્ય લઈએ, તો મુશ્કેલી એ થાય કે “જયાં ! જ્યાં પર્વતત્વ હોય, ત્યાં ત્યાં વહ્નિ હોય” આ વ્યાપ્તિને સાચી પાડનાર કોઈપણ દષ્ટાન્ત || " ન મળે. કેમકે પર્વતત્વ પર્વતમાં જ રહે, અને હજી કોઈપણ પર્વતમાં વહ્નિની સિદ્ધિ તો | મ થઈ જ નથી. તો પછી દષ્ટાન્ત તરીકે કોઈપણ ન મળતા મુશ્કેલી ઉભી થાય. સાધ્યસિદ્ધિ : ના ન થાય. a હા શત્રુન પર્વતો વદ્વિમાન પર્વતત્વત્ અનુમાન કરો તો વાંધો ન આવે. કેમકે. વ શત્રુંજય પર્વત એ વિશેષપક્ષ છે, પર્વતત્વ હેતુ સામાન્ય છે. અહીં ગિરનારાદિપર્વત | :: દષ્ટાન્ત તરીકે લઈ શકાય કે જેમાં પર્વતત્વ અને વદ્ધિ બંનેની સિદ્ધિ હોય, અને એ કે ક, અનુસારે અનુમાન કરી શકાય. આમ પ્રસ્તુતમાં પણ આ પદાર્થ વિચારી લેવો..). યોગદ્વાર કહેવાઈ ગયું. * Rા Maa * * * Page #172 -------------------------------------------------------------------------- ________________ * * હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ હરિ અધ્ય. ૪ ભાય-૧૬ : ‘साम्प्रतमुपयोगद्वारमाह उवओगा नाभावो अग्गिव्व सलक्खणापरिच्चागा । सकसाया पापाचो पज्जयगमणा । | સુવઇ વ liદ્દા પણમ્ II ___व्याख्या-'उपयोगात्' साकारानाकारभेदभिन्नान्नाभावो, जीव इति गम्यते, कुत । इत्याह-'स्वलक्षणापरित्यागाद' उपयोगलक्षणासाधारणात्मीयलक्षणापरित्यागात्, अग्निवद्, यथाऽग्निरौष्ण्यादिस्वलक्षणापरित्यागानाभावः तथा जीवोऽपीति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, स्वलक्षणापरित्यागाद्, अग्निवदिति । उक्तमुपयोगद्वारम्, अधुना । कषायद्वारमाह-सकषायत्वाद्-अचेतनविलक्षणक्रोधादिपरिणामोपेतत्वादित्यर्थः, नाभावो जीवः, कुत इत्याह-पर्यायगमनात्-क्रोधमानादिपर्यायप्राप्तेः, सुवर्णवत्, कटकादिपर्यायगमनोपेतसुवर्णवदिति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, पर्यायगमनात्, सुवर्णवदिति गाथार्थः ॥ उक्तं कषायद्वारम्, હવે ઉપયોગ દ્વારા કહે છે. ભાષ્ય-૧૬ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ ? જીવ સાકાર અને અનાકાર એમ બે ભેદથી ભિન્ન = બે સ્વરૂપી એવા ઉપયોગને લીધે અભાવ રૂપ નથી. નીવ શબ્દ લખ્યો નથી, પણ એ સમજી લેવાનો છે. પ્રશ્ન : આવું શી રીતે કહેવાય કે “ઉપયોગ હોવાથી જીવ અભાવરૂપ નથી.” જ ઉત્તર ઃ ઉપયોગ એ તો જીવનું પોતાનું અસાધારણ = બીજા કોઈનામાં ન રહેનાર , લક્ષણ છે, એનો જીવે ત્યાગ નથી કર્યો એટલે જીવ અભાવ રૂપ નથી એમ કહી શકાય. દા.ત. અગ્નિ. જેમ અગ્નિએ ઉષ્ણતાદિ રૂપ સ્વલક્ષણનો ત્યાગ કરેલો ન હોય તો એ " અભાવરૂપ નથી. એમ જીવ પણ સમજવો. આ અનુમાનપ્રયોગનો ભાવાર્થ કહ્યો. In અનુમાન પ્રયોગ તો આ છે કે માત્મા સન્ સ્વનક્ષUTHપરિત્યાIIત નવન (સ્પષ્ટ જ છે.) ઉપયોગદ્વાર કહેવાઈ ગયું. હવે કષાય દ્વાર કહે છે. જીવ સકષાયતાને લીધે = અચેતનથી વિલક્ષણ " ક્રોધાદિપરિણામથી યુક્ત હોવાને લીધે અભાવરૂપ નથી. પ્રશ્નઃ અચેતનમાં ન રહે, એવા ક્રોધાદિ પરિણામવાળો હોવાથી જીવ સતુ શી રીતે " સાબિત થાય ? Page #173 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ટકા અદય. ૪ ભાય-૧૦ ઉત્તર : કેમકે જીવ ક્રોધાદિ પર્યાયોને પામે છે. દા.ત. સુવર્ણ. અર્થાત્ કટકાદિ આ પર્યાયોની પ્રાપ્તિથી યુક્ત સુવર્ણની જેમ... આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ છે કે માત્મા સન્ પયગમનાર્ સુવર્ણાવત્ (જેમ સુવર્ણ મુકૂટ, કટક, કડા વગેરે પર્યાયોને વારાફરતી પામે છે, અને તે સત્ છે. તેમ આત્મા ક્રોધ, માન, માયાદિ પરિણામોને વારાફરતી પામતો હોવાથી સત્ છે.) કેવાયદ્વાર કહેવાઈ ગયું. | इदानी लेश्याद्वारमाह लेसाओ णाभावो परिणमणसभावओ य खीरं व । उस्सासा णाभावो समसब्भावा । मन खउ व्व नरो ॥१७॥ भाष्यम् ॥ | व्याख्या-'लेश्यातो' लेश्यासद्भावेन नाभावो जीवः, किंतु भाव इति, कुत इत्याह परिणमनस्वभावत्वात्-कृष्णादिद्रव्यसाचिव्येन जम्बूखादकादिदृष्टान्तसिद्धन तथाविधपरिणामधर्मत्वात्, क्षीरवदिति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, परिणामित्वात्, ।। क्षीरवदिति । गतं लेश्याद्वारम्, प्राणापानद्वारमाह-उच्छासादिति, अचेतनधर्मविलक्षण| प्राणापानसद्भावान्नाभावो जीवः, किंतु भाव एवेति, श्रमसद्भावेन परिस्पन्दोपेत| पुरुषवदिति प्रयोगार्थः, प्रयोगस्तु पुनरत्र व्यतिरेकी द्रष्टव्यः, सात्मकं जीवच्छरीरं, | प्राणादिमत्त्वाद्, यत्तु सात्मकं न भवति तत्प्राणादिमदपि न भवति, यथाऽऽकाशमिति गाथार्थः ॥ उक्तं प्राणापानद्वारम्, હવે વેશ્યાદ્વાર કહે છે. ભાષ્ય-૧૭ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : લશ્યાનો સદૂભાવ હોવાથી જીવ અભાવ રૂપ નથી. પ્રશ્ન : એવું કયા આધારે કહેવાય? ઉત્તર : કેમકે જીવ પરિણામ પામવાનાં સ્વભાવવાળો છે. એટલે કે કાળા, પીળા || છે વગેરે દ્રવ્યોની સહાયથી તેવા પ્રકારનાં પરિણામરૂપ ધર્મવાળો છે. આ પરિણામ જાંબુ | | ખાનારાદિનાં દષ્ટાન્તથી સિદ્ધ છે. (જાંબુ ખાવા આખું ઝાડ તોડવાનો, થડ તોડવાનો, . મોટી ડાળીઓ તોડવાનો, નાની ડાળીઓ તોડવાનો, ઝુમખા તોડવાનો અને નીચે જ " પડેલા જાંબુ ખાવાનો... આમ છ પ્રકારનો પરિણામ દર્શાવેલો છે. યોગાન્તર્ગત SS પુદ્ગલોનાં કારણે આવા પ્રકારનાં વિચારો આવતાં હોય છે.. આનું વિશેષવર્ણન છે Page #174 -------------------------------------------------------------------------- ________________ . ' ' ' A - પાલકસૂમ ભાગ- હાફ નદય. : માપ્ય ૧૦ ૧૮ છે. અન્યગ્રન્થોથી જાણી લેવું.) દા.ત. દૂધ. (જેમ દૂધ મેળવણથી દહીં બને). આ અનુમાન પ્રયોગનો અર્થ કહ્યો. પ્રયોગ તો આ છે. માત્મા સન્ પરિમિત્વાન્ ક્ષીરવત લેશ્યાદ્વાર પૂર્ણ થયું. હવે પ્રાણાપાનદ્વાર કહે છે. ઉચ્છવાસને લીધે એટલે કે અચેતનના ધર્મોથી જુદા જ ! . પ્રકારનાં એવા શ્વાસોચ્છવાસનાં સદ્ભાવને લીધે જીવ અભાવરૂપ નથી. પરંતુ ભાવરૂપ જ છે. જેમકે શ્રમનાં સદ્દભાવથી પરિસ્પન્દથી યુક્ત પુરુષ ! (જેમ પરિસ્પન્દ એ. * અચેતનનો ધર્મ નથી. પણ અચેતન ધર્મથી વિલક્ષણ ધર્મ છે, અને એની હાજરીથી એ ન |ી પુરુષ સત્ = વિદ્યમાન મનાય છે, એમ અત્રે સમજવું.) આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો અહીં વ્યતિરેકી જાણવો. તે આ પ્રમાણે. ' જીવન સાત્રિ પ્રાતિમત્તાન (અહીં યત્ર યત્ર પ્રાણાદિમત્તે તત્ર તત્ર | સાત્મકતં આ અવયવ્યાપ્તિ બને. પણ એનું દષ્ટાન્ત કોઈ નથી. કેમકે એના દષ્ટાન્ત | તરીકે જીવતાં માણસનું શરીર જ આવે. હવે જીવતાં માણસનાં શરીર તો બધા જ પક્ષ તરીકે છે. અને એટલે જ કોઈપણ જીવતુશરીરમાં સાત્મકત્વ સિદ્ધ થયું નથી, માટે એ | દૃષ્ટાન્ત ન બને. એ સિવાય ઘટાદિ પદાર્થો તો દષ્ટાન્ત બનવા સંભવિત જ નથી. એટલે Iક આ અવયી પ્રયોગ નથી.) પરંતુ વ્યતિરેકી પ્રયોગ છે. તેથી જે સાત્મક નથી તે Hિ - પ્રાણાદિમાનું પણ નથી એટલે કે તેમાં પ્રાણાદિમત્ત્વ પણ નથી. દા.ત. ઘટાદિ. - | આકાશાદિ. આમ વ્યતિરેકી વ્યાપ્તિ દ્વારા અહીં પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવી. પ્રાણાપાનદ્વાર કહેવાઈ ગયું. अधुना इन्द्रियद्वारमुच्यते अक्खाणेयाणि परत्थगाणि वासाइवेह करणत्ता । गहवेयगनिज्जरओ कम्मस्सऽन्नो व નિદાદારો ૨૮ માધ્યમ્ II મન થાક્યા-અક્ષા' નિયાળ [તાની'તિ નો સિદ્ધાનિ હાશ્રયળ છે 'परार्थानि' आत्मप्रयोजनानि, वास्यादिवदिह करणत्वात् इहलोके वास्यादिवदिति * વાર્થ: મદ-માવાના વેન્દ્રિય તત્ત્વ વિમર્થ એવો પચાસ: ૨, ૩, છે निर्वृत्त्युपकरणद्वारेण वैविध्यख्यापनार्थं, ततश्च तत्रोपकरणस्य ग्रहणमिह तु निर्वृत्तेरिति, 5 F = = = = . Page #175 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ સુ અય. ૪ ભાય-૧૮ प्रयोगस्तु-परार्थाश्चक्षुरादयः, संघातत्वात्, शयनासनादिवत्, न चायं विशेषविरुद्धः, (, कर्मसंबद्धस्यात्मनः संघातरूपत्वाभ्युपगमात् । गतिमिन्द्रियद्वारम्, अधुना ... | बन्धादिद्वाराण्याह-ग्रहणवेदकनिर्जरकः कर्मणोऽन्यो, यथाऽऽहार इति, तत्र ग्रहणं-.. Cો વન્ય: વેનમૂ-૩ઃ નિર્નર-ક્ષ:, યથાડા રૂત્તિ-મહાવિષયાજિક ग्रहणादीनि न कळदिव्यतिरेकेण तथा कर्मणोऽपीति प्रयोगार्थः, प्रयोगस्तुविद्यमानभोक्तृकमिदं कर्म, ग्रहणवेदनिर्जरणसद्भावाद्, आहारवदिति गाथार्थः ॥ उक्तानि | बन्धादिद्वाराणि, व्याख्याता च प्रथमा प्रतिद्वारगाथा, - હવે ઈન્દ્રિયદ્વાર કહેવાય છે. ભાષ્ય-૧૮ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : લોકમાં પ્રસિદ્ધ, દેહમાં રહેનારી, ઈન્દ્રિયો પરાર્થ છે = બીજાનાં માટે છે. એટલે કે આત્મતત્ત્વનાં કાર્યો માટે છે. વાસ્થાવિવવિદ રWIFાત્ એ ગાથાશબ્દોનો અર્થ કહે છે કે રૂદનો વાસ્થાવત્ આ પ્રમાણે પ્રયોગાર્થ છે. પ્રશ્ન : ઈન્દ્રિયો આદાનરૂપ જ છે, અને આદાનદ્વાર તો પૂર્વે આવી જ ગયું છે. ત્યાં તે | પણ આદાન તરીકે ઈન્દ્રિયો જ લીધેલી. તો પછી અહીં ઈન્દ્રિયનો જુદો ઉપન્યાસ શા માટે કર્યો ? ઉત્તર ઃ ઈન્દ્રિયો બે પ્રકારની છે. (૧) નિવૃત્તિ ઈન્દ્રિય (૨) ઉપકરણ ઈન્દ્રિય. આ ' દર્શાવવા માટે ઈન્દ્રિયનો ગાવાન દ્વાર કરતાં જુદો ઉપન્યાસ કરેલો છે. આદાન દ્વારમાં ન | ઉપકરણેન્દ્રિયનું ગ્રહણ કરેલું, જ્યારે અહીં તો નિવૃત્તિ ઈન્દ્રિયનું ગ્રહણ કરેલું છે. " પ્રયોગ આ પ્રમાણે છે કે ચક્ષરી: પાથ: સંધાતત્વીત્ શયનાનાવિવા " (સંઘાત એટલે પુગલોમાંથી બનેલો સ્કન્ધવિશેષ... શયનાસનાદિ પદાર્થો સંઘાતરૂપ છે " નઅને એ પુરુષાદિનાં સ્વપનાદિ કાર્યો માટે જ છે. એમ ચક્ષુરાદિ પણ સંઘાત રૂપ છે. ના વ તો એ કોઈક પારકી વ્યક્તિનાં કાર્યો માટે છે. એ પર એટલે જ આત્મા...) પ્રશ્ન : આ અનુમાનપ્રયોગ | આ હેતુ વિશેષવિરુદ્ધ છે. કેમકે બધા આત્મા સંઘાત રૂપ છે, પણ એ પરાર્થ નથી. એટલે આત્મારૂપી વિશેષપદાર્થમાં તો જ્યાં જ્યાં સંઘાતત્વ કે : છે, ત્યાં ત્યાં પરાર્થત્વ નથી જ. એટલે કે આ હેતુ તો સાધ્યાભાવને વ્યાપ્ય છે. ' e (જયાં સામાન્ય હેતુ સાધ્યાભાવને વ્યાપ્ય હોય ત્યાં એ સામાન્ય વિરુદ્ધ કહેવાય છે દા.ત. પર્વતો વદ્વિમાન પત્તાત્ આ સ્થલે સાધ્યાભાવ = વદ્વિઅભાવ છે. હવે જયાં જલ, તું Page #176 -------------------------------------------------------------------------- ________________ ** : : - ૫ આ દશવૈકાલિકસૂમ ભાગ-૨ મા અધ્ય. ૪ ભાણ-૧૮ ; છેત્યાં સર્વત્ર વદ્વિ-અભાવ છે. એટલે આ હેતુ સામાન્યવિરુદ્ધ ગણાય. પ્રસ્તુતમાં પરાર્થવાભાવ એ સાધ્યાભાવ બને. હવે જ્યાં જ્યાં સંઘાતત્વ ત્યાં ત્યાં જ | પરાર્થવાભાવ... એ વ્યાપ્તિ તો ખોટી જ છે. કેમકે શયનાસનાદિમાં સંઘાતત્વ છે, | પરાર્થત્વ પણ છે. એટલે આ સામાન્ય વિરુદ્ધ ન બને. પરંતુ તમામ આત્મારૂપી પદાર્થમાં | સંઘાતત્વ છે. અને પરાર્થત્વાભાવ પણ છે. એટલે આત્મસંઘાતત્વ રૂપ વિશેષ = " | સંઘાતત્વસામાન્યનો એક અંશ એ તો પરાર્થવાભાવને વ્યાપ્ય છે જ. એટલે આ |વિશેષવિરુદ્ધ કહેવાય. જ્યાં જયાં આત્મસંઘાતત્વ છે. ત્યાં ત્યાં પરાર્થવાભાવ છે. - આ રીતે પદાર્થ સમજવો...) ઉત્તર અમે શુદ્ધ આત્માને સંઘાતરૂપ નથી માન્યો, પરંતુ કર્મથી બંધાયેલા આત્માને | જ સંઘાતરૂપ માનેલો છે. આમ આ સંઘાતત્વ હેતુ વિશેષવિરુદ્ધ નહિ બને. E (ભાવાર્થ : શુદ્ધ આત્મા પરાર્થ નથી, પરંતુ કર્મસંબદ્ધ આત્મા તો શુદ્ધાત્મામાં કષાયાદિ વિકારોરૂપ કાર્ય કરે જ છે. એટલે કર્મસંબદ્ધ આત્મા તો પરાર્થ છે જ. હવે આ |a| રીતે માનીએ તો જ્યાં જ્યાં સંઘાતત્વ છે, ત્યાં ત્યાં બધે જ પરાર્થત્વ છેજ. કર્મસંબદ્ધ તે ન આત્મામાં સંઘાતત્વ, પરાર્થત્વ બને છે જ. કર્મમુક્ત આત્મામાં સંઘાતત્વ, પરાર્થત્વાદિ | નથી. આમ હવે આ હેતુ વિશેષવિરુદ્ધ રહેતો નથી.) ઈન્દ્રિયદ્વાર પૂર્ણ થયું. ' હવે બંધાદિ ધારો કહે છે. કર્મનું ગ્રહણ કરનાર, કર્મને ભોગવનાર, કર્મનો ક્ષય કરનાર કર્મથી જુદો છે. જેમકે , આહારમાં... તેમાં ગ્રહણ એટલે કર્મનો બંધ, વેદન એટલે કર્મનો ઉદય, નિર્જરા એટલે | કર્મનો ક્ષય... | યથા માહારે નો અર્થ એ છે કે આહાર સંબંધી ગ્રહણ-વેદન, નિર્જરા કર્તાદિ વિના " થતા નથી, એમ કર્મનાં પણ ગ્રહણાદિ કર્યા વિના થતાં નથી. (આહાર હાથમાં લેવો એ ગ્રહણ, મોઢામાં મૂકી સ્વાદ લેવો એ વેદના અને સ્થડિલ વાટે બહાર કાઢવો એ નિર્જરા...) - આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ છે ફર્વ ર્મ વિદામાનમોઝુવ પ્રદનિર્નર સિદ્ધાવાત, * માથાવત્ આ કર્મનો ભોક્તા વિદ્યમાન છે. કેમકે કર્મનું ગ્રહણ, વેદના અને નિર્જરણ * ર થાય છે. દા.ત. આહારના ગ્રહણાદિ થાય છે, તો આહારનો ભોફતા પણ છે જ. તો 45 LIFE = 5 5 E F F IF = R * * * * ૨૯ 8 Page #177 -------------------------------------------------------------------------- ________________ હહ - - - જય દશવૈકાલિકસૂર ભાગ-૨ હાસણ અદય. ૪ ભા છે એ પ્રમાણે અહીં પણ ભોકતા છે. (એ જીવ છે.) બન્યાદિ દ્વારા કહેવાઈ ગયા. આ રીતે પહેલી પ્રતિદ્વારગાથાનું વ્યાખ્યાન થઈ ગયું. साम्प्रतं द्वितीयामधिकृत्य चित्तादिस्वरूपव्याचिख्यासयाऽऽह चित्तं तिकालविसयं चेयण पच्चक्ख सन्नमणुसरणं । विण्णाणऽणेगभेयं कालमसंखेयरं તે ઘરણI III માર્ગ मा व्याख्या-चित्तं त्रिकालविषयम्-ओघतोऽतीतानागतवर्तमानग्राहि, चेतनं चेतना-मा ।सा प्रत्यक्षवर्तमानार्थग्राहिणी, संज्ञानं संज्ञा-सा अनुस्मरणमिदं तदिति ज्ञानं, विविधं ज्ञानं । स्त विज्ञानम् अनेकभेदम्-अनेकप्रकारम्, अनेकर्मिणि वस्तुनि तथा तथाऽध्यवसाय स्न इत्यर्थः, 'कालमसंख्येयेतरम्' असंख्येयं संख्येयं वा, धारणा-अविच्युतिस्मृति वासनारूपा, तत्र वासनारूपा असंख्येयवर्षायुषामसंख्येयं संख्येयवर्षायुषां च नसंख्येयमिति गाथार्थः ॥ – હવે બીજી ગાથાને આશ્રયીને ચિત્તાદિના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે - ભાષ્ય-૧૯ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. | ટીકાર્થ : ચિત્ત ત્રિકાલવિષયક હોય છે. અર્થાતુ સામાન્યથી ભૂત-ભવિષ્ય અને |િ 1 વર્તમાનનું ગ્રહણ કરનાર જે અધ્યવસાય એ ચિત્ત કહેવાય. શાં ચેતન એટલે ચેતના. એ પ્રત્યક્ષ વર્તમાન અર્થને ગ્રહણ કરનારી હોય છે. ' - સંજ્ઞાન = સંજ્ઞા તે “આ તે છે” એવા પ્રકારનાં સ્મરણાત્મક જ્ઞાનરૂપ છે. ' Rા વિજ્ઞાન એટલે વિવિધ જ્ઞાન એ અનેક પ્રકારે છે. અનેક ધર્મવાળી વસ્તુમાં તે તે ન ધ ધર્મને અનુસાર જે તેવા તેવા પ્રકારનો અધ્યવસાય એ વિજ્ઞાન ! | કાલ અસંખ્ય અને સંખ્યાત એમ બે પ્રકારે છે. કી ધારણા અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ છે. તેમાં વાસનારૂપ જે ધારણા છે, એ આ , અસંખ્ય વર્ષાયુષ્યવાળાઓને અસંખ્યકાળની હોય અને સંખ્યયવર્ષાયુષ્યવાળાને આ . સંખ્યાતકાળની હોય. (“આ ઘટ પીળો છે” એવો બોધ થયા બાદ જેટલો સમય એ બોધ ( સતત ઉપયોગ રૂપે રહે એ અવિશ્રુતિરૂપ ધારણા છે. એ ઉપયોગ જાય અને નવો ઉપયોગ છે આવે, પણ અમુકકાળ બાદ ફરી કોઈક નિમિત્તનાં લીધે એવો બોધ થાય કે “આ ઘટ છે Page #178 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાગ્ય-૨૦ પીળો હતો.” તો એ સ્મૃતિરૂપી ધારણા છે. અવિચ્યુતિ બાદ આ જે સ્મરણ થાય છે, એનું કારણ આત્મામાં પડેલા સંસ્કારો છે, એ વાસનારૂપ ધારણા છે. એમાં અસંખ્ય વર્ષનાં આયુષ્યવાળાને ૧૦ વર્ષની ઉંમરે અનુભવેલી વસ્તુનું સ્મરણ એજ ભવમાં અસંખ્યવર્ષ પછી પણ થાય. તો એનામાં એ વાસના અસંખ્ય વર્ષ ૨હેનારી બની. સંખ્યાતવર્ષવાળાને એ ધારણા સંખ્યાતવર્ષ રહેનારી બને.) अत्थस्स ऊह बुद्धी ईहा चेट्ठत्थअवगमो उ मई । संभावणत्थतक्का गुणपच्चक्खा ઘડોનઽસ્થિ રંગા માધ્યમ્ ॥ IT व्याख्या-अर्थस्योहा बुद्धिः संज्ञिनः परनिरपेक्षोऽर्थपरिच्छेद इति भावः, ईहा - चेष्टा किमयं स्थाणुः किंवा पुरुष ? इति सदर्थपर्यालोचनरूपा, 'अर्थावगमस्तु' स्त अर्थपरिच्छेदस्तु शिरः कण्डूयनादिधर्मोपपत्तेः पुरुष एवायमित्येवंरूपा मतिः, 'संभावणत्थतक्क 'त्ति प्राकृतशैल्या अर्थसंभावना - एवमेव चायमर्थ उपपद्यत इत्यादिरूपा तर्का । इत्थं द्वाराणि व्याख्याय सर्व एते चित्तादयो गुणा वर्तन्त इति जीवाख्यगुणिप्रतिपादकेन प्रयोगार्थेनोपसंहरन्नाह - गुणप्रत्यक्षत्वाद्धेतोर्घटवदस्ति जीव રૂતિ ામ્યતે, પણ ગાથાર્થ:। 7 त ભાષ્ય-૨૦ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : અર્થની ઉહા એ બુદ્ધિ ! સંશીજીવને બીજી વસ્તુની અપેક્ષા વિના જે અર્થબોધ થાય તે. (દા.ત. ઔત્પાતિકી બુદ્ધિવાળાને તાત્કાલિક એવો ક્ષયોપશમ થઈ જતો न હોય છે, કે જેના લીધે પ૨વસ્તુની અપેક્ષા વિના જ એમને પદાર્થબોધ થાય...) T ઈહા એટલે ચેષ્ટા. “શું આ સ્થાણુ છે ? કે આ પુરુષ છે ?” એવી સદર્થની વિદ્યમાન અર્થની પર્યાલોચના. (શંકામાં ૫૦,૫૦ ટકા જેવું હોય, એમાં વસ્તુનો નિશ્ચય ना 7 કરવા તરફનો ઢોળાવ ન હોય. જયારે ઈહામાં તો જે વસ્તુ વિદ્યમાન છે, એના તરફ * ઢોળાવવાળો બોધ હોય. જો સ્થાણુ હોય... તો “શાખાદિ દેખાતાં હોવાથી આ સ્થાણુ જ હશે.” એ તરફનો બોધ હોય...) અર્થાવગમ એટલે પદાર્થનો બોધ. “સામેની વસ્તુ મસ્તકને ખંજવાળવાની ક્રિયા કરે * છે, ચાલવાની ક્રિયા કરે છે... આ બધા ધર્મો તો પુરુષમાં જ ઘટતાં હોવાથી આ પુરુષ * જ છે” એવા પ્રકારની મતિ એ અર્થાવગમ કહેવાય. તે મતિ છે. સંભાવળસ્થતી એ પ્રાકૃતશૈલીથી લખાયેલું છે. એટલે ખરેખર તો અર્થસંભાવના ૧૬૩ તે Page #179 -------------------------------------------------------------------------- ________________ • દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાર ના અધ્ય. ૪ ભાગ્ય-૨૧ છે. એ પ્રમાણે સમજવું. અર્થસંભાવના એટલે “આ પદાર્થ આ રીતે માનીએ તો જ ઘટે...” ( [, ઈત્યાદિરૂપ વિચારણા એજ તર્ક કહેવાય. અર્થસંભાવનાત એ આખો એકજ પદાર્થ છે. ' આ રીતે ચિત્ત, ચેતના, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, મતિ, અર્થસંભાવનાતક આ બધા દ્વારોની વ્યાખ્યા કરીને હવે અનુમાનપ્રયોગ દર્શાવવા કહે છે કે આ બધા જ પદાર્થો ગુણ છે, એટલે એનો ગુણી કોઈક હોય જ... આમ જીવ નામનાં ગુણીનું પ્રતિપાદન કરનારા * પ્રયોગાર્થથી ઉપસંહાર કરતાં નિર્યુક્તિકાર કહે છે કે ગુણપ્રત્યક્ષતારૂપી હેતુથી જીવ ઘટની || 1ી જેમ સત્ છે, એમ નક્કી થાય છે. (જેમ ઘટસંસ્થાન, ઘટરૂપ વગેરે ઘટગુણો પ્રત્યક્ષ થાય છે, તો એના દ્વારા ઘટની | સત્તા ગણાય છે. તેમ ચિત્ત, ચેતના વગેરે આત્મગુણો પ્રત્યક્ષ થાય છે, તો એના દ્વારા - આત્માનું પણ પ્રત્યક્ષ થયેલું ગણાય. અર્થાત્ આત્માની સત્તા મનાય. જો ઘટરૂપાદિ ન E દેખાય તો ઘટનું પ્રત્યક્ષ = સત્તા ન જ ગણાય, એમ જો ચિત્ત, ચેતનાદિ ન અનુભવાય T | તો આત્માની સત્તા પણ ન મનાય...) પતિદેવ અષ્ટથતિ___जम्हा चित्ताईया जीवस्स गुणा हवंति पच्चक्खा । गणपच्चक्खत्तणओ घडुव्व जीवो - અને અસ્થિ રિશા માધ્યમ્ II આ જ વાતને સ્પષ્ટ કરે છે કે – ભાષ્ય-૨૧ ગાથાર્થ જે કારણથી જીવના ચિત્તાદિ ગુણો પ્રત્યક્ષ થાય છે, તે કારણથી | ગુણપ્રત્યક્ષતા હેતુથી ઘટની જેમ જીવ છે. व्याख्या-यस्मात् 'चित्तादयः' अनन्तरोक्ताः जीवस्य गुणाः, नाजीवस्य, 1 शरीरादिगुणविधर्मत्वात्, एते च भवन्ति प्रत्यक्षाः, स्वसंवेद्यत्वात्, यतश्चैवं. गुणप्रत्यक्षत्वाद्धेतोर्घटवज्जीवः अतोऽस्तीति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, 1 गुणप्रत्यक्षत्वात्, घटवत्, नायं घटवदात्मनोऽचेतनत्वापादनेन विरुद्धः, “विरुद्धोऽसति बाधने' इतिवचनात्, एतच्चैतन्यं प्रत्यक्षेणैव बाधनमिति गाथार्थः ॥ व्याख्यातं ... | मूलद्वारगाथाद्वये प्रतिद्वारगाथाद्वयेन लक्षणद्वारम्, ટીકાર્થ : ચિત્ત વગેરે જીવનાં ગુણો સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ થાય છે. એ કે | Sા ચિત્તાદિગુણો અજીવના નથી. કેમકે શરીરાદિ અજીવમાં જે રૂ૫, રસાદિ ગુણો દેખાય છે, હું છે એના કરતા તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળા આ ચિત્તાદિ ગુણો છે, એટલે એ અજીવનાં ગુણો હું F S F Page #180 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૨૧ ન માની શકાય. (શીતસ્પર્શ જ્યાં અનુભવાય, ત્યાં અગ્નિનું અનુમાન ન થાય. કેમકે અગ્નિનાં ગુણો ઉષ્ણસ્પર્શાદિ છે, શીતસ્પર્શ એ બેનાથી વિરૂદ્ધ છે, એટલે ત્યાં જલની જ કલ્પના થાય... એમ અત્રે પણ સમજવું.) આ પ્રયોગનો અર્થ બતાવ્યો. હવે પ્રયોગ તો આ છે. આત્મા સન્ મુખપ્રત્યક્ષત્વાત્ યવસ્ મ मा પ્રશ્ન ઃ ઘટ ગુણપ્રત્યક્ષ હોવાથી સત્ છે, એમ આત્મા પણ ગુણો દ્વારા પ્રત્યક્ષ થતો હોવાથી સત્ છે... આમ તમે કહ્યું. તો જો ઘટનાં દૃષ્ટાન્તથી આત્મામાં સત્તા નક્કી થતી હોય તો અમે કહીશું કે ઘટ અજીવ છે, તો એના આધારે આત્મામાં પણ અચેતનત્વ માનવું પડશે. આમ આ અનુમાનપ્રયોગ = હેતુ તો ઘટની જેમ આત્મામાં અચેતનતાની ૬ આપત્તિ લાવનારો હોવાથી વિરુદ્ધ છે. - य ઉત્તર ઃ ના, આ હેતુ - અનુમાનપ્રયોગ વિરુદ્ધ નથી. કેમકે એવો નિયમ છે કે “બાધ ન આવતો હોય તો એ હેતુ વિરુદ્ધ મનાય.” અર્થાત્ દૃષ્ટાન્તનાં તે તે અન્યધર્મોનું પક્ષમાં |ત્રે આપાદન ત્યારે જ થઈ શકે, જ્યારે એમાં કોઈ બાધ ન આવે. (દા.ત. ક્ષિત્તિ: વર્તુના 1 # ાયંત્વાનું ઘટવત્ આવું અનુમાન નૈયાયિકો કરે છે. હવે કોઈ એમ કહે કે જો ઘટમાં = કર્તુજન્યત્વની જેમ ક્ષિતિમાં પણ કજન્યત્વ સિદ્ધ થાય છે, તો ઘટમાં પુદ્ગલમયત્વ છે, ક્ષિતિમાં પણ પુદ્ગલમયત્વ સિદ્ધ થાય... તો આવું માનવામાં કોઈક બાધક નથી, એટલે એ માની શકાય. A પરંતુ પર્વતો વિમાન્ ધૂમાત્ મહાનસવત્ માં કોઈ એમ કહે કે “મહાનસમાં न વહ્નિની જેમ પર્વતમાં વહ્નિની સિદ્ધિ થાય છે, તો મહાનસ સામાન્યમાણસનિર્મિત છે, એ રીતે પર્વત પણ સામાન્ય માણસનિર્મિત માનવો જોઈએ. “પરંતુ બધા જાણે છે કે પર્વતમાં સામાન્યમાણસનિર્મિતત્વનો પ્રત્યક્ષથી જ બાધ છે. એટલે અહીં આવું આપાદન ना ન કરી શકાય.) 저 પ્રસ્તુતમાં આ આત્માનું ચૈતન્ય એ પ્રત્યક્ષથી જ બાધક છે. એટલે કે આત્મામાં પ્રત્યક્ષ રીતે ચૈતન્યનો અનુભવ થાય છે, એટલે એમાં અચેતનત્વની આપત્તિ કરી જ ન શકાય. મૂલદ્વારોની જે બે ગાથા હતી. એમાં ત્રીજું લક્ષણદ્વાર હતું, એની બે પ્રતિદ્વાર ગાથાઓ હતી. એ બે પ્રતિદ્વારગાથાઓ દ્વારા મૂલદ્વારગાથામાંનું લક્ષણદ્વાર કહેવાઈ ગયું. इदानीमस्तित्वद्वारावसरः, तथा चाह भाष्यकार: H ૧૬૭ जि न וט - સ 习 Page #181 -------------------------------------------------------------------------- ________________ શીકાલિક સુદ ભાગ ફરક અ૩. ૪ ભાષ્ય-૨૨ % अत्थित्ति दारमहुणा जीवस्सइ अस्थि विज्जए नियमा । लोआययमयघायत्थमुच्चए । તર્થીિનો ફેક IFરા માધ્યમ્ | (૪) અસ્તિત્ત્વદ્વાર : હવે ચોથા અસ્તિત્વદ્વાનો અવસર છે. ભાષ્યકાર કહે છે કે – ભાષ્ય-૨૨ ગાથાર્થ : “અસ્તિત્વ” એ દ્વારા હવે શરુ થાય છે. જીવ સતુ છે, ગતિ, છે, નિયમથી વિદ્યમાન છે. લોકાયતમતનાં ઘાતને માટે તેમાં આ હેતુ કહેવાય છે. આ व्याख्या-अस्तीति द्वारमधुना-साम्प्रतमवसरप्राप्तं, तत्रैतदुच्यते-जीवः सन्, म्न पृथिव्यादिविकारदेहमात्ररूपः सन्निति सिद्धसाध्यता न तु ततोऽन्योऽस्ती त्याशङ्कापनोदायाह-अस्त्यन्यश्चैतन्यरूपः, तदपि मातृचैतन्योपादानं भविष्यति | परलोकयायी तु न विद्यते इति मोहापोहायाह-विद्यते 'नियमात' नियमेन, तथा चाहव 'लोकायतमतघातार्थं' नास्तिकाभिप्रायनिराकरणार्थमुच्यत एतत्, तस्य चानन्तरोदित । मो एवाभिप्राय इति सफलानि विशेषणानि, 'तत्र' लोकायतमतविघाते कर्तव्ये 'अयं | वक्ष्यमाणलक्षणो ‘हेतुः' अन्यथानुपपत्तिरूपो युक्तिमार्ग इति गाथार्थः ॥ | ટીકાર્ય : હવે મતિ દ્વારા અવસર પ્રાપ્ત છે. તેમાં આ કહેવાનું છે કે નવા સન આ પ્રશ્ન : જીવ સન્=સતુ છે, એ તો અમારા મનમાં સિદ્ધ જ છે. અમે પૃથ્વી વગેરે. પાંચભૂતોનાં વિકાર રૂપદેહ, તન્માત્રરૂપ આ જીવ માનેલો જ છે. અર્થાત્ પંચભૂત ભેગા થાય. એમની ચોક્કસ પ્રકારની રચના થાય એનું નામ જ જીવ. પંચભૂતથી જુદો કોઈ જીવન * નથી. આ વાત અમે માની જ છે. એટલે અમારા મતમાં વીવઃ સન વાત સિદ્ધ જ છે.* 7 એને તમે સાધવાનો પ્રયત્ન કરો છો. સિદ્ધવસ્તુને સાધવાની હોય જ નહિ, એટલે આમાં | તે સિદ્ધ સાધ્યતા દોષ લાગે છે. પંચભૂતનાં વિકારરૂપ શરીર સિવાય બીજો કોઈ જીવ નથી. ઉત્તર : તમારી આવી આશંકાને દૂર કરવા માટે જ ગાથામાં ગOિ એ પ્રમાણે શબ્દ ૩. વાપર્યો છે. એનો અર્થ એ છે કે “શરીરથી અન્ય એવો ચૈતન્યરૂપ જીવ છે.” (સનું નથી, , ( :- કે વાપર્યો) :: :: છે. પ્રશ્ન ઃ શરીરથી અન્ય હોય, તોય એ તો માતાનું ચૈતન્ય એજ જેનું ઉપાદાન છે, એ થી એવો એ જીવ માની શકાય છે. પરલોકમાં જનાર જીવ નથી. (જેમ માટીમાંથી જ ઘટ : 5) બને છે, ઘટ માટીથી જુદો નથી. એમ માતાનાં શરીરમાં જે પુત્ર છે, એ સાવ જુદો નથી. તે Page #182 -------------------------------------------------------------------------- ________________ H આ જ વાતને ઉત્તરાર્ધમાં કરે છે કે લોકાયતનાં નાસ્તિકનાં અભિપ્રાયનું ખંડન કરવા માટે આ વાત કરાય છે. નાસ્તિકનો અભિપ્રાય તો હમણાં કહી જ દીધો છે. આમ સત્, અસ્તિ, વિદ્યતે આ બધા વિશેષણો સફલ છે, નકામા નથી. S त મૈં.. દશવૈકાલિકસૂત્ર ભાગ અા. ૪ ભાષ્ય-૨૩ માત્મનાં ચૈતન્યમાંથી જ પુત્રનાં ચૈતન્યનું નિર્માણ થાય છે. માતાનું ચૈતન્ય પુત્રચૈતન્યનું ઉપાદાનકારણ છે. એટલે જૈનો જે માને છે કે પરલોકમાંથી કોઈક સ્વતંત્ર ચૈતન્ય-આત્મા માતાનાં ગર્ભમાં આવે છે... એ વાત જ ખોટી છે. પરલોકમાંથી માતૃગર્ભમાં આવનાર કોઈ છે જ નહિ...) ઉત્તર : આ મોહનું ખંડન કરવા માટે કહે છે કે વિદ્યતે નિયમાત્। એટલે કે પરલોકમાંથી આવનારો, માતૃચૈતન્યથી ભિન્ન એવો આત્મા વિદ્યમાન છે. I હવે નાસ્તિકમતનો ઘાત કરવાનો છે, તો એમાં વક્ષ્યમાણલક્ષણવાળો હેતુ કહેવાનો છે. હેતુ એટલે અન્યથાઅનુપપત્તિરૂપ યુક્તિમાર્ગ. (જો સાધ્ય ન હોય તો આ વસ્તુ ન સંભવે.. આવાપ્રકારનો યુક્તિમાર્ગ એજ હેતુ) 1 जो चिंतेइ सरीरे नत्थि अहं स एव होइ जीवो त्ति । न हु जीवंमि असंते संसयउप्पायओ अन्नो ॥૨૩॥ માધ્યમ્ ॥ ભાષ્ય-૨૩ ગાથાર્થ : શરીરમાં જે વિચારે છે કે “શરીરમાં હું નથી” એ જ જીવ છે. જીવ ન હોય તો બીજો કોઈ સંશયનો ઉત્પાદક નથી. न व्याख्या- यश्चिन्तयति 'शरीरे' अत्र लोकप्रतीते नास्त्यहं ' स एव' चिन्तयिता भवति शा जीव इति । कथमेतदेवमित्याह-न यस्माज्जीवेऽसति मृतदेहादौ संशयोत्पादक : 'अन्यः'' VT प्राणादिः, चैतन्यरूपत्वात्संशयस्येति गाथार्थः ॥ ना ટીકાર્થ : જે વિચારે છે કે “લોકમાં પ્રસિદ્ધ આ શરીરની અંદર હું નથી.” એ ૩ વિચારનાર જીવ છે. પ્રશ્ન ઃ આમ શી રીતે કહેવાય ? ઉત્તર : કેમકે મૃતદેહ વગેરેમાં જીવ નથી, તો ત્યાં જીવભિન્ન કોઈપણ પ્રાણવાયુ વગેરે સંશયને ઉત્પન્ન કરનાર બનતા નથી. કેમકે સંશય ચૈતન્યરૂપ છે. त (આશય એ છે કે નાસ્તિક એમ કહે છે કે “જીવ નથી” એની સામે જૈનો કહે છે કે તમને જે વિચાર આવે છે કે જીવ નથી, એવો જે સંશય પડે છે કે જીવ છે કે નહિ એ બધું જ એમ સિદ્ધ કરે છે કે જીવ છે. કેમકે મડદામાં કદિ આવા વિચારો થતાં નથી. પ ज 객 Page #183 -------------------------------------------------------------------------- ________________ હત દશવૈકાલિકસૂર ભાગ-૨ હ અય. ૪ ભાણ-૨૪-૨૫ , એ તો બોલો, મૃતદેહમાં આવા વિચારો ન થવા અને જીવંતદેહમાં આવા વિચારો થવા. આ . એની પાછળ કારણ શું? એવું શું છે કે જેથી જીવંત દેહમાં જ આવા વિચારો આવે છે "I? એટલે માનવું જોઈએ કે જીવંતદેહમાં જીવ છે, માટે આ બધા સંશયાદિ થાય છે, મૃતદેહમાં જીવ નથી, માટે એમાં સંશયાદિ થતા નથી.) एतदेव भावयति जीवस्स एस धम्मो जा ईहा अत्थि नत्थि वा जीवो । खाणुमणुस्साणुगया जह ईहा ।। કેવદ્રત્તસ્સ રઝા માધ્યમ્ II આ જ વાતને વિચારે છે. ભાષ્ય-૨૪ ગાથાર્થ : “જીવ છે કે નહિ” આ જે ઈહા છે, એ જીવનો ધર્મ છે. જેમ :| સ્થાણુ મનુષ્ય સંબંધી ઈહા દેવદત્તનો ધર્મ છે. વ્યાધ્યા-વચ્ચેવ સ્વભાવઃ-gષ થ: યા ' સર્વપત્નોરનાભિક્ષા, किविशिष्टत्याह-अस्ति नास्ति वा जीव इति, लोकप्रसिद्धं निदर्शनमाह-1 में 'स्थाणमनुष्यानुगता' किमयं स्थाणुः किं वा पुरुष इत्येवंरूपा येहा देवदत्तस्य जीवतो થઈ રૂતિ થાર્થ છે ટીકાર્થ : “જીવ છે કે નહિ” આ પ્રમાણે સદર્શના પર્યાલોચનરૂપ જે ઈહા છે, એ | જીવનો સ્વભાવ છે. આ બાબતમાં લોકપ્રસિદ્ધ દષ્ટાન્ત કહે છે કે “શું આ સ્થાણુ છે કે ન 1 પુરુષ?” આવાપ્રકારની જે ઈહા થાય છે, એ જેમ જીવતા દેવદત્તનો ધર્મ છે, તેમ ઉપરની ના ઈહામાં પણ સમજવું. प्रकारान्तरेणैतदेवाह सिद्धं जीवस्स अत्थितं, सद्दादेवाणुमीयए । नासओ भुवि भावस्स, सद्दो हवइ केवलो I/રપા માધ્યમ્ | બીજા પ્રકારથી આ જ વાત કહે છે કે – ભાગ-૨૫ ગાથાર્થ જીવનું અસ્તિત્વ સિદ્ધ છે. એ શબ્દથી જ અનુમાન કરાય છે. | જગતમાં અસત્ પદાર્થનો કેવલશબ્દ હોતો નથી. व्याख्या-'सिद्धं' प्रतिष्ठितं 'जीवस्य' उपयोगलक्षणस्यास्तित्वं, कुत इत्याह - Page #184 -------------------------------------------------------------------------- ________________ न S स्त T न દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૨૫-૨૬ . ‘રાાવ’ નીવ કૃત્યસ્માનનુમીયતે, થમેતવેવમિત્યા-‘નામત' કૃતિ ન અસત:‘અવિદ્યમાનસ્ય ‘મુવિ’ પૃથિવ્યાં ‘ભાવસ્થ’ પવાર્થસ્ય શો મતિ વાદળ કૃતિ, खरविषाणादिशब्दैर्व्यभिचारमाशङ्क्याह- 'केवलः ' शुद्धः अन्यपदासंसृष्टः, खरादिपदसंसृष्टाश्च विषाणादिशब्दा इति गाथार्थ: ॥ પ્રશ્ન : એમ તો વિષાળ, આાશપુષ્પ, વન્ધ્યાપુત્ર આ બધા ઘણાં શબ્દો છે ૐ જ, પણ ગધેડાનુ શીંગડુ, આકાશનું પુષ્પ કે વજ્ગ્યાનો પુત્ર તો છે જ નહિ. તો પછી શી રીતે એમ કહેવાય કે જેનો વાચક શબ્દ હોય, તે વસ્તુ પણ સત્ હોય જ ? त ઉત્તર : આ ખરવિષાણાદિ શબ્દોની સાથે વ્યભિચાર આવતો હોવાથી જ નિર્યુક્તિકારે કેવલ શબ્દ લખેલો છે. કેવલ = શુદ્ધ = અન્યપદથી અસંસૃષ્ટ = અન્યપદનાં જોડાણ વિનાનો. વિષાણ, પુષ્પ અને પુત્ર પદ ઘર, આળાશ અને વન્ધ્યા શબ્દનાં સંપર્કવાળા છે એટલે હવે વાંધો નહિ. शा ટીકાર્થ : ઉપયોગ જેનું લક્ષણ છે એવા જીવનું અસ્તિત્વ સિદ્ધ જ છે. પ્રશ્ન : પણ એ શી રીતે સિદ્ધ છે, એ ચક્ષુથી દેખાતો તો નથી. ઉત્તર : નીવ આ પ્રમાણેનાં શબ્દથી જ જીવનાં અસ્તિત્વનું અનુમાન કરી શકાય છે. પ્રશ્ન : એ વળી શી રીતે ? જીવ શબ્દમાત્રથી જીવસત્તા શી રીતે સિદ્ધ થાય ? *** ઉત્તર : જગતમાં જે પદાર્થ વિદ્યમાન ન હોય, એ પદાર્થનો વાચક શબ્દ પણ ન H હોય. જીવનો વાચક તો જૈવ શબ્દ છે, એટલે માનવું જોઈએ કે જીવ છે. (“જે .જે શુદ્ધપદ વાચ્ય હોય, તે તે વિદ્યમાન હોય.” આ પ્રમાણે વ્યાપ્તિ થઈ. આકાશપુષ્પાદિ શુદ્ધપદવાચ્ય નથી, માટે એ વિદ્યમાન નથી. જ્યારે જીવ શુદ્ધપદવાચ્ય છે, માટે એ વિદ્યમાન છે. 지 ना જો વ્યાપ્તિ આવી રાખે કે “જે પદવાચ્ય હોય, તે તે વિદ્યમાન હોય.” તો |ર્થે આકાશપુષ્પાદિ પણ પદવાચ્ય હોવાથી તે પણ વિદ્યમાન માનવાની આપત્તિ આવત...) મૈં एतद्विवरणायैवाह भाष्यकारः अथित्ति निव्विगप्पो जीवो नियमाउ सद्दओ सिद्धी । कम्हा ? सुद्धपयत्ता घडखरसिंगाणुमाणाओ ॥२६॥ भाष्यम् ॥ * * ભાષ્યકાર આનું વિવરણ કરવા માટે જ કહે છે કે ૧૧ - 41 E T Page #185 -------------------------------------------------------------------------- ________________ r' ' T '' S જો : રો? કાલ દર' : કિમી અવ. ૪ ભાય-૨ ) છે. ભાષ્ય-૨૬ ગાથાર્થઃ ટીકાર્થથી સ્પષ્ટ થશે. ચાહ્ય-મસ્તીતિ નિર્વિકલ્પો નીવઃ, નિર્વિવત્વ' વિ નિ:સંવિ, નિયમા' નિયમેનૈવ, પ્રતિપત્રપેક્ષા ‘શબ્દતઃ સિદ્ધિઃ' વાવ પ્રતિ , પત પ્રશના દિ માત' વહુત પતતિ ?, માહ-શવકૂપવતુ' વનપલ્લીન્નીવરાશિ, | घटखरश्रृङ्गानुमानाद्, अनुमानशब्दो दृष्टान्तवचनः, घटखरश्रृङ्गदृष्टान्तादिति प्रयोगार्थः, | प्रयोगस्तु-मुख्येनार्थेनार्थवान् जीवशब्दः, शुद्धपदत्वाद्, घटशब्दवत्, यस्तु । मुख्येनार्थेनार्थवान् न भवति स शुद्धपदमपि न भवति, यथा खरश्रृङ्गशब्द इति । | નાથાઈ ન ટીકાર્થ : જીવનો અનુભવ કરનારાની અપેક્ષાએ તો જીવ નિયમથી નિર્વિકલ્પ = PI | સંદેહરહિત પણે વિદ્યમાન છે. (આશય એ કે જેઓ પોતાનામાં જ્ઞાન-સુખ-દુઃખાદિ દ્વારા જીિવનો સાક્ષાતુ અનુભવ કરે જ છે. એ બધા તો નિઃસંદેહરૂપે માને છે કે “જીવ છે જ.” એમાં એમને કોઈ શંકા નથી. જીવસિદ્ધિ માટે એમણે અનુમાનાદિ કરવાની પણ જરૂર % નથી.) (પણ હવે અનુમાનથી સિદ્ધિ કરવી હોય તો એ કહે છે કે, વાચક એવા શબ્દ દ્વારા વાચ્ય એવા જીવાદિ પદાર્થની પ્રતીતિ થતી હોવાથી જીવની શબ્દથી સિદ્ધિ થાય છે. આ જ વાતને પ્રશ્ન દ્વારા કહે છે કે આવું શી રીતે ? અર્થાતુ વાચક દ્વારા વાગ્યની પ્રતીતિ થતી હોવાથી જીવ સિદ્ધ છે, એમ શી રીતે ? એનો ઉત્તર આપે છે કે નીવ પદ કેવલપદ છે, એટલે એના દ્વારા જીવાસ્તિત્વની ''સિદ્ધિ થાય. જે કેવલપદ વાચ્ય હોય તે સતુ હોય એ વાત ઘટ, ખર, શૃંગના અનુમાનથી ! " જાણવી. અહીં અનુમાન શબ્દ દષ્ટાન્ત અર્થવાળો છે. અર્થાતુ ઘટ, ખર, શૃંગનાં દષ્ટાન્તથી " જીવનાં અસ્તિત્વની સિદ્ધિ થાય. અનુમાનપ્રયોગનો અર્થ બતાવ્યો. પ્રયોગ તો આ પ્રમાણે છે કે નવા મુદ્દે સર્વેન (વિદ્યમાનનાર્થેન) અર્થવાની शुद्धपदत्वात् घटशब्दवत् જીવશબ્દ મુખ્યઅર્થથી અર્થવાળો છે. કેમકે એ શુદ્ધપદ છે. જેમકે ઘટશબ્દ. જે શબ્દ મુખ્યઅર્થથી અર્થવાળો ન હોય તે શુદ્ધપદ પણ ન હોય. દા.ત. એ Page #186 -------------------------------------------------------------------------- ________________ = 'E મ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૨૦y એ ખરશંગશબ્દ. - (ખરશંગશબ્દનો અર્થ છે ગધેડાનું શીંગડુ. આ શબ્દ અર્થવાળો તો છે. પણ ગધેડાનાં ' શીંગડા રૂપી પદાર્થ જગતમાં છે જ નહિ, એટલે એ મુખ્યઅર્થથી અર્થવાળો નથી, પણ કાલ્પનિક અર્થથી અર્થવાળો છે અને એટલે જ એ શુદ્ધપદ નથી, પરંતુ સામાસિકપદ છે.) * पराभिप्रायमाशय परिहरन्नाह चोयग-सुद्धपयत्ता सिद्धी जई एवं सुण्णसिद्धि अहं पि । तं न भवइ संतेणं जं सुन्नं सो सुन्नगेहं व ॥२७|| भाष्यम् ॥ | પૂર્વપક્ષનાં અભિપ્રાયને આશંકીને = દર્શાવીને એનો પરિહાર કરતાં કહે છે કે – Is | ભાષ્ય-૨૭ ગાથાર્થ : પ્રશ્ન : જો શુદ્ધપદત્વથી જીવની સિદ્ધિ થાય, તો અમને પણ ન શૂન્યની સિદ્ધિ થશે. ઉત્તર : તે નહિ થાય. કેમકે શૂન્યગૃહની જેમ વસ્તુથી શૂન્ય (શૂન્ય) કહેવાય. व्याख्या-उक्तवच्छुद्धपदत्वात्सिद्धिर्यदि जीवस्य एवं तर्हि शून्यसिद्धिरस्माकमपि, त शून्यनष्टशब्दस्यापि शुद्धपदत्वादित्यभिप्रायः, अत्रोत्तरमाह-तन्न भवति यदुक्तं परेण, कुत स्म इत्याह-'सता' विद्यमानेन पदार्थेन 'यद' यस्माच्छून्यं शून्यमुच्यते, किंवदित्याहशून्यगृहमिव, तथाहि-देवदत्तेन रहितं शून्यगृहमुच्यते, निवृत्तो घटो नष्ट इति, नत्वनयोर्जीवशब्दस्य जीववदवा विशिष्टं वाच्यमस्तीति गाथार्थः ॥ 1 ટીકાર્થ : પૂર્વપક્ષ : ઉપર કહ્યા પ્રમાણે જો શુદ્ધપદ– હેતુ દ્વારા જીવની સિદ્ધ થાય, આ તો અમારે પણ શૂન્યની સિદ્ધિ થશે. કેમકે શૂન્યપદ, નષ્ટપદ પણ શુદ્ધપદ છે. આમ || “આખું જંગત શૂન્ય છે, એમાં કશું જ નથી. બધું અસત્ છે” આ અમારા મતની સિદ્ધિ ના થશે. ઉત્તરપક્ષ ઃ અહીં ઉત્તર કહે છે કે પૂર્વપક્ષે જે કહ્યું, તે બરાબર નથી. પ્રશ્ન : કેમ ? અમારી વાત ખોટી કેમ ? ઉત્તર : કેમકે વિદ્યમાનપદાર્થથી શૂન્યવહુ શૂન્ય કહેવાય છે. દા.ત. શૂન્યગૃહ. | તે આ પ્રમાણે - દેવદત્તથી રહિત ઘર શૂન્યગૃહ કહેવાય છે. પણ દેવદત્ત નામનો * પદાર્થ તો સત્ જ છે. એમ ઘટ વિનાશ પામે ત્યારે એ નષ્ટ કહેવાય છે. પણ ઘટ સત્ કે એ તો હતો જ. દેવદત્તાદિ કોઈ પદાર્થ ન હોય, તો “આ ઘર શૂન્ય છે” એમ ન બોલાય. તું 8. Page #187 -------------------------------------------------------------------------- ________________ ભય દશવૈકાલિકસૂર ભાગ-૨ ( હ અય. ૪ ભાણ-૨૮ ; એ કોનાથી શૂન્ય ? એ પ્રશ્ન ઉભો થાય જ. એમ ઘટાદિ પદાર્થ હોય જ નહિ. તો ત્યાં નથી | શબ્દ વપરાતો જ નથી. પણ વિદ્યમાન ઘટનો વિનાશ થાય પછી જ નષ્ટ શબ્દ વપરાય. | આમ શૂન્ય અને નષ્ટશબ્દનો જીવશબ્દની જેમ અવિશિષ્ટ વાચ્ય નથી. અર્થાત્ જેમ, જીવશબ્દનો વાચ્યાર્થ જીવ જ છે. તેમ શૂન્યનો વાચ્યાર્થ માત્ર શૂન્ય નથી. પરંતુ “દેવદતાદિથી શૂન્ય” એમ એ વિશિષ્ટવાચ્ય છે. તથા નષ્ટ શબ્દનો વાચ્યાર્થ પણ માત્ર * | નષ્ટ પદાર્થ નથી. પરંતુ “ઘટાદિવિનાશ” રૂપ વિશિષ્ટ વાચ્યાર્થ છે. એટલે તમામ મતમાં ' સર્વથા શુન્યતાની સિદ્ધિ થઈ શકતી નથી. હા, દેવદતાદિશૂન્યતાની સિદ્ધિ ચોક્કસ થાય, IT " અને એ તો અમને માન્ય જ છે. | (ખ્યાલ રાખવો કે શૂન્ય, નષ્ટાદિ પદો શુદ્ધપદ તો છેજ. એની ના નથી. એટલે | એનો વાચ્યાર્થ અત્ જ હોય એ પણ સાચું. પણ શૂન્યપદનો વાચ્યાર્થ સર્વથા સર્વપદાર્થોની FI શૂન્યતા નથી, માત્ર તે તે સ્થાને તે તે વસ્તુની શૂન્યતા જ વાચ્યાર્થ છે અને એ તો માન્ય જ છે.). આત મે 8. प्रकारान्तरेणास्तित्वपक्षमेव समर्थयन्नाह मिच्छा भवेउ सव्वत्था, जे केई पारलोइया । कत्ता चेवोपभोत्ता य, जइ जीवो न विज्जइ In૨૮ માધ્યમ્ બીજા પ્રકારથી અસ્તિત્વપક્ષનું જ સમર્થન કરતા કહે છે કે – ભાષ્ય-૨૮ ગાથાર્થ : જે કોઈપણ પારલૌકિક અર્થો છે. તે બધા જ અર્થો મિથ્યા થાય, , જો કર્તા અને ઉપભોક્તા જીવ ન હોય. व्याख्या-'मिथ्या भवेयः' अनुताः स्युः, सर्वेऽर्था ये केचन पारलौकिका-- ना दानादयः, यदि किमित्याह-कर्ता चैव कर्मणः उपभोक्ता च तत्फलस्य, यदि जीवो न ना - विद्यते परलोकयायीति गाथार्थः ॥ T ટકાથઃ દાન, શીલ, તપ વગેરે જે કોઈપણ પરલોક સુધારનારા પદાર્થો માનેલા : છે, એ બધા જ ખોટા = નિષ્ફળ = નકામા થઈ જાય. જો કર્મનો કર્તા અને તેના ફુલનો છે , કે ભોક્તા એવો પરલોકગમન કરનાર જીવ ન હોય. : (જીવ ગમે એટલા દાનાદિ કરે, તો પણ એ પુણ્યકર્મનો કર્તા નથી, દેવાદિ , પરલોકમાં જનાર નથી અને ત્યાં સુખોનો ભોકતા નથી... આમ બધી જ રીતે આ 8: 5) દાનાદિ નકામા સાબિત થાય.). Page #188 -------------------------------------------------------------------------- ________________ HER शालि सूफा माग- २ ENASEANमय. ४ (माध्य-२८-30 * एतदेवाव्युत्पन्नशिष्यानुग्रहार्थं स्पष्टतरमाह पाणिदयातवनियमा बंभं दिक्खा य इंदियनिरोहो । स निरन्थयमेयं जइ * जीवो न विज्जई ॥२९॥ भाष्यम् ॥ અવ્યુત્પન્ન = મુગ્ધ = અપરિપક્વ શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે આ જ વાત વધુ | स्पष्ट ४ छ. न माध्य-२८ ॥थार्थ : d ®q न होय तो प्रीया, त५, नियम, प्रार्थ, Elal, मो छद्रियनिरो५ मा धुं निरर्थ थाय. | व्याख्या-'प्राणिदयातपोनियमाः' करुणोपवासहिंसाविरत्यादिरूपाः, तथा 'ब्रह्म' ब्रह्मचर्यं 'दीक्षा च' यागलक्षणा 'इन्द्रियनिरोधः' प्रव्रज्याप्रतिपत्तिरूपः, सर्वं 'निरर्थकं' निष्फलमेतत्, यदि जीवो न विद्यते परलोकयायीति गाथार्थः ॥ | ... टर्थ : प्राध्या = ४२९८, त५ मेट ७५वास, नियम मेट. हिंसात्या , ब्रह्म भेटदो. ब्रायर्थ. दीक्षा मेटदो. या (भावपू.), इन्द्रियनिरोध थेट प्रक्यानो સ્વીકાર. આ બધું નકામુ બની જાય જો પરલોકમાં ગમન કરનાર જીવ ન હોય તો. किंच-'शिष्टाचरितो मार्गः, शिष्टैरनुगन्तव्य' इति, तन्मार्गख्यापनायाहजि लोइया वेइया चेव, तहा सामाइया विऊ । निच्चो जीवो पिहो देहा, इइ सव्वे ववत्थिया जि | न ॥३०॥ भाष्यम् ॥ . शा वणी “शिष्टोमे शिष्टो-द्वा२। मायरायेदा भान अनुस२j d." से शा| म शिष्टोनी भाग पाडवा हे छे. ना माध्य-30 थार्थ : सौडिओ, वैीि, सामायिी, विद्वानो ५ मा प्रभारी ना व भानना२॥ छ , " नित्य छ, हेऽथी हो छ." __ व्याख्या-लोके भवा लोके वा विदिता इति लौकिका-इतिहासादिकर्तारः, एवं * वैदिकाश्चैव-त्रैविद्यवृद्धाः, तथा सामयिकाः-त्रिपिटकादिसमयवृत्तयो “विद्वांसः'" पण्डिताः, नित्यो जीवो, नानित्यः, एवं पृथग् ‘देहात्' शरीरादित्येवं सर्वे व्यवस्थिताः,* * नान्यथेति गाथार्थः ॥ Sી ટીકાર્થ : જે લોકમાં થયેલા હોય અથવા તો લોકમાં પ્રસિદ્ધ હોય તેઓ લૌકિક Page #189 -------------------------------------------------------------------------- ________________ મ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ક અLય. કે ભાપ્ય-૩૫ એ કહેવાય. ઈતિહાસ વગેરેની રચના કરનારાઓ લૌકિક ગણવા. એમ વૈદિકો એટલે છે તે ત્રણવેદના જાણકાર વિરો..., સામયિકો એટલે ત્રિપિટકાદિ બૌદ્ધશાસ્ત્રોની વૃત્તિ = | વિચારધારા = માન્યતાવાળાઓ... વિદ્વાનો એટલે પંડિતો... આ બધા જ આ પ્રમાણે વ્યવસ્થિત છે કે “જીવ નિત્ય છે, દેહથી ભિન્ન છે.” પણ [ આ લોકો ઉંધુ માનનારા નથી. | વેવ વ્યાવણેमो लोगे अच्छेज्जभेज्जो वेए सपुरीसदद्धगसियालो । समएज्जहमासि गओ तिविहो । આ વિબ્રાફસંસાર રૂશા માધ્યમ્ | | व्याख्या-लोकेऽच्छेद्योऽभेद्य आत्मा पठ्यते , यथोक्तं गीतासु "अच्छेद्योऽयमभेद्योऽयमविकार्योऽयमुच्यते । नित्यः संततगः स्थाणुरचलोऽयं सनातनः । || શ” રૂત્યાદિ ા તથા વેરે પુરીપો રથ: શ્રાત: પદ્યુત તિ, થોમ્-“શ્રાનો - वै एष जायते यः सपुरीषो दह्यते, अथापुरीषो दह्यते आक्षोधुका अस्य प्रजाः प्रादुर्भवन्ति" इत्यादि । तथा समये "अहमासीद्गजः" इति पठ्यते, तथा च बुद्धवचनम्"अहमासं भिक्षवो हस्ती, षड्दन्तः शङ्खसंनिभः । शुकः पञ्जरवासी च, शकुन्तो | जीवजीवकः ॥१॥" इत्यादि ॥ तथा त्रिविधो दिव्यादिसंसारः कैश्चिदिष्यते, देवमानुषतिर्यग्भेदेन, आदिशब्दाच्चतुर्विधः कैश्चिन्नारकाधिक्येनेति गाथार्थः ॥ | આ જ વાત કહે છે. ભાષ્ય-૩૧ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : લોકમાં કહ્યું છે કે આત્મા અછઘ છે, અભેદ્ય છે. ગીતામાં કહ્યું છે કે “આ આત્મા અછઘ, અભેદ્ય, અવિકાર્ય છે. નિત્ય છે, સતત જનારો છે, સ્થિર છે, અચલ મને . છે, સનાતન છે.”(કપડું, પાનું, લાકડું કરવતાદિથી કાપીએ એ છેદન છે. લાકડાદિને , તોડીએ તો એ ભેદન કહેવાય.. સંતતગ = પ્રત્યેક સમયે નવા નવા પર્યાયોને | પામનારો... એમ યથાયોગ્ય અર્થ કરવો.) વેદમાં કહ્યું છે કે પુરીષ = સ્પંડિલ સહિત જે પુરુષને બાળવામાં આવે, તે શિયાળામાં ' કહેવાય એટલે કે તે શિયાળ થાય. કહ્યું છે કે “એ પુરુષ શિયાળ થાય, જે પુરીષસહિત * * બાળવામાં આવે. હવે જો પુરીષ વિના એ બાળવામાં આવે તો એની સંતતિ ભુખરહિત P = તૃપ્તિવાળી = સુખી થાય.” (આવી રીતે બાળેલો પુરુષ શિયાળ થાય કે ન થાય એની છે. J5 S E F = :: Page #190 -------------------------------------------------------------------------- ________________ ' '' ::/૨ : ; ! મા- અt da. ૬ માર્ચ - !.. ક છેઅત્યારે ચર્ચા નથી. પણ અહીં એટલું જ બતાવવું છે કે વેદમાં આત્મા નામનો પદાર્થ (S ( માનેલો છે, તે પરલોકયાયી માનેલો છે...) તથા સમયમાં = બૌદ્ધગ્રન્થમાં કહ્યું છે કે “હું હાથી હતો.” આ પ્રમાણે બુદ્ધનું વચન છે કે “હે સાધુઓ ! હું છ દાંતવાળો, શંખનાં જેવો શ્વેત | હાથી હતો. તથા (એ પછી) પાંજરામાં રહેનારો, જીવડાઓ ખાઈ ખાઈને જીવનારો, પોપટ રૂપ પક્ષી હતો.” - તથા કેટલાંકો ત્રણ પ્રકારનો દિવ્યાદિ સંસાર માને છે. દેવસંસાર, મનુષ્યસંસાર, IT તિર્યંચસંસાર માટે શબ્દથી સમજવું કેટલાંકો નારકને વધારે ગણીને ચાર પ્રકારનો સંસાર માને છે. IT CH अत्रैव प्रकारान्तरेण तदस्तित्वमाह अत्थि सरीरविहाया पइनिययागारयाइभावाओ । कुंभस्स जह कुलालो सो मुत्तो મનોકાણો રૂરા માર્ગમાં व्याख्या-अस्ति शरीरस्य-औदारिकादेविधाता, विधातेति कर्ता, कुत इत्याह'प्रतिनियताकारादिसद्भावात' आदिमत्प्रतिनियताकारत्वादित्यर्थः, दृष्टान्तमाह-कुम्भस्य | यथा कुलालो विधाता । कुलालवदेवमसावपि मूर्तः प्राप्नोतीति विरुद्धमाशङ्क्य परिहरन्नाह-'स' आत्मा यः शरीरविधाता असौ मूर्तः 'कर्मयोगा'दिति मूर्तकर्मसंबन्धादिति गाथार्थः ॥ . - આમાં જ બીજા પ્રકારે આત્માનું અસ્તિત્વ કહે છે.. ભાષ્ય-૩૨ ગાથાર્થ ઃ ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : ઔદારિક વગેરે શરીરનો કરનાર કોઈક છે. કેમકે પ્રતિનિયત- | ચોક્કસ પ્રકારના આકરાદિનો સદ્ભાવ છે. એટલે કે આદિવાળા = શરુઆતવાળા ચોક્કસ | પ્રકારનાં આકાર છે. આમાં દષ્ટાન્ત કહે છે કે જેમ કુંભાર ઘડાનો કર્તા છે. (ઘટ આદિમાન્ = સાદિ છે, એ ચોક્કસ પ્રકારનાં આકારવાળો છે, તો એનો કર્તા | ' કુંભાર છે. તો શરીર પણ સાદિ છે, ચોક્કસ આકારવાળું છે, તો એનો કર્તા કોઈક તો ! હોવો જ જોઈએ. અહીં પ્રતિનિયત આકાર લખવાનું કારણ એ કે વાદળાઓ પણ સાદિ છે. આકારવાળા છે. પણ એનો કોઈ કર્તા નથી. એટલે એમાં વ્યભિચાર આવે. માટે ) Page #191 -------------------------------------------------------------------------- ________________ न F B.. H जि 'r त अत्रैव शिष्यव्युत्पत्तयेऽन्यथा तद्ग्रहणविधिमाह फरिसेण जहा वाऊ, गिज्झई कायसंसिओ । नाणाईहिं तहा जीवो, गिज्झई कायसंसिओ |ાર્ર્ા માધ્યમ્ ॥ जि શિષ્યને વિશિષ્ટબોધ કરાવવા માટે આ જ વિષયમાં અન્યપ્રકારે પણ આત્માને ગ્રહણ કરવાની વિધિ બતાવે છે. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૩૩ પ્રતિનિયત શબ્દ લખેલો છે. તથા આમિત્ ન લખે, તો મેરુ વગેરે પર્વતો પણ પ્રતિનિયત આકારવાળા તો છે જ. શાશ્વત પ્રતિમાઓ પણ પ્રતિનિયત આકારવાળી તો છેજ, પણ એનો કોઈ કર્તા નથી. એટલે એમાં વ્યભિચાર આવે. એ દૂર કરવા માટે આમિત્ શબ્દ લખેલો છે. મેરુ વગેરે પદાર્થો મિત્ નથી. માટે એ ન લેવાય. મ ટુંકમાં જે આમિત્ + પ્રતિનિયતાકારમાન્ હોય તેનો કોઈક કર્તા હોય...) પ્રશ્ન ઃ ઘટનો કર્તા કુંભાર તો મૂર્ત = રૂપી = શરીરી છે. તો એ રીતે શરીરનો કર્તા આત્મા પણ મૂર્ત = રૂપી = શરીરી માનવો પડશે. મૈં * * * ** 3 ઉત્તર : આ આશંકાનો પરિહાર કરતાં ભાષ્યકાર કહે છે કે શરીરનો વિધાતા જે છે, તે આત્મા મૂર્ત એવા કર્મોનાં સંબંધથી મૂર્ત જ છે. એટલે તમારી વાત માન્ય જ છે. (આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્તશરી૨ સાથે, મૂર્તકર્મો સાથે અત્યંત બંધાયેલો હોવાથી તે સ્વયં મૂર્ત ગણી શકાય છે. તેવો આત્મા જ શરીરનો કર્તા છે. કર્મમુક્ત શુદ્ધ અમૂર્ત આત્મા નથી.) ટીકાર્થ : જેમ વાયુ દેખાતો નથી, છતાં દેહમાં રહેલો બનેલો એ વાયુ શીતાદિ * સ્પર્શથી જાણી શકાય છે. એમ દેહમાં રહેલો આત્મા ન દેખાતો હોવા છતાં પણ જ્ઞાન, દર્શન, ઈચ્છા વગેરેથી જાણી શકાય છે. असकृदनुमानादस्तित्वमुक्तं जीवस्य, अनुमानं च प्रत्यक्षपूर्वकं, न चैनं केचन ત 지 ना व्याख्या-'स्पर्शेन' शीतादिना यथा वायुर्गृह्यते 'कायसंस्तो' देहसंगतः अदृष्टोऽपि, ना य तथा 'ज्ञानादिभि:' ज्ञानदर्शनेच्छादिभिर्जीवो गृह्यते 'कायसंसृतो' देहसंगत इति गाथार्थः " न ભાષ્ય-૩૩ ગાથાર્થ : દેહમાં રહેલ વાયુ જેમ સ્પર્શથી ગ્રહણ થાય છે. જણાય છે. એમ દેહસંગત આત્મા જ્ઞાનાદિથી ગ્રાહ્ય છે. ગ ૧૯ H य Page #192 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ घश्यन्तीति, ततश्चाशोभनमेतदित्याशङ्क्याह अणिदियगुणं जीवं, दुन्नेयं मंसचक्खुणा । सिद्धा पासंति सव्वन्नू, नाणसिद्धा य साहुणो "રૂ૪॥ માધ્યમ્ ॥ T અધ્ય. ૪ માપ્ય-૩૪ પ્રશ્ન : તમે અનેકવાર અનુમાન દ્વારા જીવનું અસ્તિત્વ કહ્યું તો ખરું, પરંતુ કોઈપણ વસ્તુનું અનુમાન એ વસ્તુનાં પ્રત્યક્ષપૂર્વક જ થતું હોય છે. મહાનસાદિમાં વહ્નિનું પ્રત્યક્ષ થયા બાદ જ પર્વતાદિમાં તેનું અનુમાન થાય છે. હવે આત્માને તો કોઈપણ જોતા જ નથી. એટલે આત્માનું પ્રત્યક્ષ કોઈએ કર્યું જ નથી, તો પછી તેનું અનુમાન શી રીતે થઈ શકે ? એટલે જ આ અનુમાન દ્વારા જીવનું અસ્તિત્વ અસંગત છે. ઉત્તર : આ આશંકાનો ઉત્તર આપે છે કે ભાષ્ય-૩૪ ગાથાર્થ : અનિન્દ્રિય ગુણવાળા, માંસચક્ષુથી દુર્લેય, જીવને સર્વજ્ઞસિદ્ધો અને જ્ઞાનસિદ્ધ સાધુઓ જુએ છે. મ व्याख्या-‘अनिन्द्रियगुणम्' अविद्यमानरूपादीन्द्रियग्राह्यगुणं 'जीवम्' અમૂર્તત્વાધિર્મ ‘વોર' પુર્જાક્ષ ‘માંસવૃક્ષવા' છાપ્થેન, પત્તિ સિદ્ધા: સર્વજ્ઞા:, | अञ्जनसिद्धादिव्यवच्छेदार्थं सर्वज्ञग्रहणं, ततश्च ऋषभादय इत्यर्थः, ज्ञानसिद्धाश्च साधवोभवस्थकेवलिन इति गाथार्थः ॥ जि साम्प्रतमागमादस्तित्वमाह अत्तवयणं तु सत्थं दिट्ठा य तओ अइंदियाणंपि । सिद्धी गहणाईणं तहेव जीवस्स विन्नेया ૧૭૯ न = " त ટીકાર્થ : ઈન્દ્રિયથી ગૃહણ કરી શકાય એવા રૂપ, રસ, ગંધાદિ ગુણો જેનામાં ત્ર VA વિદ્યમાન નથી, જે અમૂર્તતાદિ ધર્મવાળો છે. જે ચામડાની આંખોથી જાણી શકાય એમ નથી. એવા આ જીવને સર્વજ્ઞસિદ્ધો જુએ છે. શા I ना य અહીં માત્ર સિદ્ધ શબ્દ લખે, તો અંજનસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ પણ આવી જાય. તેઓ તો આ જીવને જોઈ શકતા જ નથી. એટલે એ બધાનો વ્યવચ્છેદ કરવા માટે સર્વજ્ઞશબ્દનું ગ્રહણ કરેલું છે. એટલે એનો અર્થ એ કે ઋષભાદિ સર્વજ્ઞ+સિદ્ધો જીવને જુએ છે. તથા જ્ઞાનસિદ્ધ સાધુઓ એટલે ચારઘાતી કર્મોનો ક્ષય કરી ચૂકેલા ભવસ્થ કેવલીઓ એ જીવને જુએ છે. h 저 Page #193 -------------------------------------------------------------------------- ________________ આમ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હુ અય. ૪ માસ-૩૫ જ રૂપાભાષ્યમ્ | હવે આગમ દ્વારા જીવનું અસ્તિત્વ દર્શાવે છે. ભાષ્ય-૩૫ ગાથાર્થ : શાસ્ત્ર આપવચન છે. તેના દ્વારા સૂર્યગ્રહણાદિ અતીન્દ્રિય છે | પદાર્થોની પણ સિદ્ધિ દેખાયેલી છે. તો એ જ પ્રમાણે જીવની પણ સિદ્ધિ જાણવી. . व्याख्या-आप्तवचनं तु शास्त्रम्, आप्तो-रागादिरहितः, तुशब्दोऽवधारणे, | आप्तवचनमेव, अनेनापौरुषेयव्यवच्छेदमाह, तस्यासंभवादिति । 'दुष्पा च तत' इति । मा उपलब्धा च ततः-आप्तवचनशास्त्रात् 'अतीन्द्रियाणामपि' इन्द्रियगोचरातिक्रान्तानामपि, 'सिद्धिः ग्रहणादीना'मिति उपलब्धिश्चन्द्रोपरागादीनामित्यर्थः, तथैव जीवस्य विज्ञेयेति, म्न अतीन्द्रियस्याप्याप्तवचनप्रामाण्यादिति गाथार्थः ॥ मूलद्वारगाथायां व्याख्यातमस्तित्वद्वारम्, ટીકાર્થ: શાસ્ત્ર એ આતનાં વચનરૂપ હોય છે. આપ્ત એટલે રાગાદિરહિત. તુ શબ્દ 1 અવધારણમાં છે. અર્થાતુ શાસ્ત્ર આપ્તવચન જ છે. આના દ્વારા અપૌરુષેય શાસ્ત્રનો વ્યવચ્છેદ કહ્યો. (મીમાંસકો એમ માને છે. શાસ્ત્ર-વેદ અનાદિ છે. એનો કર્તા કોઈપણ ! પુરુષ નથી. એટલે શાસ્ત્ર પુરુષનિર્મિત = પૌરુષેય નથી. અપૌરુષેય છે. આપણે કહ્યું | કે શાસ્ત્ર આપ્તપુરુષનાં વચનરૂપ જ છે. અપૌરુષેય નથી. આમ ાવ કાર દ્વારા આપણે ૩ મીમાંસકોનાં મતનો નિષેધ કર્યો.) | પ્રશ્ન : અપૌરુષેય શાસ્ત્ર માનવામાં વાંધો શું? ન ઉત્તર ઃ એવા શાસ્ત્રનો સંભવ જ નથી, માટે એ ન માની શકાય. (શાસ્ત્ર વચનાત્મક | છે, વચન વક્તા વિના સંભવિત નથી. ઈત્યાદિ ઘણી ચર્ચા ગ્રન્થાન્તરથી જાણી લેવી...) | | તથા આપ્તવચનરૂપ શાસથી ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણાદિ પદાર્થોની સિદ્ધિ થતી દેખાય Lછે કે જે પદાર્થો ઈન્દ્રિયનો વિષય બની શકતા જ નથી. (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સૂર્યગ્રહણાદિ થાય છે, એ બધું ઈન્દ્રિયથી જોઈને નક્કી થતું નથી... એટલે શાસ્ત્ર | વિશ્વસનીય છે.) | તો એજ પ્રમાણે અતીન્દ્રિય એવા જીવની પણ આપ્તવચનને અનુસારે સિદ્ધિ થાય , છે. ભલે, એ અતીન્દ્રિય હોય, પરંતુ આપવચન તો પ્રામાણિક જ છે. અને એમાં જીવની ) ( સત્તા દર્શાવી છે. તો એ માનવી જ જોઈએ. છે. મૂળદ્વાર ગાથામાં દર્શાવેલું ચોથું અસ્તિત્વદ્વાર પૂર્ણ થયું. Page #194 -------------------------------------------------------------------------- ________________ HEREशालिसा (भाग- २EASE HEL. ४ (म? -36, नि-२२५ अधुनाऽन्यत्वादिद्वारत्रयव्याचिख्यासुराह अण्णत्तममुत्तत्तं निच्चत्तं चेव भण्णए समयं । कारणअविभागाईहेऊहिं इमाहिं गाहाहिं * ॥३६॥ भाष्यम् ॥ હવે ૫-૬-૭ અન્યત્વ, અમૂર્તિત્વ અને નિત્યત્વ એ ત્રણેય દ્વારોનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે – भाष्य-35 थार्थ : ४वे ॥२९॥, भविमा तुमो द्वा२॥ अन्यत्प, अभूतत्व, - નિત્યત્વ વારો આ ગાથાઓ વડે એક સાથે કહેવાય છે. व्याख्या-अन्यत्वं देहाद अमूर्तत्वं स्वरूपेण नित्यत्वं चैव-परिणामिनित्यत्वं भण्यते । 'समकम् ' एकैके न हेतुना त्रितयमपि युगपदिति-एककालमित्यर्थः, 'कारणाविभागादिभिः' वक्ष्यमाणलक्षणैर्हेतुभिः 'इमाभिः' तिसृभिर्नियुक्तिगाथाभिरेवेति गाथार्थः ॥ ___ : ११४थी. अन्य छ, स्व३५थी. ममूर्त छ, तथा परियमिनित्य छे. मे. એક હેતુ દ્વારા આ ત્રણેય વસ્તુ એકસાથે કહેવાય છે. એ હેતુઓ કારણાવિભાગ વગેરે | છે. એ ત્રણ નિર્યુક્તિગાથાઓ દ્વારા કહેવાશે. (દરેકે દરેક હેતુ આ ત્રણેય વસ્તુને સિદ્ધ | २नारी बनशे...) r ___कारणविभागकारणविणासबंधस्स पच्चयाभावा ॥ विरुद्धस्स य अत्थस्सापाउब्भावाविणासा यः ॥२२५॥ नियुजित-२२५ ॥थार्थ : 21stथी स्पष्ट थशे. ___व्याख्या-'कारणविभागकारणविनाशबन्धस्य प्रत्ययाभावा दिति अत्राभावशब्दः ना प्रत्येकमभिसंबध्यते, कारणविभागाभावात् न खलु जीवस्य पटादेरिव |तन्त्वादिकारणविभागोऽस्ति, कारणाभावादेव । एवं कारणविनाशाभावेऽपि योज्यं, तथा बन्धस्य-ज्ञानावरणादि-पुद्गलयोगलक्षणस्य प्रत्ययाभावात्-हेतुत्वानुपपत्तेः, बन्धस्येति बध्यमानव्यतिरिक्तबन्धज्ञापनार्थमसमासः, व्यतिरेकी चायमन्वय* व्यतिरेकावर्थ-साधकाविति दर्शनार्थमिति, तथा विरुद्धस्य चार्थस्य पटादिनाशे* र भस्मादेरिव 'अप्रादुर्भावादविनाशाच्च' अप्रादुर्भावेऽनुत्पत्तौ सत्यामविनाशाच्च हेतोः । Page #195 -------------------------------------------------------------------------- ________________ - '' ' વિર આમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજામ અય. ૪ નિયુક્તિ-૨૨૫ हो जीवस्य नित्यत्वं, नित्यत्वादमूर्तत्वम्, अमूर्तत्वाच्च देहादन्यत्वमिति प्रतिपत्त्यानुगुण्यतो । व्यत्ययेन साध्यनिर्देशः । वक्ष्यति च नियुक्तिकारः- 'जीवस्स सिद्धमेवं, निच्चत्तममुत्तमन्नत्तं' इति गाथासमासार्थः । व्यासार्थस्तु भाष्यादवसेयः, तत्राव्युत्पन्न-.. विनेयासंमोहनिमित्तं यथोपन्यासं तावद्द्वाराणि व्याख्याय पश्चान्नियुक्तिकाराभिप्रायेण । | मीलयिष्यतीत्यत आह 1 ટીકાર્થ : વીવમાાિર વિનાબથી પ્રત્યયામાવાન્ આમ ગાથામાં ન નિ લખેલું છે, એમાં છેલ્લે રહેલો માત્ર શબ્દ, બધા સાથે જોડવાનો છે. એટલે (૧) | કારણવિભાગાભાવ (૨) કારણવિનાશાભાવ (૩) બંધપ્રત્યયાભાવ એમ ત્રણ હેતુ બનશે. ! (૧) કારણવિભાગાભાવઃ જેમ પટ વગેરેના તખ્ત વગેરે કારણો છે, અને એ તત્ત 1 વગેરેનો વિભાગ થઈ જાય = વસ્તુઓ પરસ્પર છૂટા પડી જાય તો પટનો વિનાશ થાય. પરંતુ જેમ પટાદિનાં તત્ત્વ વગેરે કારણોનો વિભાગ થાય છે, એમ જીવના કારણોનો. | વિભાગ થતો નથી. કેમકે જીવના કારણોનો જ અભાવ છે. પહેલા પટ ન હતો, પછી | જુદા જુદા તખ્તઓનો સંયોગ થયો એટલે પટ ઉત્પન્ન થયો, એટલે તખ્તઓ પટનાં કારણ | છે. પણ એવું અહીં નથી કે “પહેલાં આત્મા ન હતો, પછી જુદા જુદા આત્મપ્રદેશો ભેગા થયા, એનાથી આત્મા બન્યો...” જીવ તો અનાદિથી છે જ. એટલે જીવને ઉત્પન્ન કરનાર કોઈ કારણો છે જ નહિ.). f= (૨) કારણવિનાશાભાવઃ ઉપરની વાત કારણવિનાશાભાવમાં પણ જોડી દેવી. ; | (પટનાં કારણો રૂપે જે વસ્તુઓ છે, તે તૂટી જાય-બળી જાય તો કારણવિનાશ થયો છે ન કહેવાય. પણ જીવના આત્મપ્રદેશો એ કંઈ જીવનાં કારણભૂત નથી. એટલે જીવના | કારણોનો વિનાશ જ અસંભવિત છે. કેમકે કોઈ કારણ છે જ નહિ...) (૩) બંધપ્રત્યયાભાવઃ બંધ એટલે જ્ઞાનાવરણાદિ પુદ્ગલોનો આત્મા સાથે યોગ- 1 - ગાઢ સંબંધ. પ્રત્યય એટલે કારણ. જીવમાં જે બંધની કારણતા છે. તેનો અભાવ થાય. એટલે કે એ કારણતા ન ઘટે. (જો જીવ હોય તો.) આ ત્રણ હેતુ દ્વારા જીવની નિત્યતાની સિદ્ધિ થાય છે. પ્રશ્ન : ઉભા રહો. પહેલાં એ તો કહો કે વન્થય પ્રત્યયામાવાન્ એમ બે શબ્દો | જુદા કેમ રાખ્યા. વન્યપ્રત્યયામાવાન્ એમ સમાસ કેમ ન કર્યો ? અભાવ શબ્દ તો [ કારણવિભાગ અને કારણવિનાશ સાથે પણ જોડવાનો જ હતો, આખો એકસમાસ હોત ! Sછે તો વધુ સંગત થાત. - - - - Page #196 -------------------------------------------------------------------------- ________________ * દશવૈકાલિકસૂટા ભાગ-૨ હુ ક હુ જ અધ્ય. ૪ નિયુકિત-૨૨૫ છે. ઉત્તર ઃ વચચ શબ્દનો પ્રત્યથામાવાન્ સાથે સમાસ નથી કર્યો, તે એવું જણાવવા S. માટે કે બધ્યમાન કરતા બંધ જુદો છે. બંધ અને બધ્યમાન એક નથી. | તથા આ હેતુ વ્યતિરેકી છે = વ્યતિરેકવ્યાપ્તિવાળો છે, અન્વયેવ્યાપ્તિવાળો નથી, | આવો વ્યતિરેકી હેતુ એવું દર્શાવવા માટે કહ્યું છે કે “માત્ર અન્વય જ અર્થસાધક નથી, | પરંતુ અન્વય અને વ્યતિરેક બંને અર્થસાધક છે.” | (૪) જેમ પટાદિનો નાશ થાય, તો પટથી વિરુદ્ધ એવા ભસ્માદિ દ્રવ્યની ઉત્પત્તિ થાય છે. પરંતુ એવું આત્મામાં થતું નથી. આત્માનો કોઈ વિરુદ્ધ અર્થ ઉત્પન્ન થતો નથી. Fા અને એટલે જ આત્માનો પટની જેમ નાશ પણ થતો નથી. આ કારણસર જીવ નિત્ય - |છે. નિત્ય હોવાથી અમૂર્ત છે, અમૂર્ત હોવાથી દેહથી ભિન્ન છે. - પ્રશ્ન : દેહભિન્નત્વ, અમૂર્તિત્વ, નિત્યત્વ એ ક્રમથી ત્રણ દ્વારો હતાં, જયારે તમે તો - 1 પહેલાં નિત્યત્વ, પછી અમૂર્તત્વ અને પછી દેહભિન્નત્વ સાધ્યની સિદ્ધિ કરો છો, તો આ| | | વ્યત્યય = ક્રમફેરફાર શા માટે કયો? | ઉત્તર ઃ અહીં ઉંધા ક્રમથી સાધ્યનો નિર્દેશ કર્યો છે, તે એટલા માટે કે આ રીતે બોધ | જ કરવામાં અનુકુળતા રહે છે. | (ભાવાર્થ : કુલ ત્રણ અનુમાન થશે. -- (१) आत्मा नित्यः स्वकारणविभागाभावात् (૨) માત્મા નિત્ય: સ્વાર વિનામાવત (૩) માત્મા નિત્ય: વર્મવહેતુવાદ્ | | આમાં પહેલાં બે અનુમાનમાં પટ દૃષ્ટાન્ત વ્યતિરેકી વ્યાપ્તિને અનુસારે છે. યત્ર યત્ર | '': નિત્યત્વાભાવઃ તત્ર તત્ર સ્વર વિમા : આ વ્યતિરેકવ્યાપ્તિ છે. પટમાં નિત્યત્વનો 5| ના અભાવ છે, તો પટમાં સ્વકારણ તખ્તઓનો વિભાગ પણ સંભવિત છે. બીજા અનુમાનમાં ના વા યત્ર નિયંત્વાભાવઃ તત્ર દ્વારાવિનાશમાવ: એ વ્યતિરેકવ્યાપ્તિ છે. એમાં પણ પટ a ' જ દષ્ટાન્ત તરીકે દર્શાવેલો છે. તથા જ્યાં નિત્યસ્વાભાવ છે, ત્યાં કર્મબન્ધહેતતા નથી... આ ત્રીજા અનુમાનની વ્યાપ્તિ છે, એમાં પણ ઘટપટ વગેરે સમજી લેવા. આમ આ ત્રણેય કે છે. અનુમાનોમાં વ્યતિરેકી વ્યાપ્તિ લઈને દષ્ટાન્ન આપ્યા છે. અન્વયી દષ્ટાન્ત લીધાં નથી. | . એનું કારણ એ કે ગ્રન્થકાર એ દર્શાવવા માંગે છે કે અન્વય અને વ્યતિરેક બંને અર્થસાધક " છે, માત્ર અન્વય નહિ એનું કારણ એ કે ગ્રન્થકાર એ દર્શાવવા માંગે છે કે અન્વય અને , 6 વ્યતિરેક બંને અર્થસાધક છે, માત્ર અન્વય નહિ. Page #197 -------------------------------------------------------------------------- ________________ 1 - રાત્રે કાલિસૂટ માં - આ ન અાય. ૪ ભાય- 30 | ચોથા અનુમાનનો આકાર આ થવાનો કે (૪) માત્મા નિત્ય: વિરુદ્ધ-ઈ-મહુવા– અહીં પણ વ્યતિરેકી વ્યાપ્તિ મળશે. કે યત્ર નિત્યબાવઃ તત્ર વિરુદ્ધાર્થપ્રાદુવઃ જેમકે પટ અનિત્ય છે, અને તેમાં વિરુદ્ધ અર્થ - ભસ્મનો પ્રાદુર્ભાવ થાય છે. (આમાં મૂળગાથામાં બતાવેલા ક્રમ પ્રમાણે પહેલા દેહભિન્નત્વ, પછી અમૂર્તત્વ અને | પછી નિત્યત્વનું પ્રતિપાદન કરવાનું હતું. પરંતુ જો આત્મા નિત્ય સિદ્ધ થાય, તો અમૂર્ત " સિદ્ધ થાય અને તો દેહભિન્ન સિદ્ધ થાય, એટલે બોધની અનુકૂળતા પ્રમાણે પહેલાં - નિત્યત્વની સિદ્ધિ જરૂરી હતી. માટે એ ક્રમથી સિદ્ધિ કરી.). વળી નિર્યુક્તિકાર પણ કહેશે કે “આ પ્રમાણે જીવનું નિત્યત્વ, અમૂર્તત્વ, અન્યત્વ - સિદ્ધ છે” આમ નિર્યુક્તિકાર પણ પોતેજ દર્શાવેલા દ્વારોનો ક્રમ બદલીને આ પ્રમાણે | દર્શાવવાના છે. એટલે અમે આ રીતે દર્શાવીએ તો કોઈ દોષ નથી. આ ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ ભાષ્યમાંથી જાણવો. તેમાં અવ્યુત્પન્ન શિષ્યોને સંમોહ ન થાય એ માટે સૌપ્રથમ તો મૂળગાથામાં કહેલા - ક્રમ પ્રમાણે જે દ્વારોનું વ્યાખ્યાન કરીને પછી નિયુક્તિકારના અભિપ્રાયની સાથે બધું ભેગું કરી દેશે. (અર્થાતુ પ્રથમ તો અન્યત્વ, અમૂર્તત્વ, નિત્યત્વની વ્યાખ્યા દર્શાવશે. એ પછી નિત્યત્વાદિ ક્રમથી જોડશે...) આથી કહે છે. अन्नत्ति दारमहुणा अन्नो देहा गिहाउ पुरिसो व्व । तज्जीवतस्सरीरियमयघायत्थं इमं ચિં રૂણા માધ્યમ્ | ભાષ્ય-૩૭ ગાથાર્થ: હવે “અન્ય દ્વાર છે, જેમ ઘરથી પુરુષ અન્ય છે, તેમ દેહથી " આત્મા અન્ય છે. “તે જીવ અને તે જ શરીર’ એ મતનો ઘાત કરવા માટે આ કહ્યું છે. ' व्याख्या-अन्यो देहादिति द्वारमधुना, तदेतद्व्याख्यायते-अन्यो देहात्, जीव इति । गम्यते, गृहादिगतपुरुषवदिति दृष्टान्तः तद्भावेऽपि तत्रानियमतो भावादिति हेतुरभ्यूह्यः, न चासिद्धोऽयं, मृतदेहेऽदर्शनात्, प्रयोगफलमाह-तज्जीवतच्छरीरवादिमतविघातार्थम ' પતિ ગાથાર્થ થી ટીકાર્થઃ હવે પાંચમુ અન્યત્વદ્વાર છે. તેનું વ્યાખ્યાન કરાય છે. જીવ દેહથી અન્ય Sછે છે. ગીર શબ્દ લખ્યો નથી, એ સમજી લેવો. ઘર વગેરેમાં રહેલા પુરુષની જેમ... આ છે Page #198 -------------------------------------------------------------------------- ________________ '' છે. ૪ દ.શવૈકાલિક સૂર: ભાગ- અદા ૪ ભાગ-૩૭ - ૩૮ છેદષ્ટાન્ત છે. અહીં હેત આપ્યો નથી. એ આ પ્રમાણે સમજવો કે દેહ હોવાછતાં પણ ત્યાં હું - અનિયમથી જીવનો સદૂભાવ હોવાથી.. અર્થાત્ દેહમાં અવશ્ય જીવની હાજરી હોય જ " એવો નિયમ ન હોવાથી... ___जीवः देहभिन्नः देहसत्वेऽपि देहेऽनियमतो सद्भावात् गृहादिगतपुरुषवत् - ઘરમાં રહેલો પુરુષ ઘર હોવા છતાં કાયમ ઘરમાં હોતો નથી અને એ પુરુષ ઘરથી " ભિન્ન પણ છે, એજ પ્રમાણે દેહ હોવા છતાં પણ જીવ કાયમ દેહમાં હોતો નથી, એટલે જીવ દેથી ભિન્ન છે. પ્રશ્ન : પણ આ હેતુ જીવરૂપી પક્ષમાં રહેતો ન હોવાથી અસિદ્ધ છે. ઉત્તર : ના, આ હેતુ અસિદ્ધ નથી. મૃતદેહમાં જીવ દેખાતો નથી. એટલે દેહમાં નિયમથી જીવ હોય જ, એવું નથી. એટલે એ હેતુ સિદ્ધ જ છે. આ અનુમાન પ્રયોગનું ફલ કહે છે કે તે જ જીવ અને તે જ શરીર... એવું | બોલનારાનાં મતનો વિઘાત કરવા માટે આ પ્રયોગ કહેવાયેલો છે. | પ્રયોગનારદ देहिदियाइरित्तो आग्या खलु तदुवलद्धअत्थाणं । तब्विगमेऽवि सरणओ गेहगवक्खेहि પુપિસો ત્ર રિટા ભાગમ્ II બીજો પ્રયોગ કહે છે. ભાષ્ય-૩૮ ગાથાર્થઃ દેહેન્દ્રિયથી જણાયેલા અર્થોનું દેહેન્દ્રિયનાં વિનાશ બાદ પણ સ્મરણ L થતું હોવાથી આત્મા દેહેન્દ્રિયથી ભિન્ન છે. જેમકે ઘરનાં ઝરુખાઓથી પુરુષ ભિન્ન છે. - व्याख्या-खलुशब्दः विशेषणार्थत्वात्कथञ्चिद्देहेन्द्रियातिरिक्त आत्मेति प्रतिज्ञार्थः, F मातदुपलब्धार्थाना मिति संभवतः परामर्शत्वात् इन्द्रियोपलब्धार्थानां 'तद्विगमेऽपि' ना| य इन्द्रियविगमेऽपि स्मरणादिति हेत्वर्थः, स्मरन्ति चान्धबधिरादयः पूर्वानुभूतं रूपादीति, च | गेहगवाक्षैः पुरुषवदिति दृष्टान्तः । प्रयोगस्तु-कथञ्चिद्देहेन्द्रियातिरिक्त आत्मा, तद्विगमेऽपि तदुपलब्धार्थानुस्मरणात्, पञ्चवातायनोपलब्धार्थानुस्मर्तृदेवदत्तवदिति गाथार्थः ॥ - ટીકાર્થઃ ગાથામાં થતુ શબ્દ વિશેષ અર્થ બતાડનાર હોવાથી આ પ્રમાણે વિશેષાર્થ - સમજવો કે “આત્મા કથંચિત દેહેન્દ્રિયભિન્ન છે, આ પ્રમાણે પ્રતિજ્ઞાનો અર્થ છે.” છે એમાં હેતુ - અર્થ આ પ્રમાણે છે કે તદુપનાથનાં તાિપ મરહૂ છે A Page #199 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૩૮ પ્રશ્ન : અહીં તત્ શબ્દથી દેહ અને ઈન્દ્રિય બંને લેવાય. કેમકે એ બંનેનો પૂર્વમાં ઉલ્લેખ કરેલો છે. પણ તત્ થી બે લેવા બરાબર નથી. કેમકે તત્ = ઈન્દ્રિય લેવામાં તો વાંધો ન આવે, ઈન્દ્રિયોથી ઉપલબ્ધ = જણાયેલ અર્થો... એમ પદાર્થ સંગત થાય, પરંતુ તથી દેહ શી રીતે લેવાય ? કેમકે દેહથી ઉપલબ્ધ અર્થ તો છે જ નહિ. મ ઉત્તર ઃ તમારી વાત સાચી છે. તત્ શબ્દથી એનો જ પરામર્શ = બોધ કરવો કે જેનો સંભવ હોય. દેહનો સંભવ નથી, તો દેહનો પરામર્શ ન કરવો, પણ ઈન્દ્રિયનો સંભવ છે, તો માત્ર ઈન્દ્રિયનો પરામર્શ કરવો. એટલે આ પ્રમાણે અનુમાનનો અર્થ થશે કે ઈન્દ્રિયોપલબ્ધ અર્થોનું ઈન્દ્રિયનો વિનાશ થવા છતાં પણ સ્મરણ થતું હોવાથી. (જીવ • દેહેન્દ્રિયભિન્ન છે.) વળી આ હકીકત છે કે કે અંધ અને બધિરો વગેરે પૂર્વે અનુભવેલા રૂપાદિને યાદ કરે જ છે. દૃષ્ટાન્ત આ પ્રમાણે છે કે જેમ ઘરનાં ઝરુખાઓથી પુરુષ જુએ = દેખે છે... त આખો અનુમાનપ્રયોગ આ પ્રમાણે થશે કે 前 आत्मा कथंचित् देहेन्द्रियभिन्नः तद्विगमेऽपि तदुपलब्धार्थ स्मरणात् पञ्चवातायनोप- लब्धार्थानस्मर्तृदेवदत्तवत् (ભાવાર્થ : કોઈક પુરુષે પોતાના મકાનની પાંચ બારીઓમાંથી ૨૦ વર્ષની ઉંમરે નિ બહારનાં દશ્યો જોયેલા હોય, એ પુરુષ કોઈપણ કારણસર ૧૦ વર્ષ બાદ એ પાંચેય - બારીઓ ચણાવી દઈ ત્યાં ભીંત કરી નાંખે, તો એકેય બારી ન હોવા છતાં એ બારીમાંથી જોયેલા દૃશ્યોનું સ્મરણ તો કરી જ શકે છે. હવે આ પુરુષ પાંચેય બારીઓથી જુદો છે, T એ તો બધા માને જ છે જો પુરુષ પાંચ બારીઓથી જુદો ન હોત તો બારીઓ ખતમ થતાં એ પુરુષ પણ ખતમ થઈ જાત. પણ એવું બન્યું નથી. ना य પ્રસ્તુતમાં ૨૦ વર્ષની ઉંમરના પુરુષે આંખોથી જે જોયેલું, કાનથી જે સાંભળેલું એ બધું જ ૪૦ વર્ષે એ પુરુષ કદાચ અંધ-બધિર થઈ જાય તો પણ એને યાદ તો આવે જં છે. અર્થાત્ આંખ કાન જવા છતાં પણ આંખ-કાનથી અનુભવેલી વસ્તુઓનું સ્મરણ તો થાય જ છે. એનો અર્થ જ એ કે આ જીવ ઈન્દ્રિયોથી ભિન્ન છે. જો જીવ ઈન્દ્રિય-અભિન્ન હોત, તો ઈન્દ્રિયનો નાશ થતા જીવનો પણ નાશ થાત અને તો પછી ઈન્દ્રિયાનુભૂતપદાર્થોનું સ્મરણ ન થાત. પણ એ થાય તો છે જ. એટલે માનવું જોઈએ કે જીવ ઈન્દ્રિયભિન્ન છે.) ૧૮૬ H Page #200 -------------------------------------------------------------------------- ________________ * * * - ૫ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ કહા અદય. ૪ ભાય-૩૯ * ઉપમા | જીવ, પાંચ ઈન્દ્રિયો | ઈન્દ્રિય વિનાશ પછી પણ સ્મરણ | જીવ ઈન્દ્રિયોથી જુદો છે. 1 : પુરુષ પાંચ બારીઓ બારી વિનાશ પછી પણ સ્મરણ | પુરુષ બારીથી જુદો છે. | છે. જિયોપસ્થિમજ્વાશÇપોહાયE। न उ इंदियाइं उवलद्धिमंति विगएसु विसयसंभरणा । जह गेहगवक्खेहिं जो अणुसरिया : સ ૩વનદ્ધા રૂછ માધ્યમ્ II. તે પ્રશ્ન : જીવને ઉપલબ્ધિવાળો = જ્ઞાનવાળો માનવાને બદલે ઈન્દ્રિયને જ જ્ઞાનવાળી - માની લઈએ તો? ચક્ષુ વગેરે ઈન્દ્રિયો પોતે જ જ્ઞાનવાળી છે. એમ માનવામાં શું વાંધો ના ? જીવ નામનો નવો પદાર્થ માનવાની જરૂર જ શી ? ઉત્તર : આ આશંકાનું ખંડન કરવા માટે કહે છે કે – ભાષ્ય-૩૯ ગાથાર્થ ઈન્દ્રિયો જ્ઞાનવાળી ન બનાય. કેમકે ઈન્દ્રિયો ગયા પછી પણ સ્મરણ થાય છે. જેમ ઘરની બારીઓથી જે અનુસ્મરણ કરનાર છે, તે જ ઉપલબ્ધા = જ્ઞાનકર્તા છે. ___व्याख्या-न पुनरिन्द्रियाण्येवोपलब्धिमन्ति-द्रष्टुणि, कुत इत्याह-विगतेष्विन्द्रियेषु | विषयसंस्मरणात्-तद्गृहीतरूपाद्यनस्मृतेरन्धबधिरादीनामिति, निदर्शनमाह-यथा | गेहगवाक्षैः करणभूतैः दृष्टानर्थाननुस्मरन् योऽनुस्मर्ता स उपलब्धा, न तु गवाक्षाः, ज एवमत्रापीति गाथार्थः ॥ उक्तमेकेन प्रकारेणान्यत्वद्वारम्, ટીકાર્થ ઈન્દ્રિયો જ જ્ઞાનવાળી માની શકાતી નથી. કેમકે ઈન્દ્રિયો ખતમ થઈ જાય તો પણ એ ઈન્દ્રિયો વડે ગ્રહણ કરાયેલા રૂપાદિનું સ્મરણ અંધ-બધિરાદિને થાય જ છે. આ - આ જ વાતમાં દષ્ટાન્ત કહે છે કે જેમ ઘરની બારીઓ વડે દેખાયેલા અર્થોને યાદ | કરનાર જે અનુસ્મર્તા = સ્મરણ કરનાર છે, એજ ઉપલબ્ધા = જ્ઞાનકર્તા છે. બારીઓ ન નહિ. એમ અહીં પણ સમજવું. | (માણસે બારીમાંથી વસ્તુઓ જોઈ, પછી માણસ એ જોયેલી વસ્તુનું સ્મરણ કરે છે. તો અહીં બારીએ વસ્તુ જોઈ એવું કોઈ નથી માનતું. જો બારી જ વસ્તુ જોનારી હોત, * | તો બારીનો નાશ થયા બાદ એ વસ્તુનું સ્મરણ થઈ ન શકે. કેમકે જેણે જોયેલું હોય એને કે * જ સ્મરણ થાય, હવે બારીએ જોયેલું છે. તો એ તો નાશ પામી ગઈ છે, એટલે બીજાને છે. સ્મરણ થવું ન જોઈએ... પણ થાય છે. R. F BE E F Page #201 -------------------------------------------------------------------------- ________________ 51 H. 21 SE F F F शयेावि भाग આ જ વાત પ્રસ્તુતમાં પણ ઘટાવવી.) એક પ્રકારથી અન્યત્વદ્વાર કહ્યું. मध्य ४ भाग्य- ४०-४५ अधुना अमूर्तद्वारावर इत्याह भाष्यकार: संपयममुत्तदारं अइंदियत्ता अछेयभेयत्ता । रूवाइविरहओ वा अणाइपरिणामभावाओ ॥४०॥ भाष्यम् ॥ હવે અમૂર્તદ્વા૨નો અવસર છે. એ વાત ભાષ્યકાર કહે છે કે भाष्य-४० गाथार्थ : हवे अमूर्तद्वार छे अतीन्द्रियताथी, अछेद्य - अभेद्यताथी, રૂપાદિવિરહથી કે અનાદિપરિણામભાવથી જીવ અમૂર્ત છે. व्याख्या-साम्प्रतममूर्तद्वारं, तद्व्याख्यायते, अमूर्तो जीवः, 'अतीन्द्रियत्वात्' द्रव्येन्द्रियाग्राह्यत्वात्, अच्छेद्याभेद्यत्वात् खड्गशूलादिना, रूपादिविरहतश्च| अरूपत्वादित्यर्थः । तथा 'अनादिपरिणामभावा' दिति स्वभावतोऽनाद्यमूर्तपरिणाम - त्वादिति गाथार्थः ॥ तेनुं व्याख्यान दुराय छे. ते द्रव्येन्द्रियोथी जग्राह छे. ते तलवारथी जछेद्य, शूलथी अभेद्य छे. टीडार्थ : हवे अभूर्तद्वार छे (१) व अमूर्त छे. प्रेम (२) व अमूर्त छे. प्रेम (3) ̈व अभूर्त छे. उमडे ते ख३पी छे. (૪) જીવ અમૂર્ત છે. કેમકે સ્વભાવથી જ અનાદિ અમૂર્તપરિણામવાળો છે. छउमत्थाणुवलंभा तहेव सव्वन्नुवयणओ चेव । लोयाइपसिद्धीओ जीवोऽमुत्तो त्ति नायव्वो ॥४१॥ भाष्यम् ॥ भाष्य-४१ गाथार्थ : छद्मस्थोथी न तो होवाथी, सर्वज्ञवयनथी, सो अहि પ્રસિદ્ધિથી જીવ અમૂર્ત જાણવો. व्याख्या-‘छद्मस्थानुपलम्भाद्' अवधिज्ञानिप्रभृतिभिरपि साक्षादगृह्यमाणत्वात्, तथैव 'सर्वज्ञवचनाच्चैव' सत्यवक्तृवीतरागवचनादित्यर्थः, 'लोकादिप्रसिद्धेः' | लोकादावमूर्तत्वेन प्रसिद्धत्वात्, आदिशब्दाद्वेदसमयपरिग्रहः, अमूर्तो जीव इति ज्ञातव्यः, सर्वत्रैवेयं प्रतिज्ञेति गाथार्थः ॥ उक्तममूर्तद्वारम्, १८८ 5 Page #202 -------------------------------------------------------------------------- ________________ Aહ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ હ અ.. : માય- * OB . • ટીકાર્થઃ (૫) જીવ અમૂર્ત છે. કેમકે અવધિજ્ઞાની વગેરે છઘોથી પણ જીવ સાક્ષાત્ . . અગૃહ્યમાણ છે. L. (૬) જીવ અમૂર્ત છે. કેમકે સત્યવક્તા વીતરાગનું વચન છે કે “જીવ અમૂર્તિ છે.” * (૭) જીવ અમૂર્ત છે. કેમકે લોક વગેરેમાં અમૂર્ત તરીકે પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી : વેદ, બૌદ્ધશાસ્ત્ર લેવા. I આ સાત હેતુઓથી જીવ અમૂર્ત છે. “જીવ અમૂર્ત છે.” આ પ્રતિજ્ઞા બધે જ સાતે સાત હેતુમાં સમજવી. અમૂર્તદ્વાર કહેવાઈ ગયું. अधुना नित्यत्वद्वारप्रस्तावः, तथा चाह भाष्यकार:_णिच्चोत्ति दारमहुणा णिच्चो अविणासि सासओ जीवो । भाक्ते सइ जम्माभावाउ नहं વ વિનેગો II૪રા માધ્યમ્ | હવે નિત્ય_દ્વારનો અવસર છે. ભાષ્યકાર આ જ વાત કરે છે કે – ભાષ્ય-૪૨ ગાથાર્થ હવે નિત્યદ્વાર છે. જીવ ભાવરૂપ હોવા સાથે જન્મનો અભાવ હોવાથી આકાશની જેમ નિત્ય, અવિનાશી, શાશ્વત જાણવો. | व्याख्या-'नित्य' इति नित्यद्वारमधुनाऽवसरप्राप्तं, तद्वयाचिख्यासयाऽऽह-नित्यो जीव इति, एतावत्युच्यमाने परैरपि संतानस्य नित्यत्वाभ्युपगमात्सिद्धसाध्यतेति तन्निराकरणायाह-अविनाशी-क्षणापेक्षयाऽपि न निरन्वयनाशधर्मा, एवमपि । परिमितकालावस्थायी कैश्चिदिष्यते-'कप्पट्ठाई पुढवी भिक्खू वेति वचनात्तदपोहायाह-- । 'शाश्वत' इति सर्वकालावस्थायी, कुत इत्याह-'भावत्वे सति' वस्तुत्वे सतीत्यर्थः 'जन्माभावात्' अनुत्पत्तेः 'नभोवद्' आकाशवद्विज्ञेयः, भावत्वे सतीति विशेषणं खरविषाणादिव्यवच्छेदार्थमिति गाथार्थः ॥ ટીકાર્થ: હવે નિત્યદ્વાર અવસર પ્રાપ્ત છે. તેનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે, કે વીવો નિત્ય: હવે જો આટલું જ બોલીએ કે તરત બૌદ્ધો કહેશે કે “અમે સંતાનને તો , નિત્ય માનેલી જ છે, એટલે જે વસ્તુ અમારે સિદ્ધ જ છે, તેને તમે સાધવાનો યત્ન કરો 1 છો, એટલે સિદ્ધસાધ્યતા નામનો દોષ આવે.” (બૌદ્ધો દરેક વસ્તુને પ્રતિક્ષણે વિનાશ t" tr E !! } li Page #203 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હજહાજ અથ. ૪ ભાણ-૪૨ છે. પામનારી માને છે. જીવ પણ પ્રતિક્ષણે વિનાશ પામે અને પ્રતિક્ષણે નવો નવો ઉત્પન્ન થઇ ન થાય. આ રીતે છગન નામના એક જીવમાં જે સતત વિનાશ, ઉત્પત્તિ ચાલ્યા જ કરે.. * સરખો જ છગનતુલ્ય જ જીવ ઉત્પન્ન થયા જ કરે એને તેઓ સંતાન = પરંપરા કહે છે. * ' પ્રત્યેક વસ્તુની પોતપોતાની સંતાન-પરંપરા છે. ૫૦૦૦ જીવો હોય, તો કુલ સંતાન પણ ૫000 થાય. આ સંતાન બે પ્રકારે છે. (૧) સજાતીય (૨) વિજાતીય. છગન ૧૦૦ વર્ષ જીવ્યો, તે તો ૧૦૦ વર્ષ સુધી છગન-છગન-છગન. એમ એક સરખા નવા છગન ઉત્પન્ન થયા ? જ કરે... એટલે એ સજાતીયસંતાન છે. જેવો છગન મરીને હાથી બન્યો કે હવે છગનને FT : બદલે હાથીની પરંપરા શરુ થઈ.. આ વિજાતીયસંતાન કહેવાય. આ રીતે દરેક વસ્તુમાં : - અનાદિકાળથી સજાતીય-વિજાતીય સંતાન ચાલે જ છે. એટલે એમના મતમાં સંતાન | નિત્ય છે. હવે જેમ જૈનો જીવાદિ પદાર્થો માનતાં જ હોવાથી જો કોઈ જૈનોને એમ કહે કે “હે જૈિનો ! જીવની હાજરી તમે સ્વીકારો. કેમકે એ પ્રત્યક્ષથી અનુભવાય છે” તો જૈનો તે - કહેવાના જ કે “આ તો અમે માનીએ જ છીએ. તું અમને શું મનાવવા આવ્યો છે.” | એમ જીવ નિત્ય છે. એમ આપણે બૌદ્ધોને સ્વીકારવા કહીએ છીએ, એટલે તેઓ કહેવાના જ કે “જીવની સંતાન અમે નિત્ય માની જ છે. તમે શું અમને મનાવવા આવ્યા છો” આમ તેઓ જૈનોને સિદ્ધસાધ્યતાદોષ આપે છે.) આ દોષનું નિવારણ કરવા માટે બીજો શબ્દ વાપર્યો છે. અવિનાશી અર્થાત્ | સંતાનની અપેક્ષાએ તો નિત્ય છે જ, પરંતુ પ્રત્યેકક્ષણની અપેક્ષાએ પણ નિરવયનાશ || પામવાનાં સ્વભાવવાળો આ જીવ નથી. " (ભાવાર્થ બૌદ્ધો સંતાનને ભલે નિત્ય માને, પરંતુ જે સેંકડો હજારો ક્ષણોની સંતાન | ના બનેલ છે. એ દરેક ક્ષણ તો અનિત્ય જ માને છે. પ્રથમણીય છગન બીજીક્ષણે નથી ના જ. બીજી ક્ષણે તદ્દન નવો છગન છે. ત્રીજી ક્ષણે દ્વિતીયક્ષણીય છગન નથી જ, તદ્દન વ નવો છગન છે. આ દરેકે દરેક ક્ષણનાં છગન પોતે પણ ક્ષણ શબ્દથી ઓળખાય. ક્ષણ | એટલે માત્ર સમય અર્થ ન લેવો. પણ એક જ ક્ષણ ટકનારી બધી જ વસ્તુઓ પણ ક્ષણ કહેવાય છે, ક્ષણિક કહેવાય છે. હવે વિનાશ બે પ્રકારનો છે. સાન્વયવિનાશ અને નિરન્વયવિનાશ. સાવ્યવિનાશઃ સુવર્ણઘટને ઓગાળીને સુવર્ણમુકુટ બનાવ્યો. હવે સુવર્ણઘટનાં બે / Page #204 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૪૨ અંશ છે સુવર્ણ અને ઘટ. સુવર્ણમુકૂટનાં પણ બે અંશ છે, સુવર્ણ અને મુકૂટ. હવે ઘટને માટે કોઈ પૂછે કે “આ સુવર્ણ છે” તો એનો જવાબ હા છે. મુને માટે કોઈ પૂછે કે “આ સુવર્ણ છે” તો એનો જવાબ હા જ આવવાનો. અર્થાત્ સુવર્ણઅંશ ઘટાવસ્થા અને મુકૂટાવસ્થા બંનેમાં હાજર છે. સુવર્ણઘટને માટે કોઈ પૂછે કે “આ ઘટ છે” તો જવાબ “હા” આવશે. પણ મુકૂટને ચીંધીને કોઈ પૂછે કે “આ ઘટ છે” તો જવાબ ના આવશે. આનો અર્થ એ કે ઘટઅંશ 1 પહેલાં હતો, મુકૂટાવસ્થામાં નથી. મ मा આમ સુવર્ણ ઘટના જે બે અંશ છે, તેમાંથી એક અંશ સુવર્ણીશ મુકૂટાવસ્થામાં પણ ચાલુ જ છે. જ્યારે બીજો ઘટઅંશ મુકૂટાવસ્થામાં નાશ પામેલો છે. આ સાન્વયવિનાશ સ્તુ કહેવાય છે. સુવર્ણનાં અન્વયવાળો = અનુસરણવાળો એવો આ ઘટવિનાશ છે, એટલે મ્યુ એ સાન્વયંવિનાશ કહેવાય. สี R બૌદ્ધો એમ કહે છે કે ‘‘સુવર્ણ ઘટમાંથી સુવર્ણમુકૂટ બન્યો, તેમાં ભલે બંનેમાં સુવર્ણની પ્રતીતિ થાય, પણ સુવર્ણઘટનું સુવર્ણ સાવ જુદું જ છે અને સુવર્ણમુકૂટનું સુવર્ણ = સાવ જુદું જ છે. એ તદ્દન નવું જ ઉત્પન્ન થયેલું છે. આમ સુવર્ણ અંશ અને ઘટ અંશ બંનેનો સંપૂર્ણ નાશ થાય છે, અને તદ્દન નવો સુવર્ણ અંશ, મુકૂટાંશ ઉત્પન્ન થાય છે.” આમ એમના મતમાં સુવર્ણનાં અન્વયવાળો ઘટ વિનાશ નથી. એટલે કે નિરન્વયવિનાશ છે. (આ તો સ્થૂલદૃષ્ટિએ વિચાર્યું. તેઓ તો પ્રત્યેકસમયે આવો નિરન્વયવિનાશ માને न છે. એટલે અવિનાશી પદથી આપણે જણાવીએ છીએ કે પ્રત્યેક ક્ષણ નિરન્વયવિનાશ न શ શા પામવાનાં સ્વભાવવાળી છે એ વાત ખોટી છે...) 저 ना આટલું કહ્યું તો પણ કેટલાંક લોકો “પરિમિતકાલ રહેનારા આ બધા પદાર્થો છે” ન એમ માને છે કેમકે તેઓનું વચન છે કે “ભિક્ષુઓ ! આ પૃથ્વી કલ્પ સુધી (અમુક મૈં ચોક્કસકાળ) રહેનાર છે.” એટલે તેઓની એ વસ્તુ નિત્ય, અવિનાશી બની જાય અને ચ્ છતાં અમુક કાળ બાદ નાશ પામનારી પણ બની જાય. આતો માન્ય નથી. એટલે તેમનું ખંડન કરવા માટે શબ્દ છે. શાશ્વત : સર્વકાલ-અવસ્થાયી. જીવ આવો છે, એની પાછળનો હેતુ હવે બતાવે છે કે ભાવત્વે સતિ वस्तुत्वे સતિ અનુત્ત્પતેઃ દા.ત. આકાશ. ટુંકમાં જે ભાવાત્મક હોય, વસ્તુરૂપ હોય, વાસ્તવિક હોય અને એ ઉપરાંત જેની ૧૯૧ = Page #205 -------------------------------------------------------------------------- ________________ આ મ દશવૈકાલિકસૂટા ભાગ-૨ અદય, 8 માચ- ૮ - ક એ ઉત્પત્તિ ન હોય તે નિત્ય હોય. આકાશ વસ્તુરૂપ છે. અને આકાશનો જન્મ પણ નથી. S 0 એમ આત્મા પણ વસ્તુરૂપ છે અને એની ઉત્પત્તિ નથી, એટલે એ આકાશની જેમ જ નિત્ય : Lછે. પ્રશ્ન : માવત્વે સતિ વિશેષણ ન મૂકે તો ન ચાલે? 1 ઉત્તર : તો એવો અર્થ થાય કે જેની ઉત્પત્તિ ન હોય, તે નિત્ય હોય. હવે" ખરાવિષાણાદિની પણ ઉત્પત્તિ તો નથી જ. તો એમને પણ નિત્ય માનવાની આપત્તિ આવે. આમ ખરવિષાણાદિનો વ્યવચ્છેદ કરવા માટે આ માવ સત્તિ વિશેષણ છે. ખરવિષાણાદિ ભાવાત્મક નથી, એટલે તેનો વ્યવચ્છેદ થઈ જાય... es :: :: :: | | ... H.. हेत्वन्तराण्याह संसाराओ आलोयणाउ तह पच्चभिन्नभावाओ । खणभंगविघायत्थं भणिअं तेलोक्कदंसीहिं II૪રૂાા માધ્યમ્ | આત્મા નિત્ય છે” એ વાત સિદ્ધ કરનારા બીજા હેતુઓ દર્શાવે છે. ભાષ્ય-૪૩ ગાથાર્થ : સંસારથી, આલોચનથી તથા પ્રત્યભિશાનભાવથી, E | ક્ષણિકમતનાં વિઘાતને માટે રૈલોક્યદર્શીઓએ નિત્યત્વ કહ્યું છે. व्याख्या-'संसारा'दिति संसरणं संसारस्तस्मात्, स एव नारकः स एव ज तिर्यगादिरिति नित्यः, 'आलोचना'दिति आलोचनं-करोम्यहं कृतवानहं जि | करिष्येऽहमित्यादिरूपं त्रिकालविषयमिति नित्यः, तथा 'प्रत्यभिज्ञाभावात्' स एष इति । प्रत्यभिज्ञाप्रत्यय आविद्वदङ्गनादिसिद्धः तदभेदग्राहीति नित्य इति, उक्ताभिधानफलमाह-- |'क्षणभङ्गविघातार्थ' निरन्वयक्षणिकवस्तुवादविघाताई भणितं 'त्रैलोक्यदर्शिभिः' : ना तीर्थकरैः एतदनन्तरोदितं, न पुनरेष एव परमार्थ इति गाथार्थः ॥ | ટીકાર્થઃ (૧) ચારગતિમાં ભ્રમણરૂપ સંસાર ઉપરથી પણ નક્કી થાય છે કે જીવ નિત્ય - છે. કેમકે તે જ જીવ નારક અને તે જ જીવ તિર્યંચાદિ રૂપ બને છે. આમ એ નિત્ય છે. (જો નારકજીવ અને તિર્યંચજીવ જુદા જ હોત, નારકજીવ તિર્યંચાદિ રૂપ ન બનતો કે I: હોત, તો એકગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ સંસાર જ અસંગત થઈ જાય ને ?) કે : (૨) “હું કરું છું, મેં કર્યું હતું, હું કરીશ.” આમ ત્રણેયકાળ સંબંધી જે વિચારણા કે પર ચાલે છે, એનાથી પણ જીવ ત્રિકાલ સ્થાયી = નિત્ય સિદ્ધ થાય છે. E E * Page #206 -------------------------------------------------------------------------- ________________ सपालि (HIDANAN : DATE (3) “म त छ, पूर्व पायेदो...” मा प्रभारी ४ विद्वानोथी मान સ્ત્રીલોક વગેરેમાં પણ પ્રસિદ્ધ એવો પ્રત્યભિજ્ઞારૂપ બોધ છે, કે જે ભૂતકાલીન અને આ વર્તમાનકાલીન તે વસ્તુમાં અભેદનું ગ્રહણ કરે છે, એના દ્વારા પણ તે જીવ નિત્ય સાબિત થાય છે. (જો પૂર્વની વસ્તુ અને વર્તમાનની વસ્તુ જુદી જ હોત તો તો “આ તે છે” એવી પ્રતીતિ જ ન થાય. એટલે એ બે અભિન્ન છે ત્યારે જ આ પ્રતીતિ થાય છે. આનો અર્થ : मे ४ मे. ४ वस्तु ५९ो 10 28छे... अर्थात् मे नित्य छे...) ઉપર જે વાત કરી, તેનું ફલ દેખાડે છે કે જે બૌદ્ધો નિરન્વયક્ષણિક વસ્તુ માને છે, જ તેઓનાં વાદનો વિઘાત કરવા માટે તીર્થકરોએ આ નિત્યત્વ દર્શાવેલ છે. પણ “આ જ F । ५२मार्थ छ." मे न सम४. भेटले 3 "मात्मा नित्य ४ छे" मेवो ५२मार्थ न वो. : एतदेव दर्शयति लोगे वेए समए निच्चो जीवो विभासओ अम्हं । इहरा संसाराई सव्वंपि न | जुज्जए तस्स ।।४४।। भाष्यम् ॥ मा. वात १५3 छ ? - ભાષ્ય-૪૪ ગાથાર્થ : લોકમાં, વેદમાં અને સમયમાં જીવ નિત્ય છે. અમારે | વિભાસાથી નિત્ય છે. જો એમ ન માનીએ તો તેનું સંસારાદિ બધું જ ન ઘટે. व व्याख्या-लोके-'नैनं छिन्दन्ति शस्त्राणी'त्यादिवचनप्रामाण्यात्, वेदे ‘स एष । = अक्षयोऽज' इत्यादिश्रुद्धिप्रामाण्यात् समये 'न प्रकृतिर्न विकृतिः पुरुष' इति । - वचनप्रामाण्यात्, किमित्याह-नित्यो जीवः- अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावः, । एकान्तनित्य एव, न चैतन्याय्यम्, एकस्वभावतया संसरणादिव्यवहारोच्छेदप्रसङ्गादिति वक्ष्यति, अत आह-'विभाषयाऽस्माकं' विकल्पेन-भजनया स्यान्नित्य इत्यादिरूपया । | द्रव्यार्थादेशान्नित्यः पर्यायार्थादेशादनित्य इत्यर्थः, 'इतरथा' यद्येवं नाभ्युपगम्यते ततः 'संसारादि' संसारालोचनादि सर्वमेव न युज्यते 'तस्य' आत्मनः, स्वभावान्तरानापत्त्या एकस्वभावतया वार्तमानिकभावातिरेकेण भावान्तरानापत्तेः, एवममूर्तत्वान्यत्वयोरपि | विभाषा वेदितव्या, अन्यथा व्यवहाराभावप्रसङ्गात्, एकान्तामूर्तस्यैकान्तदेहभिन्नस्य चातिपाताद्यसंभवादित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, अक्षरगमनिकामात्रत्वात्प्रारम्भस्येति गाथार्थः ॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૪૪ ટીકાર્થ : લોકમાં આત્માને નિત્ય કહ્યો છે. કેમકે તેઓ આ વચનને પ્રામાણિક માને છે કે “આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી.” વિગેરે... સમયમાં = સાંખ્યશાસ્ત્રમાં આત્માને નિત્ય કહ્યો છે. કેમકે તેઓ આવા વચનને પ્રામાણિક માને છે કે “પુરુષ એ પ્રકૃતિ નથી, એ વિકૃતિ = વિકારભૂત = પરિવર્તનશીલ | | નથી...” मा त વેદમાં આત્માને નિત્ય કહ્યો છે. કેમકે તેઓ આ શ્રુતિને પ્રામાણિક માને છે કે “તે આ આત્મા અક્ષય છે, અજ = જન્મ નહિ લેનાર છે.” મ આમ આ ત્રણેય જગ્યાએ જીવ નિત્ય, અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો કહ્યો છે. એકાન્ત નિત્ય જ કહ્યો છે. પણ આ ન્યાય્ય નથી. કેમકે જો એ એકાન્તે નિત્ય સ્નુ હોય, તો સદા માટે એનો એક જ સ્વભાવ રહે, અને તો પછી ચારગતિમાં ભટકવાદિરૂપ વ્યવહારનો ઉચ્છેદ માનવાની આપત્તિ આવે...” આ વાત આગળ કરશે. (આત્મા તિર્યંચ, મનુષ્યાદિ અનેક સ્વભાવવાળો બની જ ન શકે ને ?) = આથી જ કહે છે અમારા મતે આત્મા ભજનાથી નિત્ય છે. ભજના = સ્વાત્ નિત્ય: 1 ભાવાર્થ એ કે દ્રવ્યાર્થાદેશથી દ્રવ્યાર્થિકનયની માન્યતા પ્રમાણે નિત્ય છે, પર્યાયાર્થાદેશથી અનિત્ય છે. (સુવર્ણાંશથી નિત્ય અને ઘટાંશથી અનિત્ય... એ વાત પૂર્વે કરી ગયા છીએ...) મ જો આવું ન માનીએ તો જીવનો સંસાર, આલોચન વગેરે બધું જ અસંગત બની જાય. કેમકે એ નિત્ય છે, એટલે એમાં એકજ સ્વભાવ સદા રહે. આ એકસ્વભાવતા હોય એનો અર્થ જ એકે બીજા સ્વભાવની એ પ્રાપ્તિ વર્તમાનભાવ વિના બીજા કોઈપણ ભાવને પામે નહિ. છે. તો મનુષ્યત્વ એ એનો સ્વભાવ છે. હવે એ સદાને માટે મનુષ્ય જ રહે. એ ન તિર્યંચત્વાદિ બીજા સ્વભાવને ન જ પામે. અને એટલે એના આ વર્તમાન પર્યાય સિવાય ન ય નવા કોઈ જ ભાવને ન પામે... તો પછી એનો સંસાર ઘટે જ શી રીતે ? એજ રીતે ય આપત્તિ ન કરે. આને લીધે એ (દા.ત. જીવ વર્તમાનમાં મનુષ્ય = “હું કરતો હતો” આવું આલોચન જીવનો સ્વભાવ હોય, તો સદા માટે તે એજ આલોચન કરે... ‘હું કરું છું” વગેરે આલોચન ન થાય. જો થાય તો એનો સ્વભાવ બદલાઈ જતાં એ અનિત્ય માનવાની આપત્તિ આવે.... એમ બધામાં વિચારી લેવું.) fr નિત્યત્વની જેમ અમૂર્તત્વ અને અન્યત્વમાં પણ વિભાષા જાણી લેવી. જૈનો એકાન્તે અમૂર્તત્વ વગેરે માનતા નથી. પરંતુ અપેક્ષાએ માને છે. જો એકાન્તે અમૂર્તત્વ ૧૯૪ I וע Page #208 -------------------------------------------------------------------------- ________________ ૫. 1 5 આ દશવૈકાલિકસૂર ભાગ-૨ જી અય. ૪ ભાગ-૪૫ દેહભિન્નત્યં માનવામાં આવે તો વ્યવહારનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. કેમકે ( જે એકાને અમૂર્ત હોય, જે એકાન્ત દેહભિન્ન હોય, તેની હિંસા વગેરે સંભવી જ ન શકે. [ (જેમકે આકાશ એકાન્ત અમૂર્ત-દેહભિન્ન છે, તો કદિ તેની હિંસા, વિનાશ થઈ શકતા " નથી જ. તો હવે જો આત્મા પણ એકાન્ત અમૂર્ત – દેહભિન્ન હોય, તો એના પણ * - હિંસાદિ ન ઘટે. અને તો પછી “જીવહિંસા થઈ, જીવહિંસા મહાપાપ છે..” વગેરે વગેરે જ જે વ્યવહારો થાય છે, એનો જ અભાવ થવાની આપત્તિ આવે. કેમકે એકાન્ત અમૂર્ત |દહભિન્ન જીવની તો હિંસા થઈ જ ન શકે.) 7 આ વિષયમાં ઘણું કહેવાનું છે, પણ તે કહેતાં નથી. કેમકે આ ટીકાનો પ્રારંભ માં T: ગમનિકામાત્ર છે. एवमन्यत्वादिद्वारत्रयं व्याख्यायाधिकृतनियुक्तिगाथां व्याचिख्यासुराह कारणअविभागाओ कारणअविणासओ य जीवस्स । निच्चत्तं विनेयं બા/સપડાપુમાનો IIII માધ્યમ્ II આ રીતે અન્યત્વાદિ ત્રણ દ્વારોની વ્યાખ્યા કરીને હવે પ્રસ્તુત નિયુક્તિગાથાનું ને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે... ભાષ્ય-૪૫ ગાથાર્થ : જીવનાં કારણોનાં વિભાગનો અને કારણોનાં વિનાશનો અભાવ હોવાથી આકાશ અને પટનાં અનુમાનથી જીવનું નિત્યત્વ જાણવું. _ व्याख्या-'कारणाविभागात्' पटादेस्तन्त्वादेरिव कारणविभागाभावादित्यर्थः, - 'कारणाविनाशतश्च' कारणाविनाशश्च कारणानामेवाभावात्, किमित्याह-'जीवस्य' -आत्मनो नित्यत्वं विज्ञेयम्, कुत इत्याह-'आकाशपटानमानात् अत्रानुमानशब्दो - - दृष्टान्तवचनः, आकाशपटदृष्टान्तात् । ततश्चैवं प्रयोगः-नित्य आत्मा, स्वकारणविभागाभावाद्, आकाशवत्, तथा कारणविनाशाभावाद्, आकाशवदेव, यस्त्वनित्यस्तस्य - कारणविभागभावः कारणविनाशभावो वा यथा पटस्येति व्यतिरेकः, पटाद्धि तन्तवो | विभज्यन्ते विनश्यन्ति चेति नित्यत्वसिद्धिः । नित्यत्वादमूर्तः, अमूर्तत्वाद्देहादन्य इति (ાથાર્થ છે. ક ટીકાર્થ પટાદિનાં કારણભૂત તખ્ત વગેરેનો જે રીતે વિભાગ થાય છે, તે રીતે આ જીવનાં કારણોનો વિભાગ થતો નથી. એ જ પ્રમાણે પટાદિનાં કારણભૂત તખ્ત વગેરેનો [E r E & Page #209 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ રણંદ. હું ભાષ્ય-૦૪ જે રીતે વિનાશ થાય છે, તે રીતે જીવનાં કારણોનો વિનાશ થતો નથી. કેમકે જીવનાં કારણો જ નથી. આમ બે રીતે જીવનું નિત્યત્વ જાણવું. એ આકાશ અને પટનાં અનુમાનથી જાણવું. અનુમાન શબ્દનો અર્થ દૃષ્ટાન્ત કરવો. એટલે કે આકાશ અને પટનાં દૃષ્ટાન્તથી જીવનું નિત્યત્વ જાણવું. અનુમાન પ્રયોગ આ પ્રમાણે થશે. (१) आत्मा नित्यः स्वकारणविभागाभावात् आकाशवत् (२) आत्मा नित्यः स्वकारणविनाशाभावात् आकाशवत् જે અનિત્ય છે, તેના કારણોનો વિભાગ થાય છે, જેમકે પટ. જે અનિત્ય છે, તેના કારણોનો વિનાશ થાય છે, જેમકે પટ. પટ વ્યતિરેક દૃષ્ટાન્ત છે. પટમાંથી તત્ત્તઓ વિભાગ અને વિનાશ પામે છે. આ પ્રમાણે આત્માનાં નિત્યત્વની સિદ્ધિ થઈ. એ પછી आत्मा अमूर्तः नित्यत्वात् आकाशवत् आत्मा देहभिन्नः अमूर्तत्वात् आकाशवत् આમ બે અનુમાન દ્વારા અમૂર્તત્વ અને દેહભિન્નત્વની સિદ્ધિ થઈ જાય છે. निर्युक्तिगाथायां कारणविभागाभावात्कारणविनाशाभावाच्चेति द्वारद्वयं | व्याख्याय साम्प्रतं बन्धस्य प्रत्यायाभावादिति व्याचिख्यासुराह - हेउप्पभवो बंधो जम्माणंतरहयस्स नो जुत्तो । तज्जोगविरहओ खलु चोराइघडाणुमाणाओ ।।૪૬॥ માધ્યમ્ ॥ નિયુક્તિગાથામાં ચાર દ્વાર દર્શાવેલા. એમાં કારણવિભાગાભાવ અને કારણવિનાશાભાવરૂપ બે દ્વારનું વ્યાખ્યાન કરીને હવે વન્યસ્ય પ્રત્યયામાવાત્ એ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા કહે છે કે ભાષ્ય-૪૬ ગાથાર્થ : જન્મ પછી તરત જ હણાયેલાને હેતુજન્ય બંધ ન ઘટે. કેમકે હેતુનાં યોગનો વિરહ થાય. આ વાત ચોરાદિ-ઘટનાં અનુમાનથી જાણવી. --- - મ fr F Page #210 -------------------------------------------------------------------------- ________________ દેશવે કાલિકસૂટા ભાગ-૨ માં અલગ ; માપ 2 - છે. વ્યારા-દેતામવો' હેતુના ‘સભ્યો' જ્ઞાનાવર વિપુદ્રયાનક્ષ:, . जन्मानन्तरहतस्य' उत्पत्त्यनन्तरविनष्टस्य 'न युक्तो' न घटमानः 'तद्योगविरहत' इति तै:बन्धहेतुभिर्मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगलक्षणैर्यो योगः-संबन्धस्तद्विरहतःतदभावादेव, खलुशब्दस्यावधारणार्थत्वात्, 'चौरादिघटानुमाना'दित्यनुमानशब्दो .. दृष्टान्तवचनः, चौरादिघटादिदृष्टान्तात्, न हि उत्पत्त्यनन्तरविनाशी चौरश्चौर्यक्रियाभावेन बध्यते, स्थायी हि घटो जलादिना संयुज्यते इति व्यतिरेकार्थः, प्रयोगश्चात्र-न क्षणिक आत्मा, बन्धप्रत्ययत्वाच्चौरवत्, नित्यत्वामूर्तत्वदेहान्यत्वयोजना पूर्ववदिति गाथार्थः ॥ | नियुक्तिगाथायां बन्धस्य प्रत्ययाभावादिति व्याख्यातम, ટીકાર્થઃ બંધ એટલે જ્ઞાનાવરણાદિ પુદ્ગલોનો જીવ સાથે જે યોગ થવો તે. એ બંધ | મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ હેતુઓથી થાય છે. હવે જો જીવ અનિત્ય માનો, તો એનો અર્થ એ કે જીવ ઉત્પત્તિ બાદ તરત જ વિનાશ પામે છે.. હિવે આવા જીવને કર્મબંધ સંભવી જ ન શકે. કેમકે એનો કર્મબંધનાં હેતુઓ સાથે સંબંધ | જ થાય. , ન (જીવ મિથ્યાત્વાદિ હેતુઓ સાથે જોડાઈને કર્મબંધ કરી શકે. પણ જીવ ઉત્પત્તિ પછી " | તરત જ વિનાશ પામે, તો એ મિથ્યાત્વાદિ હેતુઓ સાથે જોડાઈ ન શકે. અને એના વિના કર્મબંધ જ ન થાય. એટલે આ કારણસર પણ જીવને નિત્ય માનવો જોઈએ. જીવ નિત્ય - માનીએ તો ઉત્પત્તિ બાદ એ મિથ્યાત્વાદિ હેતુઓ સાથે જોડાય અને એના દ્વારા કર્મબંધ :: - કરનારો બની શકે.) :1 હજુ શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી તમાવાવ એમ લખેલું છે. રવિવટનુમાના માં અનુમાન શબ્દનો અર્થ છે દૃષ્ટાન્ત, | ઉત્પત્તિ પછી તરત જ વિનાશ પામનારો ચોર ચોરી વગેરે ક્રિયાનાં ભાવોથી બંધાતો નથી. જે સ્થાયી ઘટ હોય એ જલાદિ સાથે સંયોગવાળો બને છે. || આ વ્યતિરેક દષ્ટાન્તનો અર્થ દર્શાવ્યો. આ પ્રયોગ તો આ પ્રમાણે થશે કે आत्मा न क्षणिकः बन्धप्रत्ययत्वात् चौरवत् (ચૌર ક્ષણિક હોય, તો એમાં ચૌર્યક્રિયાબંધની કારણતા નથી હોતી આ વ્યતિરેકી આ દષ્ટાન્ત છે. ઘટ જલબંધનું કારણ છે, તો એમાં ક્ષણિકત્વાભાવ છે... આ અન્વયી દૃષ્ટાન્ત , * . . Fri , Page #211 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂટા ભાગ-૨ ૩ કા અદય. ૪ ભાષ્ય-૪૦ છે છે.) નિત્યત્વ, અમૂર્તત્વ અને દેહાન્યત્વની યોજના તો પૂર્વની જેમજ સમજી લેવી. હું આ નિર્યુક્તિ ગાથામાં દર્શાવેલ વન્યસ્થ પ્રત્યયામાવાન્ ની વ્યાખ્યા કરી દીધી. | अधुना 'विरुद्धस्य चार्थस्याप्रादुर्भावाविनाशाच्चे ति व्याख्यायते अविणासी खलु जीवो विगारणुवलंभओ जहागासं । उवलब्भंति विगारा - कुंभाइविणासिदव्वाणं ॥४७॥ भाष्यम् ॥ હવે વિરુદ્ધ વાર્થી પ્રાકુવાવિનાશવ એ નિર્યુક્તિગાથામાં જે કહેલું, - એનું વ્યાખ્યાન કરે છે. ભાષ્ય-૪૭ ગાથાર્થ જીવ અવિનાશી છે. કેમકે એના વિકારનો ઉપલંભે થતો નથી.' - જેમકે આકાશ, કુંભાદિ વિનાશીદ્રવ્યોનાં વિકારો દેખાય છે. ___व्याख्या-अविनाशी खलु जीवो, नित्य इत्यर्थः, कुत इत्याह 'विकारानुपलम्भात्' घटादिविनाशे कपालादिवद्विशेषादर्शनाद्, यथाऽऽकाशम्-आकाशवदित्यर्थः, एतदेव स्पष्टयति-'उपलभ्यन्ते विकारा' दृश्यन्ते कपालादयः कुम्भादिविनाशिद्रव्याणां, न | | चैवमत्रेत्यभिप्रायः, नित्यत्वामूर्तत्वदेहान्यत्वयोजना पूर्ववत्, इति गाथार्थः ॥ ટીકાર્થઃ જીવ અવિનાશી = નિત્ય છે. કેમકે ઘટાદિના વિનાશમાં જેમ કપાલાદિ દેખાય છે, એમ અહીં જીવનો વિનાશ માનનારાના મતમાં જીવનો વિનાશ થયે છતે કંઈક કપાલાદિ માફક વિશેષ દેખાવું જોઈએ, પણ એવું કંઈ દેખાતું તો નથી જ. દા.ત. આકાશ. આ જ વાતને સ્પષ્ટ કરે છે કે કુંભાદિ વિનાશી દ્રવ્યોનાં કપાલાદિ વિકારો દેખાય છે, જો જીવ વિનાશી હોત, તો - એના પણ વિકારો દેખાત, પણ જીવમાં તો એ દેખાતા નથી... આ અભિપ્રાય છે. [૧] आत्मा अविनाशी विकारानुपलम्भात् यत्र विकारानुपलम्भः तत्र अविनाशित्वं यथा आकाशे यत्र विनाशित्वं तत्र विकारोपलम्भः यथा घटे આ રીતે અનુમાન થાય. નિત્યત્વ, અમૂર્તિત્વ, દેહાન્યત્વની યોજના તો પૂર્વની જેમ જ સમજી લેવી. Page #212 -------------------------------------------------------------------------- ________________ જ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ જુ પણ અય. ૪ નિર્યુકિત - ૨૨૬ प्रकृतसंबद्धामेव नियुक्तिगाथामाह निरामयामयभावा बालकयाणुसरणादुवत्थाणा । सुत्ताईहिं अगहणा जाईसरणा .. |. થofમતાલી પારરા પ્રસ્તુત પદાર્થ સાથે સંબંધવાળી એવી જ નિયુક્તિગાથાને કહે છે. નિર્યુક્તિ- ૨૨૬ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. व्याख्या-'निरामयामयभावात् निरामयस्य-नीरोगस्याऽऽमयभावाद्-रोगोत्पत्तेः, - मा उपलक्षणं चैतत् सामयनिरामयभावस्य, तथा चैवं वक्तार उपलभ्यन्ते-पूर्वं निरामयोऽह- मा मासं सम्प्रति सामयो जातः सामयो वा निरामय इति, न चैतन्निरन्वयलक्षणस्त विनाशिन्यात्मन्युपपद्यते, उत्पत्त्यनन्तराभावादिति प्रयोगार्थः, प्रयोगस्तु-अवस्थित न आत्मा, अनेकावस्थानुभवनात्, बालकुमाराद्यवस्था-नुभवितृदेवदत्तवत्, | नित्यत्वादमूर्तः, अमूर्तत्वाइहादन्य इति योजना सर्वत्र कार्या । ટીકાર્થ: (૧) નિરોગીને રોગની ઉત્પત્તિ થાય છે. રોગીનું નિરોગીપણું થાય છે. તે આ બીજી વાત ગાથામાં લખેલી નથી, પણ પહેલી વાત એ બીજી વાતનું ઉપલક્ષણ છે. " જુઓ, આ પ્રમાણે બોલનારાઓ મળે જ છે કે “પહેલા હું નિરોગી હતો, હવે રોગી થયો.” અથવા તો “પહેલાં હું રોગી હતો, હવે નિરોગી થયો..” fa હવે આ પદાર્થ નિરન્વયવિનાશવાળા આત્મામાં તો ઘટે જ નહિ. કેમકે એનો તો ન ઉત્પત્તિ પછી તરત જ અભાવ થઈ જાય છે. (કોઈપણ જીવ એક જ ક્ષણ ટકે છે, એટલે તે ના એ કાં તો રોગી હોય અથવા તો નિરોગી હોય. જુદા જુદા કાળમાં થનારી બે દશા એકજ કા | જીવમાં ઘટી ન જ શકે. કેમકે જીવતો એકજ ક્ષણ ટકે છે... પણ ખરેખર તો રોગી નિરોગી : બને છે... એટલે માનવું જ જોઈએ કે જીવ નિત્ય છે.) પણ આ પ્રયોગનો અર્થ કહ્યો. ]T પ્રયોગ તો આ પ્રમાણે થશે કે - आत्मा अवस्थितः = नित्यः = अनेकावस्थानुभवनात् बालकुमाराद्य वस्थानुभवितृदेवदत्तवत् : જેમ દેવદત્ત બાલ, કુમારાદિ અનેકાવસ્થાનાં અનુભવવાળો છે. અને એટલે જ છે US અવસ્થિત છે. તેમ આત્મા પણ રોગાદિ અનેકાવસ્થાનાં અનુભવવાળો હોવાથી અવસ્થિત એ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ :: ::: - -- - :: ન, .. જો . તિકિત - ૨૨ આ નિત્ય હોવાથી અમૂર્ત છે, અમૂર્ત હોવાથી દેહભિન્ન છે. આ પ્રમાણે બધામાં છે યોજના કરવી. । तथा 'बालकृतानुस्मरणात्' कृतशब्दोऽत्रानुभूतवचनः, ततश्च बालानुभूतानुस्मरणात्, तथा च बालेनानुभूतं वृद्धोऽप्यनुस्मरन् दृश्यते, न च अन्येनानुभूतमन्यः । स्मरति अतिप्रसङ्गात्, न चेदमनुस्मरणं भ्रान्तं, बाधाऽसिद्धेः, न च हेतुफलभावनिबन्धनमेतत्, निरन्वयक्षणविनाशपक्षे तस्यैवासिद्धेः, हेतोरनन्तरक्षणेऽभावापत्तेः, - असतश्च सद्भावविरोधादिति प्रयोगार्थः, प्रयोगस्तु-अवस्थित आत्मा, पूर्वानुभूतार्था-- नुस्मरणात्, तदन्यैवंविधपुरुषवत् । . વાતવૃતાનુસાર જૂ માં જે કૃત શબ્દ છે. તેનો અર્થ અનુભૂત એમ કરવો, એટલે El વનાનુભૂતાક્ષર UI એમ હેતુ બનશે. સાર એ છે કે બાળકે અનુભવેલી વસ્તુને એક વૃદ્ધ પણ યાદ કરતો દેખાય છે. હવે એ તો નક્કી છે કે બીજાએ અનુભવેલી વસ્તુનું સ્મરણ બીજો કોઈ ન જ કરી શકે. કેમકે | એમાં અતિપ્રસંગ આવે. અર્થાત્ પછી તો છગને અનુભૂલી વસ્તુનું સ્મરણ મગનને પણ , થવાની આપત્તિ આવે. પરંતુ છગને અનુભવેલી વસ્તુનું સ્મરણ છગનને જ થાય છે, | મગનને નહિ એ તો બધા જ માને જ છે. પ્રસ્તુતમાં બાલકે અનુભવેલી વસ્તુનું સ્મરણ જો વૃદ્ધ કરે છે, તો એનો અર્થ એ કે એ બે એકજ છે. જુદા નથી. આમ એકજ જીવ બાલાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી રહે છે... એ વાત સિદ્ધ થઈ. પ્રશ્નઃ વૃદ્ધને જે સ્મરણ થાય છે કે “બાલપણમાં હું બોલબેટ રમતો હતો...” એ સ્મરણ ખોટું છે. ઉત્તર : ના, એ સ્મરણ ખોટું નથી. કેમકે એ સ્મરણમાં કોઈપણ પ્રકારના બાપની | સિદ્ધિ નથી. અર્થાત્ એ વૃદ્ધ બાળપણમાં ખરેખર બોલબેટ ન રમ્યો હોય અને આ સ્મરણ - થાય તો એ બાધ કહેવાય. પણ એવું તો છે નહિ. વૃદ્ધ બાળપણમાં રમ્યો છે અને એનું : જ એને સ્મરણ થાય છે, એટલે એ સ્મરણ ખોટું તો ન જ મનાય. પ્રશ્ન : આમાં એવું છે કે બાલ અને વૃદ્ધ બંને તદ્દન જુદા જ છે. પરંતુ બાલનો : અનુભવ વૃદ્ધના સ્મરણનું કારણ છે. એટલે વૃદ્ધને સ્મરણ થાય છે. (વળી આ કા.કા.ભાવ : સજાતીય સંતાનધારામાં જ માનેલો છે. એટલે બાલની ધારામાં જે વૃદ્ધ થાય એને જ કે બાલાનુભવથી સ્મરણ થાય. બીજી ધારાનાં વૃદ્ધને નહિ. એટલે અતિપ્રસંગની આપત્તિ તું Page #214 -------------------------------------------------------------------------- ________________ ક . tવે કાલિક સૂર ભાગ-૨ હ જ યા અય. ૪ તિર્યકત - ૨ ૨૬ છક છેપણ ન આવે.) 10. ઉત્તર ઃ આ સ્મરણ બાલાનુભવ અને વૃદ્ધસ્મરણ વચ્ચેનાં હેતુફલભાવ = કારણ કાર્યભાવ નિમિત્તે થાય છે, એ વાત ખોટી છે. કેમકે જેઓ ક્ષણનો = પદાર્થનો | નિરન્વયવિનાશ માને છે, એમાં આ હેતુફભાવની જ સિદ્ધિ થઈ શકતી નથી. પ્રશ્ન : કેમ ? નિરન્વયક્ષણવિનાશમતે કા.કા ભાવ કેમ ન ઘટે ? ઉત્તર : ૧૦ વર્ષની ઉંમરે ઉત્પન્ન થયેલ બાલાનુભવરૂપ હેતુની તો તરત પછીની | ક્ષણમાં અભાવની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ હેતુ તો તે જ ક્ષણે નાશ પામી જાય છે. " જ્યારે સ્મરણ તો ૬૦-૭૦ વર્ષની ઉંમરે વૃદ્ધને થાય છે. તો ત્યારે તો હેતુ હાજર જ નથી. - હવે કારણ તો કાર્યની પૂર્વની ક્ષણે હાજર જોઈએ ને ? કંઈ ૫૦ વર્ષ પૂર્વેનો અગ્નિ ૫૦|| વર્ષ પછી ગરમી થોડી જ આપે? આમ પ્રસ્તુતમાં પણ આ હેતુ તો પૂર્વે જ વિનાશ પામી | | ગયેલો છે અને એટલે જે હેતુ મરણની પૂર્વેક્ષણે અસત્ છે, તેનો ત્યાં સદ્ભાવ તો માની જ ન શકાય. કેમકે અસનો સદ્દભાવ સાથે વિરોધ છે. એટલે આ કા.કા.ભાવ જ ન | હોવાથી બાલાનુભવરૂપ કારણથી વૃદ્ધાનુસ્મરણરૂપ કાર્ય થવાની વાત સંગત થતી નથી. | આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આમ થાય કે आत्मा अवस्थितः पूर्वानुभूतार्थानुस्मरणात् तदन्यैवंविधपुरुषवत् ।। E આત્મા નિત્ય છે, કેમકે તેને પૂર્વાનુભૂત અર્થનું સ્મરણ થાય છે. દા.ત. તદન્ય = El પક્ષભિન્ન જે આવા પ્રકારનો પુરુષ. (પક્ષ તો કદિ દષ્ટાન્ત ન બને. એટલે તવચ લખેલું છે? છે. વંવિધ એટલે જે પુરુષ પૂર્વાનુભૂતીર્થસ્મરણવાળો અને અવસ્થિત છે તે લેવો...) - उपस्थानादिति कर्मफलोपस्थानमत्र गृह्यते, यद्येनोपात्तं कर्म स एव तत्फलमुप-F भुङ्क्ते, अन्यश्च क्रियाकालोऽन्यश्च फलकालः, एकाधिकरणं चैतद्वयम्, अन्यथा - स्वकृतवेदनासिद्धेः, अन्यकृतान्योपभोगस्य निरुपपत्तिकत्वात्, कृतनाशा-कृताभ्यागमप्रसङ्गात्, संतानपक्षेऽपि कर्तृभोक्तृसंतानिनो नात्वाविशेषात्, शक्तिभेदात्, तस्यैव तथाभावाभ्युपगमे नित्यत्वापत्तेरिति प्रयोगार्थः, प्रयोगश्च-अवस्थित आत्मा, स्वकृत| कर्मफलवेदनात्, कृषीवलादिवत्, ।। ' (૨) ૩ષસ્થાનાત એ બીજો હેતુ છે. અહીં કર્મના ફલની ઉપસ્થિતિ લેવાની છે. જેણે છે જે કર્મ ભેગું કર્યું, તે જ તેના ફલને ભોગવે છે. હવે કર્મને બાંધવાની ક્રિયાનો કાલ જુદો છે Page #215 -------------------------------------------------------------------------- ________________ 3 - - - દશવૈકાલિકસૂર ભાગ-૨ ) અધ્ય. 4 નિયુક્તિ - 226 રે છે અને કર્મના ફલને ભોગવવાની ક્રિયાનો કાળ જુદો છે. હવે આ ક્રિયા અને ફલ બંને (. આ એક જ અધિકરણ = આત્મામાં રહેનાર છે. જો ક્રિયા બીજામાં અને ફલ બીજામાં... એમ ન બંનેના અધિકરણો જુદા જુદા માનો તો કોઈપણ જીવને પોતે કરેલા કર્મના અનુભવની | સિદ્ધિ નહિ થાય. એટલે કે કોઈપણ જીવ સ્વકૃતકર્મફલનો ભોફતા કદિ નહિ બને. * વળી આ રીતે બીજાએ કરેલા કર્મનો બીજા દ્વારા ઉપભોગ થાય એ યુક્તિસંગત પણ * નથી. એ યુક્તિરહિત વાત છે. કેમકે એમાં કૃતનાશ અને અકૃતની પ્રાપ્તિ રૂપ દોષો લાગુ 1 પડે છે. મા (છગને બકરાનો વધ કર્યો અને મગન 200 વર્ષ બાદ એના કારણે નારકવેદના - ભોગવે, તો એનો અર્થ એ કે છગને જે પાપ કર્યું. તેનું તો એને કોઈ જ ફલ મળ્યું જ ? નહિ. એટલે કૃતનો નાશ કહેવાય. આ દોષ જ છે. અને જે મગને કોઈપણ પાપ કર્યું , જ નથી, તેને એના ફલની પ્રાપ્તિ થઈ, તો એ અકૃતનો આગમ કહેવાય. આ પણ દોષ | | જ છે. જેઓ પ્રતિક્ષણવિનાશી આત્મા માને છે, તેમને આ આપત્તિ આવવાની જ. કેમકે | | એમના મતે ક્રિયા કરનાર અને ફલ ભોગવનાર કાયમ માટે જુદા જ મળવાના...) A ને (પ્રશ્નઃ જો કે કર્તા અને ભોકતા અમારા મતે જુદા જુદા થવાના, એ વાત સાચી. રે પરંતુ છતાં અમને આપત્તિ નહિ આવે. અમે કહ્યું જ છે કે અમે સંતાનધારા માનીએ છે. | પ્રથમક્ષણીય ક્રિયાકર્તા બીજક્ષણે નાશ પામે અને બીજો ક્રિયાકર્તાસદશ જીવ્ર ઉત્પન્ન થાય. ત્રીજી ક્ષણે એ નાશ પામે અને ત્રીજો ક્રિયાકર્તાસદશ જીવ ઉત્પન્ન થાય. આ રીતે પ્રતિક્ષણે ક્રિયાકર્તાની નવી નવી ઉત્પત્તિ થતી જાય... આ જ સંતાનધારા છે. આ સંતાનધારામાં જ આગળ જતાં ક્રિયાનાં ફલની ઉત્પત્તિ થાય છે. ગમે તેને એનું ફળ મળતું નથી. અર્થાતુ ન પાપાદિ ક્રિયા કરનારાની સંતાનધારામાં જ ક્રિયાનાં દુઃખાદિ ફલો પ્રગટે છે, ગમે તેને ના * એ ફલો મળતાં નથી.) ઉત્તરઃ અરે ભલા માણસ! તમે સંતાનપક્ષ સ્વીકારો તો પણ એમાં ફરક શું પડયો, | જેમ કર્તા અને ભોકતા જુદા હોવાથી ઉપર કૃતનાદાદિ દોષો આવ્યા. એમ હવે સંતાનપક્ષ | સ્વીકારો, તોય તેમાં પણ કર્તારૂપ સંતાની અને ભોકતારૂપ સંતાની તો જુદી જ ને ? એમાં | તો કોઈ વિશેષતા છે જ નહિ. તો કર્તારૂપ સંતાનીએ જે ક્રિયા કરી, એનું ફલ ભોક્તારૂપ ] એ સંતાનીએ ભોગવવું પડે એમાં કૃતનાશાદિ દોષો આવવાના જ. . જેમ કર્તાની ક્રિયાનું ફલ બીજો ભોગવે તો કૃતનાશાદિ દોષ આવે, થી એમ કસતાની ક્રિયાનું ફલ ભોકતૃસંતાની ભોગવે, તે કૃતનાશાદિ દોષો ) આવવાના જ. 5. E F Page #216 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ જ અય. 4 નિયુક્તિ - 226 છે. (પ્રશ્ન : કર્તા અને ભોકતા તો જુદા સમજી શકાય. પણ કતૃસંતાની અને આ આ ભોકતૃસંતાની એક ન મનાય. “એ બેમાં પણ નાનાત્વ જ છે.” એવું શા માટે ?) : ઉત્તર : સીધી જ વાત છે કે કર્ણસંતાનમાં ક્રિયા કરવાની શક્તિ છે, અને " ભોક્તસંતાનમાં ક્રિયાપલનો ભોગ કરવાની શક્તિ છે. આમ બંનેમાં શક્તિનો ભેદ * " ચોખો જ છે. તો પછી એ બે સંતાનને એક શી રીતે મનાય ? એટલે જેમ ક્રિયાકર્તા " તથા ક્રિયાફલભોકતામાં નાનાત્વ છે, એજ પ્રમાણે કતૃસંતાની અને ફલભોકતૃસંતાનીમાં પણ એના જેવું જ નાનાત્વ છે. એ નાના–માં કોઈ વિશેષતા નથી. મન (પ્રશ્નઃ ચાલો, અમે એમ માની લઈએ કે ક્રિયાકર્તા પોતે જ ફલભોકતા બની જાય HT છે. આ રીતે માનવામાં તો કૃતનાશાદિ દોષો ન આવે ને? ક્રિયાકર્તા જ ક્રિયાફલ ભોગવે : - છે, બીજો નહિ... બોલો હવે શું વાંધો !). ઉત્તર : શાબાશ, જો આ રીતે “ક્રિયાકર્તા જ ફલભોકતારૂપે પરિણમે છે” એમ | સ્વિીકારશો તો એનો અર્થ તો એજ થયો કે એ ક્ષણમાં નાશ પામનારો નહિ, પણ નિત્ય , બની ગયો. ક્રિયાકર્તા છેક ફલ ભોગવવાનાં કાળ સુધી ટકે છે એટલે એ અનિત્ય ન જ ક ગણાય, ક્ષણિક ન જ ગણાય, નિત્ય જ ગણાય. આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ છે કે आत्मा अवस्थितः स्वकृतकर्मफलवेदनात् कृषीवलादिवत् જેમ ખેડુત પોતે કરેલ ખેતીરૂપી કર્મનું ધાન્યરૂપી ફલ ભોગવે છે, અને તે અવસ્થિત છે = ક્ષણિક નથી. એમ આત્મા પોતે કરેલ પુણ્યપાપાદિરૂપ કર્મનું સુખ-દુઃખાદિ ફલ | ભોગવે છે, માટે એ અવસ્થિત છે. ना श्रोत्रादिभिरग्रहणात्-श्रोत्रादिभिरिन्द्रियैरपरिच्छित्तेः, न च श्रोत्रादिभिरपरिच्छिद्य- ना वमानस्य असत्त्वम्, अवग्रहादीनां स्वसंवेदनसिद्धत्वात्, बौद्धैरप्यतीन्द्रियज्ञानाभ्युपगमात्, ज्ञानस्य च गुणत्वात्, गुणस्य च गुणिनमन्तरेणाभावात्, प्राक्तनज्ञानस्यैव * गुणित्वानुपपत्तेः, तस्यापि गुणत्वादिति प्रयोगार्थः, प्रयोगश्च-नित्य आत्मा, गुणित्वे : सत्यतीन्द्रियत्वात्, आकाशवत् / / (3) શ્રોત્રાલિમિuVIઆત્માનો શ્રોત્રાદિ ઈન્દ્રિયોથી બોધ ન થતો હોવાથી તે ? નિત્ય સિદ્ધ થાય છે. [> 5 r F E S E E F Page #217 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય. ક વ ) મા ! - હમ કો અLa. * નિયુકિત - 220 ડિક પ્રશ્નઃ જો આત્માનો શ્રોત્રાદિ ઈન્દ્રિયોથી બોધ ન થતો હોય તો એ અસતુ જ છે, 1 વિદ્યમાન જ નથી. એમ જ માનવું જોઈએ. ભૂતલ પર ઘડાનો ઈન્દ્રિયથી બોધ ન થાય, તો ઘડાનો અભાવ જ સિદ્ધ થાય છે ને ? ઉત્તર : આત્માનાં વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહાદિ જે ગુણો છે. એ તો આત્માને | | પોતાના સંવેદનથી જ સિદ્ધ જ છે. એટલે કે પાંચ ઈન્દ્રિયોથી આત્મા ન દેખાવા છતાં ' અવગ્રહાદિ તો સ્વસંવેદનસિદ્ધ જ છે. | પ્રશ્ન : પણ એ જ્ઞાન ઈન્દ્રિયથી તો દેખાતાં નથી. ઉત્તર : જ્ઞાન તો અતીન્દ્રિય જ હોય ને ? માત્ર અમે જ નહિ, બૌદ્ધોએ પણ " અતીન્દ્રિયજ્ઞાન તો માનેલા જ છે. (હા ! મનરૂપી ઈન્દ્રિયથી એ ગ્રાહ્ય છે. પણ અત્રે - શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોની અપેક્ષાએ જ્ઞાન અતીન્દ્રિય કહ્યું છે.) એટલે અવગ્રહાદિ જ્ઞાનો - | સિદ્ધ છે એ તો ઉભયપણે માન્ય છે. હવે જ્ઞાન તો ગુણ છે, અને ગુણનો ગુણી વિના અભાવ જ હોય. અર્થાત ગુણી || વિના ગુણ રહી ન શકે. એટલે બૌદ્ધોએ પણ અતીન્દ્રિયજ્ઞાનગુણનો ગુણી તો માનવો જ ! મુ પડશે. પ્રશ્ન : પૂર્વજ્ઞાન ઉત્તરજ્ઞાનનું ગુણી માની શકાય, ગુણી તરીકે આત્માદિ પદાર્થો માનવાની જરૂર નથી. ઉત્તર : પ્રાચીનશાન પોતે જ ગુણી તરીકે ઘટી ન શકે. કેમકે પ્રાચીનજ્ઞાન પોતે જ હા ગુણ છે, ગુણ પોતે શી રીતે ગુણી બને. માટે માનવું જોઈએ કે એ જ્ઞાનનો ગુણી કોઈક . | છે, અને એ આત્મા છે. એટલે શ્રોત્રાદિથી અગ્રાહ્ય એવો પણ તે આત્મા સત્ છે. એ વાત સિદ્ધ થાય છે. આ તો પ્રયોગાથે દર્શાવ્યો. પ્રયોગ આ છે કે आत्मा नित्यः गुणित्वे सति अतीन्द्रियत्वात् आकाशवत् / જે જે ગુણી અતીન્દ્રિય છે, તે તે નિત્ય છે. જેમકે આકાશ. જે જે નિત્ય નથી તે તે ગુણી + અતીન્દ્રિય નથી. (વટાદિ ગુણી છે, પણ અતીન્દ્રિય નથી, જ્ઞાનાદિ અતીન્દ્રિય છે, પણ ગુણી નથી...) तथा जातिस्मरणादिति, जातेरतिक्रान्तायाः स्मरणात्, न चेदमनुस्मरणम Page #218 -------------------------------------------------------------------------- ________________ આ દરાવેકાલિકસૂર ભાગ- 3 : ઉતર 2: ननुभूतस्यान्यानुभूतस्य च भवति, अतिप्रसङ्गात्, दृश्यते च क्वचिदिदं, न चासौ प्रतारकः, तत्कथितार्थसंवादनात् अनुभवाविशेषे सर्वेषामेव कमान भवतीति चेद्,.. उच्यते, कर्मप्रतिबन्धाद् दृढानुभवाभावाद्, इह लोकेऽपि सर्वेषां सर्वत्रानुस्मरणादर्शनात्, .. न खलु इह लोके सर्वत्रानुस्मरणदर्शनं, तद्वदिहापि, क्वचिज्जातौ सर्वेषामस्त्विति चेन्न, नष्टचेतसां सर्वत्रानुस्मरणशून्येन व्यभिचारादिति प्रयोगार्थः, प्रयोगश्च बालकृतानुस्मरणवद्दष्टव्य इति / (4) નાતિસ્મરVIત્ પૂર્વે પસાર થઈ ચૂકેલી જાતિનું સ્મરણ થતું હોવાથી આત્મા ને નિત્ય સાબિત થાય છે. આ અનુસ્મરણ નહિ અનુભવાયેલી વસ્તુનું થઈ શકતું નથી, કે L બીજાથી અનુભવાયેલી વસ્તુનું પણ થઈ શકતું નથી. કેમકે જો એવું માનીએ તો - અતિપ્રસંગ થાય. (આપણે અનુભવ્યું નથી, એવી વસ્તુનું પણ સ્મરણ થવું જોઈએ. જે બીજાએ અનુભવ્યું છે, એનું પણ સ્મરણ આપણને થવું જોઈએ... પણ એવું કંઈ થતું નથી... આમ અતિપ્રસંગદોષ લાગે...) પ્રશ્ન : પણ આ પૂર્વભવનું સ્મરણ થાય છે જ ક્યાં ? ઉત્તર : ભલે બધે નહિ, પણ ક્યાંક ક્યાંક આ જાતિસ્મરણ દેખાય છે. પ્રશ્નઃ અરે, એ જાતિસ્મરણ કરનારો ખોટું ખોટું બોલીને આપણને ઠગતો હોય તો ખબર શું પડે ? 1 ઉત્તર H ના, એ જાતિસ્મારક પુરુષ આપણને ઠગનાર નથી. કેમકે એણે કહેલી વાતોનો સંવાદ થાય છે. અર્થાત્ એ જે કહે છે, એ બધું સાચું અનુભવાય છે. 1 પ્રશ્ન પૂર્વભવનો અનુભવ તો તમામે તમામ જીવોને અવિશેષ = સરખો = સમાન " જ છે, તો પછી અમુકને જ જાતિસ્મરણ થાય, અને અમુકને ન થાય, એવું શા માટે ? | Fશા માટે બધાને અનુભવ = પૂર્વભવનું સ્મરણ નથી થતું? ઉત્તર : જ્ઞાનાવરણીયકર્મનો પ્રતિબંધ હોવાથી બધાને જાતિસ્મરણ થતું નથી. IT (પ્રશ્ન : કર્મપ્રતિબંધ બધાને જ નડવો જોઈએ ને? અમુકને નડે. અમુકને ન નડે એવું કેમ ?) / ઉત્તર : પૂર્વભવનો દઢઅનુભવ ન હોય તો એનું સ્મરણ ન થાય. જેને પૂર્વભવનો ! Lદઢ અનુભવ હોય, એને કર્મપ્રતિબંધ ન નડે અને જલ્દી સ્મરણ થઈ જાય. ' વળી આ વાત કાલ્પનિક નથી. આ લોકમાં પણ બધાયને બધી જ વસ્તુમાં સ્મરણ Page #219 -------------------------------------------------------------------------- ________________ * | હમ દશવૈકાલિકસૂર ભાગ-૨ 1 અધ્ય. 4 નિયંતિ - 226 એ થાય છે, એવું દેખાતું નથી. આ લોકમાં દરેક વસ્તુમાં સ્મરણ થતું નથી જ દેખાતું. પણ છે ( જે વસ્તુઓનો અનુભવદઢ થયો હોય તેનું સ્મરણ થાય, જેનો અનુભવ દઢ ન હોય તેનું ' " સ્મરણ ન થાય. (પ્રશ્ન H બધી વસ્તુઓનું સ્મરણ ન થાય, પણ અમુકનું તો સ્મરણ થાય જ છે ને ? એમાં પૂર્વે અનુભવેલા બધા જ જન્મોનું સ્મરણ ભલે ન થાય, પરંતુ અમુક જન્મોનું તો સ્મરણ થવું જોઈએ ને? કોઈક ભવોનો તો દઢ અનુભવ હશે જ, તેનું તો સ્મરણ થવું જ જોઈએ.) || ઉત્તર H આનો અર્થ એ કે “જેણે જેટલી વસ્તુ અનુભવી હોય, તેને એમાંથી કોઈકનું | તો સ્મરણ થાય જ” આવી તમારી વ્યાપ્તિ બની. એના આધારે જ તમે કરોડો : ન પૂર્વભવોમાંથી એકાદનું સ્મરણ બધાયને થવાની આપત્તિ આપો છો. પરંતુ તમારું આ ! અનુમાન વ્યભિચારી છે. જે મનુષ્યો શૂન્યમનસ્ક થાય છે, યાદશક્તિ ગુમાવે છે, તેઓને | અનુભવેલી તમામે તમામ વસ્તુમાંથી એકેય વસ્તુને વિશે સ્મરણ થતું નથી જ. એટલે | એમાં ઘણી વસ્તુઓનો અનુભવ છે, પણ એકેયનું સ્મરણ ન હોવાથી તમારી વ્યાપ્તિમાં તે - વ્યભિચાર આવે છે. એટલે જ એના દ્વારા એવું સિદ્ધ થઈ જ ન શકે કે “આત્માએ ઘણાં ! પૂર્વભવો અનુભવેલા છે, એટલે એકાદનું તો સ્મરણ થવું જ જોઈએ.” (પૂર્વભવનાં મરણની ભયંકર વેદના, જન્માદિ વખતની ભયંકર વેદના એ પૂર્વાનુભવો ઉપર જબરદસ્ત પડદો પાડી દે છે, એટલે જ જાતિસ્મરણ જલ્દી જલ્દી થતાં નથી. આ પ્રયોગનો અર્થ કહ્યો. પ્રયોગ તો બાલકૃત અનુસ્મરણની જેમ જાણવો. (માત્મા મવસ્થિતઃ પૂર્વાનુમૂતાથનુરVI. આમ આ જ ગાથાનાં બીજા અનુમાનમાં પ્રયોગ દર્શાવેલો, એ જ આમાં પણ સમજવો. ફરક માત્ર એટલો કે એ *| પ્રયોગમાં વર્તમાનભવનાં અનુભવોનાં સ્મરણની વાત હતી, જ્યારે આ સ્થાને પૂર્વભવનાં ના સ્મરણની વાત છે.) ____तथा स्तनाभिलाषादिति, तदहर्जातबालकस्यापि स्तनाभिलाषदर्शनात्, न चान्यकालाननुभूतस्तनपानस्यायमुपपद्यते, प्रयोगश्च-तदहर्जातबालकस्या-ऽऽद्यस्तनाभिलाषोऽभिलाषान्तरपूर्वकः, अभिलाषत्वाद्, तदन्यस्तनाभिलाषवत्, तद्वदप्रथमत्व साधनाद् विरुद्धो हेतुरिति चेन्न, प्रथमत्वानुभवेन बाधनात्, 'असति च बाधने विरुद्ध' , इति न्यायाद्, अन्यथा हेतूच्छेदप्रसङ्गादित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, अक्षरगमनि 45 F S T F = - 9 3 Page #220 -------------------------------------------------------------------------- ________________ - * T O , A દશવૈકાલિકસૂર ભાગ-૨ ના અદય. 4 નિયંતિ - 226 જુન कामात्रस्य प्रस्तुतत्वादिति / नित्यादिक्रियायोजना पूर्ववदिति नियुक्तिगाथार्थः // :: (5) નામનાક્ષાત તે જ દિવસે ઉત્પન્ન થયેલા બાળકને પણ સ્તનપાનનો કે : અભિલાષ થતો દેખાતો હોવાથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. જો આ બાલકે અન્યકાળમાં સ્તનપાન અનુભવેલું ન હોય, તો એવા બાળકને આ કે જન્મતાની સાથે જ સ્તનપાનાભિલાષ સંગત ન થાય. કેમકે પૂર્વાનુભૂતનો જ અભિલાષા L થાય. (પૂર્વાનુભૂત તરીકે તો એનો પૂર્વભવ જ લેવાય. કેમકે આ ભવ તો હજી શરૂ જ તે [ થયો છે, પ્રથમવાર જ સ્તનાભિલાષ થયો છે...) આ પ્રયોગાર્થ છે, પ્રયોગ આ પ્રમાણે છે કે, तदहःजातबालकस्याद्यस्तनाभिलाषः अभिलाषान्तरपूर्वकः अभिलाषत्वात् તે જ દિવસનાં જન્મેલા બાલકનો પ્રથમ સ્તનાભિલાષ બીજા સ્તનાભિલાષપૂર્વકનો છે. કેમકે એ અભિલાષ છે. જે જે અભિલાષ હોય, તે | અભિલાષાન્તરપૂર્વક હોય. દા.ત. બીજા ત્રીજાદિ દિવસે થનાર સ્તનાભિલાષ એ 1 પ્રથમદિવસીય સ્તનાભિલાષપૂર્વકનો છે. તો આ પ્રથમદિવસીય સ્તનાભિલાષ પણ અભિલાષાન્તરપૂર્વક હોવો જ જોઈએ. એ અભિલાષાન્તર તો પૂર્વભવીય જ લેવાય. | આ રીતે આત્મા નિત્ય સિદ્ધ થાય. તે પ્રશ્ન : તમે દષ્ટાન્ત તરીકે જે સ્તનાભિલાષ લીધા, એ બધા અપ્રથમ = દ્વિતીય, ન તૃતીયાદિ જ છે. પ્રથમ નથી. હવે જો અપ્રથમસ્તનાભિલાષમાં અભિલાષત્વ + 1 - અભિલાષાન્તરપૂર્વકત્વ હોવાથી તમે પક્ષમાં પણ અભિલાષાન્તરપૂર્વકત્વ સિદ્ધ કરતાં હો, ના (ત પછી અપ્રથમસ્તનાભિલાષમાં અપ્રથમત્વ છે, તો એની જેમ પક્ષભૂત સ્તનાભિલાષ ને પણ અપ્રથમ માનવાની આપત્તિ આવે. આમ અભિલાષત્વ હેતુ તો દષ્ટાન્તની માફક ના પક્ષમાં પણ અપ્રથમત્વને સાધનારો બની જવાથી આ વિરુદ્ધહેતુ છે. ઉત્તર : ના. પક્ષભૂત સ્તનાભિલાષ પ્રથમસ્તનાભિલાષ તરીકે અનુભવાય છે, એટલે | એનાથી બાધ આવે છે. માટે અપ્રથમત્વની સિદ્ધિ ન થાય. અને એટલે જ આ હેતુ વિરુદ્ધ ન ગણાય. કેમકે બાધ ન આવે, ત્યાં જ હેતુ વિરુદ્ધ ગણાય. (આશય એ છે કે બન્માનનારવર્તાિ નામનાપ: પ્રથમતનામના : નામનાપવાન્ દ્વિતીયાર નામના પવિત્ આવા અનુમાન દ્વારા પૂર્વપક્ષ જન્મ છે પછીના સ્તનાભિલાષને અપ્રથમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જન્મ પછીનો છે Page #221 -------------------------------------------------------------------------- ________________ - દશવૈકાલિકસૂમ ભાગ-૨ જી કા રાય. : !. છે. સ્તનાભિલાષ પ્રથમ તરીકે સ્પષ્ટ અનુભવાતો હોવાથી આ અનુમાનમાં ચોફખો બાધ જ ન આવે. એટલે આપણાં અનુમાનનો હેતુ વિરુદ્ધ બનવાની આપત્તિ આવતી નથી...) * CT જો આ રીતે માનીએ તો હેતુઓનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે. (દા.ત. પર્વતો | વદ્ધિમાનું ધૂમતુ મહાનસવત્ અનુમાનમાં એમ પણ કહેવાશે કે મહાનસની જેમ પર્વત પણ મનુષ્યનિર્મિત માનો.. આવી તો આપત્તિ બધે જ આવવાની અને તો પછી બધા જ હેતુઓ વિરુદ્ધ બની જતાં હેતુનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે જ. આ વાત પૂર્વે જણાવી ગયા છીએ, એટલે પુનઃ કહેતાં નથી.) આમાં ઘણું કહેવાનું છે, પણ તે કહેતાં નથી. કેમકે અહીં અક્ષરગમનિકા માત્ર જ 'પ્રસ્તુત છે. નિત્યાદિક્રિયાની યોજના પૂર્વની જેમ સમજવી. આ પ્રમાણે નિયુક્તિગાથાનો અર્થ થયો. एतामेव नियुक्तिगाथां लेशतो व्याचिख्यासुराह भाष्यकार: रोगस्सामयसन्ना बालकयं जं जुवाऽणुसंभरइ / जं कयमन्नंमि भवे तस्सेवन्नत्थुवत्थाणा | I48ii માધ્યમ્ | व्याख्या-रोगस्यामय इति संज्ञा, बालकृतं किमपि वस्तु 'यद्' यस्माद्युवाऽनुस्मरति, तथा यत्कतमन्यस्मिन् भवे-कुशलाकुशलं कर्म तस्यैव कर्मणोऽन्यत्र| भवान्तरे उपस्थानात्, सर्वत्र भावार्थयोजना कृतैवेति गाथार्थः // . - આ જ નિયુક્તિગાથાનું લેશથી વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે - I': | E. . a' i- l* ભાષ્ય-૪૮ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ: રોગની “આમય' એ પ્રમાણે સંજ્ઞા છે. અર્થાત્ સેગ ગામય શબ્દથી, | ઓળખાય છે. તથા યુવાન બાલકૃત કંઈક વસ્તુને યાદ કરે છે. તથા અન્યભવમાં જે કુશલ | | કે અકુશલ કર્મ કરેલું છે, તેની જ ભવાન્તરમાં ઉપસ્થિતિ થાય છે. એટલે આત્મા નિત્ય | : : :: દરેકમાં ભાવાર્થની યોજના તો કરી જ છે. णिच्चो अणिदियत्ता खणिओ नवि होइ जाइसंभरणा / थणअभिलासा य तहा अमओ नउ Page #222 -------------------------------------------------------------------------- ________________ આમ દશવૈકાલિકસૂર ભાગ-૨ રાય - 1 : 4 - છે મમ્મસત્ર ધડો II42 માધ્યમ્ / . व्याख्या-नित्य इति, सर्वत्र क्रियाभिसंबध्यते , अतीन्द्रियत्वात्-.. श्रोत्रादिभिरग्रहणादित्यर्थः, 'विज्ञेयो' ज्ञातव्यः / तथा च जातिस्मरणात्, पाठान्तरं वा .. 'क्षणिको न भवति जातिस्मरणा'दिति, एतदप्यदुष्टमेव, विधिप्रतिषेधाभ्यां साध्यार्थाभिधानात्, स्तनाभिलाषाच्च, तथा अमयोऽयमात्मा, नतु मृन्मय इव घटः, ततश्चाकारण इत्यर्थः / एतदपि नित्यत्वादिप्रसाधकमिति नियुक्तिगाथायामनुपन्यस्तमप्युक्तं सूक्ष्मधिया भाष्यकारेणेति गाथार्थः // ભાષ્ય-૪૯ ગાથાર્થઃ ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : નિત્ય એ પ્રમાણે ક્રિયા બધે જ સંબંધિત થશે. અતિયિત્વ એટલે | શ્રેત્રાદિથી ગ્રહણ ન થવું તે. તથા જાતિસ્મરણથી નિત્ય જાણવો. આમાં પાઠાન્તર છે કે ક્ષો જ મવતિ જ્ઞાતિમાન્ આ પણ અદુષ્ટ જ છે. કેમકે વિધિ અને પ્રતિષેધ દ્વારા સાધ્યાર્થનું કથન થઈ શકે છે. | (ભાવાર્થ પ્રતમાં gro નહિ હો નાસંમUIT પાઠ છે. પણ વૃત્તિકારની સામે ને આ પાઠ નથી. આ પાઠ તો એમણે પાઠાંતર તરીકે ગણાવ્યો છે. વૃતિકાર સામે વિજોયો તદ ર નાફસંમUL. એ પ્રમાણે પાઠ છે. પાઠાંતરનો અર્થ વૃત્તિકારે આ પ્રમાણે કહ્યો કે “આત્મા નિત્ય છે, એ સાધ્યનું વિધિથી નિરૂપણ છે, હકારાત્મક કથન છે. જ્યારે “આત્મા ક્ષણિક નથી” એ પણ સાધ્યનું. જ કથન છે. પણ એ નિષેધમુખી સાધ્યકથન છે. આમ બે રીતે સાધ્યકથન કરી શકાતું | ન હોવાથી પાઠાંતર પણ યોગ્ય જ છે...) તથા સ્તનાભિલાષથી આત્મા નિત્ય છે. તથા જેમ ઘટ મૃન્મય છે, પટ તખ્તમય છે.. એમ આત્મા કોઈપણ રૂપે નથી, એ | અમય છે. અને એટલે જ એ અકારણ = કારણરહિત છે. આ અમયત્વ = અકારણત્વ પણ આત્માનાં નિત્યત્વને સાધી આપનાર છે. એટલે જ આ અમયત્વ હેતુ નિર્યુક્તિગાથામાં ન કહેલો હોવા છતાં પણ ભાષ્યકારે સૂક્ષ્મબુદ્ધિથી * Faa કહી દીધેલો જાણવો. * (ભાષ્ય-૪૮-૪૯નું વિસ્તૃત વર્ણન નિર્યુક્તિગાથાની વૃત્તિમાં કરી જ દીધું છે. આ એ ગાથાઓમાં તો માત્ર તે હેતુઓ ફરી જણાવેલા છે.). Page #223 -------------------------------------------------------------------------- ________________ | દશવૈકાલિકસૂટા ભાગ-૨ ટકા અધ્ય. 4 નિયુક્તિ - 220 % तृतीयां नियुक्तिगाथामाह सव्वन्नुवदिठ्ठत्ता सकम्मफलभोयणा अमुत्तत्ता / जीवस्स सिद्धमेवं निच्चत्तममुत्तमन्नत्तं / / - રરણા / व्याख्या-'सर्वज्ञोपदिष्ठत्वा'दिति नित्यो जीव इति सर्वज्ञोक्तत्वात्, अवितथं च / | सर्वज्ञवचनं, तस्य रागादिरहितत्वादिति / तथा 'स्वकर्मफलभोजनादिति | स्वोपात्तकर्मफलभोगादित्यर्थः, उपस्थानादेतन्न भिद्यत इति चेन्न, अभिप्रायापरिज्ञानात्, / / तत्र हि येन कृतं तस्मिन्नेव कर्तरि कर्मोपतिष्ठत इत्युक्तं तच्चैकस्मिन्नपि जन्मनि संभवति, . इदं त्वन्यजन्मान्तरापेक्षयाऽपि गृह्यत इति न दोषः / तथा 'अमूर्तत्वा'दिति मूर्तिरहितत्वाद्, / एतदपि श्रोत्रादिभिरग्रहणादित्यस्मान्न भिद्यत इति चेन्न, तत्र हि श्रोत्रादिभिर्न गृह्यते / इत्येतदुक्तम्, इह तु तत्स्वरूपमेव नियम्यते इति, मूर्ताणूनामपि श्रोत्रादिभिरग्रहणादिति / / द्वारत्रयमप्युपसंहरन्नाह-जीवस्य सिद्धमेवं नित्यत्वममूर्तत्वमन्यत्वमिति गाथार्थः // मूलद्वारगाथाद्वये व्याख्यातमन्यत्वादिद्वारत्रयम्, હવે ત્રીજી નિયુક્તિગાથા કહે છે. નિયુક્તિ-૨૨૭ ગાથાર્થ ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : | (1) સર્વજ્ઞાવિષ્ઠત્વાન્ “જીવ નિત્ય છે” એ પ્રમાણે સર્વશે કહેલું હોવાથી જીવ થી - નિત્ય સિદ્ધ થાય છે. સર્વજ્ઞનું વચન સાચું હોય છે, કેમકે તે રાગાદિરહિત છે. (2) સ્વવર્મપત્નોનનાર્ પોતે એકઠાં કરેલા કર્મનો ભોગ કરતો હોવાથી જીવન નિત્ય છે. પ્રશ્નઃ આગળ સ્વકર્મફલની ઉપસ્થિતિરૂપ હેતુથી આત્માનું નિત્યત્વ દર્શાવેલું જ છે. તેમાં એટલે એ ઉપસ્થાનથી આ હેતુ જુદો નથી, એકજ છે. તો આ તો પુનરુક્તિદોષ લાગે. . ઉત્તર : ના. તમે અભિપ્રાયને જાણતા ન હોવાથી આમ કહો છો. ત્યાં = ઉપસ્થાનમાં એટલી વાત કરેલી કે “જેણે જે કર્મ કર્યું હોય, તે કર્તામાં જ તે કર્મ ઉપસ્થિત | " થાય = ફલદાતા બને” હવે આ હકીકત તો એકજ જન્મમાં પણ સંભવી શકે છે. " | જ્યારે પ્રસ્તુતહેતુ અન્યજન્માન્તરની અપેક્ષાએ પણ ગ્રહણ કરાય છે. એટલે કે આ " ભવમાં કરેલા કર્મનાં ફલનો પરભવમાં ભોગવટો કરવાની વાત આ હેતુમાં છે. " આમ બેય જુદા પડી જવાથી દોષ નથી. H... Page #224 -------------------------------------------------------------------------- ________________ - - - = પ દશવૈકાલિકસૂગ ભાગ-૨ = S. હા જ અધ્ય. 4 ભાય - 50 છે. (3) અમૂર્તત્વહેતુથી જીવ નિત્ય સિદ્ધ થાય છે. પ્રશ્નઃ આ પણ આગળ દર્શાવેલા શ્રોત્રપિરપ્રદMI એ હેતુથી જુદો હેતુ નથી. આ ઉત્તર : ના. ત્યાં એમ કહેલું કે “આત્મા શ્રોત્રાદિથી ગ્રહણ થતો નથી.” જ્યારે ! . અહીં તો આત્માનું સ્વરૂપ જ નિયમિત કરાય છે કે તે “અમૂર્ત છે.” - આશય એ છે કે “આત્મા શ્રોત્રાદિથી ગ્રહણ થતાં નથી.” એ વાત અને “આ| |અમૂર્ત છે” એ વાત તદ્દન જુદી જ છે. જુઓ, પરમાણુઓ શ્રોત્રાદિથી ગ્રહણ થતાં નથી” એ વાત અને “આ અમૂર્ત છે” એ વાત તદ્દન જુદી જ છે. જુઓ, પરમાણુઓ શ્રોત્રાદિથી . " ગ્રહણ થતાં નથી, પણ તેઓ અમૂર્ત નથી, મૂર્ત જ છે. જ્યારે આત્મા એવો નથી. એ શ્રોત્રાદિ-અગ્રાહ્ય પણ છે અને અમૂર્ત પણ છે. આમ બંને હેતુઓ જુદા છે. | નિયુક્તિકાર ત્રણેય દ્વારનો ઉપસંહાર કરતાં કહે છે કે આ પ્રમાણે જીવનું નિત્યત્વ, | | અમૂર્તત્વ અને અન્યત્વ સિદ્ધ થયું. આમ જે બે મૂલદ્વાર ગાથા હતી, એમાંનાં આ અન્યત્વાદિ ત્રણ કારોની વ્યાખ્યા થઈ ગઈ.' इदानी कर्तृद्वारावसरः, तथा चाह कत्तत्ति दारमहुणा सकम्मफलभोइणो जओ जीवा / वाणियकिसीवला इव | :વિત્નમનિસેvi pયં IIScગા માધ્યમ્ II હવે ૮માં કર્રદ્વારનો અવસર છે. ભાષ્ય-૫૦ ગાથાર્ધ : હવે કર્તદ્વાર છે. જે કારણથી જીવો સ્વકર્મફલભોક્તા છે. તે ! કારણથી તેઓ કર્તા છે. દા.ત. વણિક, ખેડુત વગેરે. આ કપિલમતનું ખંડન છે. ना व्याख्या-कर्तेति द्वारमधुना-तदेतद्व्याख्यायते, स्वकर्मफलभोगिनो यतो ना जीवास्ततः कर्तार इति, वणिक्कृषीवलादय इव, न ह्यमी अकृतमुपभुञ्जते इति प्रयोगार्थः, व प्रयोगस्तु-कर्ताऽऽत्मा, स्वकर्मफलभोक्तृत्वात्, कर्षकादिवत् / ऐदम्पर्यमाह'कपिलमतनिषेधनमेतत' सांख्यमतनिराकरणमेतत, तत्राकर्तवादप्रसिद्धेरिति गाथार्थः // मूलद्वारगाथाद्वये व्याख्यातं कर्तृद्वारम्, ટીકાર્થ: (8) કર્તાદ્વાર એનું વ્યાખ્યાન કરે છે. જીવો સ્વકર્મફલનાં ભોફતા છે, માટે કર્તા B.. IFE nr E E = * * * Page #225 -------------------------------------------------------------------------- ________________ - દશવૈકાલિક સૂર ભાગ-૨ માં અધ્ય. 4 ભાણ - 51 3 રે છે. દા.ત. વણિક, ખેડુત વગેરે. આ બધા અકૃતનો ઉપભોગ નથી કરતાં. પણ કૃતનો છે આ જ ઉપભોગ કરે છે. એમ આત્મા પણ જાણવો. આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ પ્રમાણે છે કે - आत्मा कर्ता स्वकर्मफलभोक्तृत्वात् कर्षकादिवत् જેમ ખેડુતાદિ સ્વકર્મફલ ભોફતા છે, અને કર્તા છે. તેમ આત્મા પણ સ્વકર્મફલોફતા હોવાથી કર્તા છે. તાત્પર્ય કહે છે કે “આ સાંખ્યમતનું ખંડન છે. કેમકે સાંખ્યમતમાં આત્મા અકર્તા * છે એ વાદપ્રસિદ્ધ છે. બે મૂલગાથામાં કર્ણદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. इदानी देहव्यापित्वद्वारावसर इत्याह भाष्यकारः वावित्ति दारमहुणा देहव्वावी मओऽग्गिउण्हं व / जीवो नउ सव्वगओ देहे તિવર્તમાકો શા માધ્યમ્ | || હવે દેહવ્યાપિતૃદ્વારનો અવસર છે. એ પ્રમાણે ભાષ્યકાર કહે છે. ભાષ્ય-૫૧ ગાથાર્થ: હવે “વ્યાપી” દ્વાર છે. અગ્નિમાં ઉષ્ણતાની જેમ આત્મા છે (દેહવ્યાપી મનાયેલો છે. પણ સર્વવ્યાપી નહિ. કેમકે દેહમાં તેના ચિહ્નોનો ઉપલંભ થાય છે. जि व्याख्या-व्यापीति द्वारमधुना-तदेतद्याख्यायते, 'देहव्यापी' शरीरमा व्याप्तुं जि| | न शीलमस्येति तथा 'मत' इष्टः प्रवचनज्ञैः जीवो, नतु सर्वग इति योगः, तुशब्दस्या-न शा वधारणार्थत्वान्न चाण्वादिमात्रः, कुत इत्याह-'देहे लिङ्गोपलम्भात्' शरीर एव शा व सुखादितल्लिङ्गोपलब्धेः, अग्न्यौष्ण्यवत्, उष्णत्वं ह्यग्निलिङ्गं नान्यत्राग्नेः न च नाग्नाविति में ना (गाथा )प्रयोगार्थः / प्रयोगस्तु-शरीरनियतदेश आत्मा, परिमितदेशे लिङ्गोपलब्धेः, ना व अग्न्यौष्ण्यवत् इति गाथार्थः // व्याख्याता प्रथमा मूलद्वारगाथा, 1 ટીકાર્થ : (9) દેહવ્યાપી જીવ માત્ર શરીરમાં વ્યાપીને રહેવાના સ્વભાવવાળો પ્રવચનજ્ઞોએ માનેલો છે. પરંતુ સર્વવ્યાપી માનેલો નથી. તુ શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી આ અર્થ પણ સમજવો કે અણુમાત્ર વગેરે રૂપ મનાયેલો નથી. આ પ્રશ્ન : કેમ ? Page #226 -------------------------------------------------------------------------- ________________ કે દશવૈકાલિકસૂર ભાગ-૨ હુ જ હું ય અધ્ય. 4 ભાય - 52 56 એ ઉત્તરઃ જીવનમાં જે સુખ-દુઃખાદિ લિંગો છે, તેની શરીરમાં જ ઉપલબ્ધિ થતી હોવાથી હવે તે દેહવ્યાપી જ મનાય. દા.ત. અગ્નિની ઉષ્ણતા. ઉષ્ણત્વ એ અગ્નિનું લિંગ છે, તે [ અગ્નિ વિના ક્યાંય ન રહે અને અગ્નિમાં ન હોય એવું પણ ન બને. (આ વાત નૈયાયિક | " અપેક્ષાએ સમજવી અન્યથા સૂર્યકિરણો વ્યભિચારી છે.) એમ સુખાદિ આત્મલિંગ છે, "| એ આત્મા વિના અન્યત્ર ન રહે, (જો આત્મા સર્વવ્યાપી માનો, તો શરીર સિવાય પણ આત્મા રહે, ત્યાં સુખાદિ નથી... તો આ ગરબડ ઉભી થાય...) આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ આ છે કે आत्मा शरीरनियतदेशः परिमितदेशे लिङ्गोपलब्धेः अग्न्यौष्ण्यवत् આત્મા શરીરરૂપી ચોક્કસ દેશમાં રહેનારો છે, કેમકે પરિમિતસ્થાનમાં જ તેનાં સુખાદિ ચિહ્નોની ઉપલબ્ધિ થાય છે. દા.ત. અગ્નિની ઉષ્ણતા.. પહેલી મૂલદ્વારગાથાનું વ્યાખ્યાન થઈ ગયું. - સાત દ્વિતીયા વ્યાધ્યાય - तत्र प्रथमं गुणीत्याद्यद्वारं, तद्वयाचिख्यासयाऽऽह भाष्यकार: अहुणा गुणित्ति दारं होइ गुणेहिं गुणित्ति विनेओ / ते भोगजोगउवओगमाइ रूवाई व घडस्स // 52 // भाष्यम् // - હવે બીજી ગાથાનું વ્યાખ્યાન કરાય છે. તેમાં પહેલાં ગુણી એ પ્રથમ વાર છે. તેનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે કે - ભાષ્ય-પર ગાથાર્થ: હવે ગુણી દ્વાર છે. ગુણો વડે જીવ ગુણી જાણવો. તે ગુણો ભોગ, યોગ, ઉપયોગાદિ છે. જેમ ઘટનાં રૂપાદિ. __व्याख्या-अधुना गुणीति द्वारं-तदेतद्याख्यायते, भवति गुणैर्हि गुणी, न तद्व्यतिरेकेण 'इति' एवं विज्ञेयः, अनेन गुणगुणिनोर्भेदाभेदमाह, ते भोगयोगोपयोगा दयो गुणा इति, आदिशब्दादमूर्तत्वादिपरिग्रहः, निदर्शनमाह-रूपादय इव घटस्य गुणा : રૂતિ યથાર્થ છે tr HP Page #227 -------------------------------------------------------------------------- ________________ ક દરાવે કાલિકસૂમ ભાગ-૨ : આ અધ્ય. 4 ભાષ્ય - 53 : (10) ગુણી : ગુણો વડે ગુણી થાય, ગુણો વિના નહિ. આ ઉપરની વાત કહેવા દ્વારા ગુણ અને ગુણીનો પરસ્પર ભેદ-અભેદ કહ્યો.. તે ગુણો ભોગ, યોગ, ઉપયોગ વગેરે છે. મારિ શબ્દથી અમૂર્તત્વાદિ લેવા. દાત્ત કહે છે કે જેમ રૂપાદિ એ ઘટનાં ગુણો છે. व्याख्यातं मूलद्वारगाथायां गुणिद्वारम्, अधुनोर्ध्वगतिद्वारावसर इत्याह भाष्यकार: उडुंगइत्ति अहुणा अगुरुलहुत्ता सभावउड्डगई / दिटुंतलाउएणं एरंडफलाइएहिं च // 53 // માધ્યમ્ | મૂલાર ગાથામાં ગુણીદ્વારનું વ્યાખ્યાન થયું. હવે “ઉર્ધ્વગતિદ્વારનો અવસર છે એ પ્રમાણે ભાષ્યકાર કહે છે. ભાષ્ય-૫૩ ગાથાર્થ : હવે ઉર્ધ્વગતિદ્વાર છે. અગુરુલઘુતાથી જીવ સ્વભાવતઃ 1 - ઉર્ધ્વગતિવાળો છે. દા.ત. અલાબુ, એરંડફલાદિ. ____ व्याख्या-ऊर्ध्वगतिरित्यधुना द्वारं-तदेतद्व्याख्यायते, अगुरुलघुत्वात्कारणात्स्व| भावतः कर्मविप्रमुक्तः सन्नूर्ध्वगतिः, जीव इति गम्यते, यद्येवं तर्हि कथमधो गच्छति ?, अत्राह दृष्टान्तः 'अलाबुना' तुम्बकेन, यथा तत्स्वभावत ऊर्ध्वगमनरूपमपि / मृल्लेपाज्जलेऽधो गच्छति तदपगमादूर्ध्वमाजलान्ताद्, एवमात्माऽपि कर्मलेपावधोगच्छति / तदपगमादूर्ध्वमालोकान्तादिति / एरण्डफलादिभिश्च दृष्टान्त इति, अनेन दृष्टान्तबाहुल्यं दर्शयति, यथा चैरण्डफलमपि बन्धनपरिभ्रष्टमूर्ध्वं गच्छति, आदिशब्दादग्न्यादिपरिग्रह इति गाथार्थः // व्याख्यातं द्वितीयमूलद्वार-गाथायामूर्ध्वगतिद्वारं, ટીકાર્થઃ (11) ઉર્ધ્વગતિદ્વાર : અગુરુલઘુતારૂપી કારણને લીધે જીવ કર્મવિમુક્ત થયેલો. છતામૂલકાર ગાથામાં ગુણીદ્વારનું વ્યાખ્યાન થયું. સ્વભાવથી ઉર્ધ્વગતિ કરનાર છે. નવ શબ્દ લખ્યો નથી, પણ એ સમજી ( લેવાનો છે. પ્રશ્ન : જો જીવ સ્વભાવતઃ ઉર્ધ્વગતિ કરનારો છે, તો પછી નારકાદિ નીચલા તો Page #228 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ અય. 4 ભાણ - 54 શ્ય છે. સ્થાનોમાં શા માટે જાય છે ? ( ઉત્તરઃ આમાં તુંબડાનું દષ્ટાન્ત છે. જેમ પાણીમાં મુકેલું તુંબડું સ્વભાવથી તો ઉપરની [ તરફ જ ગમન કરવાનાં સ્વભાવવાળું છે, પણ જો એના ઉપર માટીનો લેપ કરી દેવામાં ! " આવે તો તંબડુ નીચે જાય. અને માટીનાં લેપનો અપગમ થાય તો જલનાં છેડા સુધી ઉપર | આવી જાય. એ પ્રમાણે આત્મા પણ કર્મનાં લેપથી નીચો જાય છે અને એ લેપના વિનાશથી લોકાન્ત સુધી ઉપર જાય છે. - તથા એરંડાદિ ફલોનું દૃષ્ટાન્ત છે. આ રિંકુનાફ શબ્દથી “આ વિષયમાં ઘણાં બધા દૃષ્ટાન્તો છે” એ વાત | દર્શાવી. જેમ એરંડીયું પણ બંધનમાંથી છૂટે એટલે ઉપર જાય છે, તેમ આત્મા પણ ન જાણવો. (એરંડીયાનાં ફળ ઉપર બંધન જેવું હોય છે, એ દૂર થાય એટલે એ ફલ તરત ઉપરની તરફ જાય છે..) . મવિ શબ્દથી અગ્નિ વગેરે સમજવા. બીજી મૂલદ્વારગાથામાં રહેલા ઉર્ધ્વગતિદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. साम्प्रतं निर्मयद्वारव्याचिख्यासयाऽऽह अमओ य होइ जीवो कारणविरहा जहेव आगासं / समयं च होअनिच्चं / નિમય તંતુમાä IIબકા માધ્યમ હવે નિર્મયદ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે. ભાષ્ય-૫૪ ગાથાર્થ : કારણનો અભાવ હોવાથી જીવ અમય છે, જેમકે આકાશ. જે સમય હોય, તે અનિત્ય હોય. જેમકે મૃન્મય ઘટ, તંતુમય પટાદિ. | व्याख्या-अमयश्च भवति जीवः, न किम्मयोऽपीत्यर्थः कुत इत्याह- य 'कारणविरहात्' अकारणत्वात्, यथैवाकाशम् आकाशवदित्यर्थः, समयं च वस्तु * भवत्यनित्यम्, एतदेव दर्शयति-मृन्मयघटतन्त्वादि, यथा मृन्मयो घटस्तन्तुमयः पट इत्यादि, न पुनरात्मा, नित्य इति दर्शितम् / आह-अस्मिन् द्वारे सति 'अमयो नत मन्मय : इव घट' इति प्राक्किमर्थमुक्तमिति, उच्यते, अत एव द्वारादनुग्रहार्थमुक्तमिति लक्ष्यते, भवति चासकृच्छ्रवणादकृच्छ्रेण परिज्ञानमित्यनुग्रहः, अतिगम्भीरत्वाद्भाष्यकारा Page #229 -------------------------------------------------------------------------- ________________ ડર1પે લિક 21 માગ-૨ અદય. 4 ભાય - 54-55 , भिप्रायस्य न (वा) वयमभिप्राय विद्म इति / अन्ये त्वभिदधति-अन्यकर्तृकैवासौ , | गाथेति गाथार्थः // व्याख्यातं द्वितीयमूलद्वारगाथायां निर्मयद्वारम्, | ટીકાર્થ : (12) નિર્મયદ્વાર : જીવ અમય છે, અર્થાત્ એ મૃન્મય, તખ્તમય.. કોઈપણ પદાર્થમય નથી. કારણ કે જીવના કોઈ કારણ નથી. દા.ત. આકાશ. જે વસ્તુ સમય = મૃન્મય, તખ્તમય... હોય તે અનિત્ય હોય. Mii આ જ દેખાડે છે કે મૃત્મય ઘટ, તખ્તમય પટ વગેરે. પણ આત્મા તો મૃન્મયાદિરૂપ નથી, માટે એ નિત્ય છે એ દેખાડી દીધેલું છે. . પ્રશ્નઃ જો આ અમયદ્વાર છે જ, તો પૂર્વે ભાષ્યગાથા ૪૯માં છેલ્લે શા માટે કહ્યું ન કે “અમો ન તુ મૃય રૂઢ પર:” આ તો એક જ વાત બે વાર કહેવાઈ. ઉત્તર H આ પ્રસ્તુતદ્વાર હતું જ, આ દ્વારમાંથી જ પ્રસ્તુત પદાર્થ પૂર્વે પણ કહ્યો એ જીવો ઉપર ઉપકાર કરવા માટે કહ્યો છે. પ્રશ્ન : પણ એકજ વાત બે વાર શા માટે કહી ? ઉત્તર : એક જ પદાર્થ વારંવાર સાંભળવાથી સહેલાઈથી પદાર્થનો બોધ થાય છે” આ અનુગ્રહ-ઉપકાર છે. આ ઉપકારને માટે બે વાર આ પદાર્થ કહ્યો.” અથવા તો ભાષ્યકારનો અભિપ્રાય અતિગંભીર હોવાથી અમે એમના અભિપ્રાયને ' જાણતા નથી કે તેઓએ શા માટે એકજ પદાર્થ બેવાર કહ્યો. . કેટલાંકો કહે છે કે આ ગાથાનાં કર્તા અન્ય જ છે, એટલે આ વાત ભાષ્યકારે બે | વાર કહેલી ન ગણાય, માટે કોઈ દોષ નથી. | બીજી ભૂલદ્વારગાથામાં રહેલા નિર્મયદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. अधुना साफल्यद्वारावसरः, तथा चाह भाष्यकार: साफल्लदारमहुणा निच्चानिच्चपरिणामिजीवम्मि / होइ तयं कम्माणं इहरेगसभावओऽजुत्तं | III માધ્યમ્ | : હવે સાફલ્યદ્વારનો અવસર છે. ભાષ્યકાર કહે છે કે ભાષ્ય-૫૫ ગાથાર્થ H હવે સાફલ્યદ્વાર છે. જીવ નિત્યાનિત્યપરિણામી હોય તો હું Page #230 -------------------------------------------------------------------------- ________________ B દશવૈકાલિકસૂટ ભાગ-૨ જિહુ અય. 4 ભાણ - 55 કું છે. કર્મોની સફલતા થાય. નહિ તો એકસ્વભાવતા ને લીધે સફલતા ન ઘટે. * व्याख्या-साफल्यद्वारमधुना-तदेतद्व्याख्यायते, नित्यानित्य एव परिणामिनि जीव * इति योगः भवति तत् साफल्यं कालान्तरफलप्रदानलक्षणम् केषामित्याह-कर्मणां-* कुशलाकुशलानां, कालभेदेन कर्तृभोक्तृपरिणामभेदे सत्यात्मनस्तदुभयोपपत्तेः कर्मणां * | कालान्तरफलप्रदानमिति, 'इतरथा' पुनर्यद्येवं नाभ्युपगम्यते तत एकस्वभावत्वतः = कारणादयुक्तं तत्' कर्मणां साफल्यमिति,एतदुक्तं भवति-यदि नित्य आत्मा कर्तृस्वभाव न मी एव कुतोऽस्य भोगः ? भोक्तृस्वभावत्वे चाकर्तृत्वं, क्षणिकस्य तु कालद्वयाभावादेवैत- मा / दुभयमनुपपन्नम्, उभये च सति कालान्तरफलप्रदानेन कर्म सफलमिति गाथार्थः // स्त द्वितीयमूलद्वारगाथायां व्याख्यातं साफल्यद्वारम्, ટીકાર્થ : (13) સાફલ્ય : પુણ્યકર્મો કે પાપકર્મો કાલાન્તરે ફલ આપે છે, એ એમની સફળતા IR છે. પણ એ ત્યારે જ સંભવે, જ્યારે જીવ નિત્યાનિત્ય, પરિણામી હોય. ન આશય એ છે કે કાલભેદથી કપરિણામ અને ભોકતૃપરિણામનો ભેદ થયે છાઁ | | આત્માની નિત્યતા અનિત્યતા ઉભયની ઉપપત્તિ થવાથી કાલાન્તરમાં ફલપ્રદાનરૂપ | કર્મસફલતા ઘટે. a (10 વર્ષની ઉંમરે કોઈક જીવ હિંસા કરે 20 વર્ષની ઉંમરે તેના ફલરૂપ પીડાને લ ભોગવે, તો બે જુદા જુદા કાળમાં એકજ જીવમાં બે જુદા જુદા પરિણામ થયા. | કર્રપરિણામ અને ભોકતૃપરિણામ... આમાં એકજ જીવમાં બે પરિણામો આવવાથી |એ અનિત્ય છે, તથા એ એકજ જીવ બેય જુદા જુદા કાળમાં રહેલો છે, બંને " પરિણામોનો ધારક છે. માટે તે નિત્ય છે. આમ જીવમાં બેય વસ્તુ ઘટે છે. હવે | આ રીતે માનીએ તો જ આજે બંધાયેલા કર્મો અમુક કાળ બાદ પોતાનું ફલ ના - આપનારા બની શકે ને ? એ વિના તો નહિ જ..) જો આ રીતે જીવમાં બે પરિણામો સ્વીકારવામાં ન આવે, તો એનો અર્થ એ કે જીવ I: એકજ સ્વભાવવાળો ગણાય, અને એ એકસ્વભાવત્વરૂપી કારણને લીધે કર્મોની સફલતા :; ન સંભવે. ' કહેવાનો ભાવ એ છે કે જો નિત્ય આત્મા કર્ણસ્વભાવવાળો જ છે, તો પછી હવે : છે. એને કર્મનો ભોગ શી રીતે ઘટે ? એમાં ભોıસ્વભાવ શી રીતે આવે ? અને જો જીવ રાહક હિક હિલી 218 અહિ કલિક કે Page #231 -------------------------------------------------------------------------- ________________ મક દશવૈકાલિકસુરા ભાગ-૨ " હુ aa અધ્ય. 4 ભાપ્ય - 56 ક છે ભોજ્વસ્વભાવવાળો હોય તો એ પછી તેમાં કર્તૃસ્વભાવ ન ઘટે. એટલે કે એને અકર્તા ( માનવો પડે. [ આમ જીવને એકાન્તનિત્ય માનો તો કર્તુત્વ, ભોફતૃત્વ બે ધર્મો એમાં ઘટી ન જ| * શકે... * જો આત્માને ક્ષણિક માનો તો ક્ષણિક આત્મા કર્તકાલ અને ભોક્તકાલ એમ * | બે કાલમાં તો રહી જ ન શકે. અને એટલે જ આ કર્તુત્વ-ભાતૃત્વ ક્ષણિકાત્મામાં 1] ન જ ઘટે. " પણ આત્મામાં નિત્યાનિત્યત્વ ઉભય માનીએ તો કર્મ કાલાન્તરે આ આત્માને ફલ | ' આપવા દ્વારા સફલ બને. ને બીજી ભૂલદ્વારગાથામાં રહેલા સાફલ્યદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. ' अधुना परिमाणद्वारमाह जीवस्स उ परिमाणं वित्थरओ जाव लोगमेत्तं तु / ओगाहणा य सुहुमा तस्स पएसा સંવેજ્ઞા પદ્દા માધ્યમ્ II. હવે પરિમાણકાર કહે છે. ભાષ્ય-પ૬ ગાથાર્થ : જીવનું વિસ્તારથી પરિમાણ લોકમાત્ર છે. તેની સૂક્ષ્મ લાં અવગાહના અસંખ્ય પ્રદેશો છે. न व्याख्या-जीवस्य तु परिमाणं विततस्य "विस्तरतो' विस्तरेण यावल्लोकमात्रमेव, शा एतच्च केवलिसमुद्धातचतुर्थसमये भवति, तत्रावगाहना च 'सूक्ष्मा' विततैकैकप्रदेश-शा | म रूपा भवति, 'तस्य' जीवस्य प्रदेशाश्चासंख्येयाः सर्व एव लोकाकाशप्रदेशतुल्या इति म | નાથાર્થ . 1 ટીકાર્થ : . (14) પરિમાણદ્વાર : ફેલાયેલા = પહોળા થયેલા જીવનું વિસ્તારથી પરિમાણ લોકમાત્ર જ થાય છે. આ પરિમાણ કેવલીસમુદ્ધાતનાં ચોથા સમયે થાય છે. આ કે | સમયમાં જીવની અવગાહના ફેલાયેલા એકેક પ્રદેશરૂપ હોય છે. જે જીવનાં અસંખ્ય કે કે પ્રદેશરૂપ છે. લોકાકાશનાં પ્રદેશો જેટલા આ પ્રદેશો થાય છે. છે જ્યારે કેવલિસમુદ્યાત થાય, ત્યારે આખા લોકમાં એક એક આકાશપ્રદેશ ઉપર હું E F = હાફિકલ 218 કલાક કરે Page #232 -------------------------------------------------------------------------- ________________ હક દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ જહુ અધ્ય. 4 ભાગ - 50 3 છે. એક એક જીવપ્રદેશ હોય છે. આ એની સૂક્ષ્મ અવગાહના છે. જ્યારે જીવ શરીરમાં જ તે રહેનાર હોય છે, ત્યારે શરીરમાં એક એક આકાશપ્રદેશ ઉપર જીવના અસંખ્ય પ્રદેશો રહેતાં " હોય છે, એટલે આ અવગાહના મોટી થઈ જાય છે. લોકાકાશનાં જેટલા આકાશપ્રદેશો " છે, જીવનમાં એટલા જ આત્મપ્રદેશો છે...) अनेकेषां जीवानां गणनापरिमाणमाह पत्थेण व कुलएण व जह कोइ मिणेज्ज सव्वधन्नाई / एवं मविज्जमाणा हवंति लोगा ન માંતા 3 II શા માધ્યમ્ | અનેક જીવોનું ગણનાપરિમાણ કહે છે. ભાષ્ય-૫૭ ગાથાર્થ : જેમ કોઈક માણસ પ્રસ્થક કે કુડવથી બધાં ધાન્યોને માપે, એમ ત મપાતા અનંતા લોક થાય. व्याख्या-'प्रस्थेन वा' चतुःकुडवमानेन 'कडवेन वा' चतुःसेतिकामानेन यथा त कश्चित्प्रमाता मिनुयात् 'सर्वधान्यानि' व्रीह्यादीनि एवं मीयमाना असद्भावस्थापनया न भविन्ति लोका अनन्तास्तु, जीवभृता इति भावः / आह-यद्येवं कथमेकस्मिन्नेव ते लोके में माता इति ?, उच्यते, सूक्ष्मावगाहनया, यत्रैकस्तत्रानन्ता व्यवस्थिताः, इह तु प्रत्येकावगाहनया चिन्त्यन्ते इति न दोषः, दृष्टं च बादरद्र व्याणामपि जि प्रदीपप्रभापरमाण्वादीनां तथापरिणामतो भूयसामेकत्रैवावस्थानमिति गाथार्थः // जि| न व्याख्यातं द्वितीयमूलद्वारगाथायां परिमाणद्वार, तद्व्याख्यानाच्च द्वितीया मूलद्वारगाथा न | ના નીવપર્વ વેનિં. IF ટીકાળું: ચાર કડવ પ્રમાણવાળા પ્રસ્થથી કે ચાર સેતિક પ્રમાણવાળા કુડવથી જેમ " IT કોઈ માપનારો માણસ ચોખા વગેરે બધા ધાન્યોને માપે એમ અસદુભાવસ્થાપનાથી જો ના, | પ્રસ્થક કે કુડવથી લોકવર્તીજીવોને માપી માપીને અલોકમાં નાંખવામાં આવે તો ય અનન્તાલોક અલોકમાં જીવોથી ભરાઈ જાય. (જેમ કીલોનાં માપીયા, લીટરનાં માપીયા હોય. એમ પ્રાચીનકાળમાં અનાજ કે માપવા માટેના પ્રસ્થ, કુડવ વગેરે માપીયા હતા. કે ખરેખર તો આ રીતે કંઈ જીવોને પ્રસ્થમાં ભરીને અલોકમાં નાંખવા શક્ય જ નથી. | છે આતો માત્ર એક કલ્પના જ છે. એટલે એને અસદ્ભાવસ્થાપના કહી છે. E F Page #233 -------------------------------------------------------------------------- ________________ :25 #.. જ દ શર્વ કાલિક ન માગ- 2 હા અધ્ય. 4 ભાષ્ય - 50 Bક ) એક પ્રસ્થમાં ધારો. કે 5 લાખ આકાશપ્રદેશો હોય, તો આ લોકમાંથી જીવોને એ જ એક એક પ્રદેશમાં રાખી કુલ 5 લાખ જીવો એ પ્રસ્થમાં ભરવા. પછી એ અલોકમાં જીવો [મૂકી દેવા. વળી પાછું 5 લાખ જીવોથી એ પ્રસ્થ ભરીને અલોકમાં ખાલી કરવું. તે અલોકમાં પણ એક એક આકાશપ્રદેશ ઉપર એક એક જીવને જ રાખવા, વધારે નહિ. * - આ રીતે આખો લોક ખાલી થાય, ત્યારે અલોકમાં લોક જેટલા અનંતા લોક જીવોથી* ભરાઈ જાય...) ના પ્રશ્નઃ જો આટલા બધાં જીવો હોય, તો પછી તેઓ એકજ લોકમાં કેવી રીતે સમાઈ * ગયા ? : ઉત્તર : સૂક્ષ્મ અવગાહનાના લીધે સમાઈ ગયા. જ્યાં એક જીવ છે, ત્યાં અનંતા : ન રહેલા છે. અમે ઉપર જે વાત કરી, એ તો દરેક જીવની પોતપોતાની જુદી જુદી તું અવગાહનાની અપેક્ષાએ કરેલી છે. એટલે કોઈ દોષ નથી. (દા.ત. 1 જીવને રહેવા માટે | | 5 આકાશપ્રદેશ જોઈએ છે, તો જે 5 આકાશપ્રદેશમાં એક જીવ રહ્યો, એના એજ 5 | પ્રદેશમાં 1 કરોડ જીવ રહેલા છે. આમ લોકમાં 5 પ્રદેશમાં 1 કરોડ જીવ સમાયેલા છે. હવે જો અસત્કલ્પના પ્રમાણે વિચારીએ, તો એ બધાં જીવોને સ્વતંત્ર પાંચ પાંચ પ્રદેશો આપવાના છે, એટલે એ રીતે અલોકમાં કુલ 5 કરોડ પ્રદેશોમાં આ 1 કરોડ જીવો રહેશે. ઉપર અમે 1-1 આકાશપ્રદેશમાં એક એક જીવને રાખવાનું દર્શાવેલું છે, એ પદાર્થની | સરળતાથી સમજ પડે, એ માટે સમજવું એ રીતે જીવો મુકવામાં આવે તો પણ અનંતા | લોક જ થાય. જયારે હમણાં કહ્યા પ્રમાણે દરેક જીવને પોતપોતાની અવગાહના પ્રમાણે ની " મુકવામાં આવે તો પણ અનંતલોક થાય. આ અનંતલોક પૂર્વનાં અનંતલોક કરતાં જ અસંખ્ય ગણા થાય. સૂક્ષ્મદષ્ટિથી વિચારવું.) Faa પ્રશ્ન : પણ આવી રીતે એકજ સ્થાને અનંતા આત્માઓ રહી શકે એ તો આશ્ચર્ય : લાગે છે... | ઉત્તર : અરે, આત્મા તો અમૂર્ત-સૂક્ષ્મદ્રવ્ય છે. એની વાત જવા દો, દીપકની સ પ્રભાનાં પરમાણુ વગેરે જે બાદરદ્રવ્યો છે, તેઓનું પણ તેવા પ્રકારનાં પરિણામથી એકજ | સ્થાને અવસ્થાન દેખાય જ છે. | (એક બંધ ઓરડામાં એક દીપક પ્રગટાવીએ, આખો ઓરડો પ્રકાશિત થાય. એટલે કે, ક કે ઓરડામાં બધે જ દીપકનાં પરમાણુઓ વ્યાપી જાય. બીજો પ્રગટાવીએ તો એના પણ . - પરમાણુઓ એ ઓરડામાં વ્યાપી જાય સમાઈ જાય. એમ 500 દીપક પ્રગટાવો તો એ પર એ તમામનાં પરમાણુઓ એ બંધ ઓરડામાં સમાઈ જાય. ઓરડાની બહાર ન નીકળે. હવે તે | FF * * * Page #234 -------------------------------------------------------------------------- ________________ ME शातिसूफा (भाग- 2reA HEN. 4 नियमित - 2 મું) જો બાદરપુગલો પણ આ રીતે ઘણાં બધા એકજ સ્થાને રહી શકતા હોય તો જીવોની तो श पात ४२वी ?) બીજી મૂલદ્વારગાથામાં કહેલ પરિમાણદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. તેનું વ્યાખ્યાન થયું. એટલે બીજી મૂલગાથા પણ વ્યાખ્યાન થઈ ગઈ અને જીવપદનું પણ વ્યાખ્યાન પૂર્ણ થયું. साम्प्रतं निकायपदं व्याचिख्यासुराह णामं ठवणसरीरे गई णिकायत्थिकाय दविए य / माउगपज्जवसंगहभारे तह भावकाए मा य // 228 // व्याख्या-नामस्थापने क्षुण्णे, शरीरकायः- शरीरमेव, तत्प्रायोग्याणुसंघा- स्त तात्मकत्वात्, गतिकायो-यो भवान्तरगतौ, स च तैजसकार्मणलक्षणः, निकायकाय:षड्जीवनिकायः, अस्तिकायो-धर्मास्तिकायादिः, द्रव्यकायश्च-त्र्यादिघटादिद्रव्यव समुदायः, मातृकाकायः-त्र्यादीनि मातृकाक्षराणि, पर्यायकायो द्वेधा-जीवाजीवभेदेन, न जीवपर्यायकायो-ज्ञानादिसमुदायः, अजीवपर्यायकायो-रूपादिसमुदायः, संग्रहकाय:संग्रहैकशब्दवाच्यस्त्रिकटुकादिवत्, भारकायः-कापोती, वृद्धास्तु व्याचक्षते-'एगो काओ दुहा जाओ, एगो चिट्ठइ एगो मारिओ / जीवंतो मएण मारिओ, तल्लव माणव ! केण हेउणा ? // 1 // ' उदाहरणम्-एगो काहरो तलाए दो घडा पाणियस्स भरेऊण कावोडीए / वहइ, सो एगो आउक्कायकायो दोसु घडेसु दुहा कओ, तओ सो काहरो गच्छंतो पक्खलिओ, एगो घडो भग्गो, तम्मि जो आउक्काओ सो मओ, इयरम्मि जीवइ, तस्स अभावे सोऽवि भग्गो, ताहे सो तेण पुव्वमएण मारिओ त्ति भण्णइ / अहवा-एगो घडो आउक्कायभरिओ, ताहे तमाउकायं दुहा काऊण अद्धो ताविओ, सो मओ, अताविओ जीवइ, ताहे सोऽवि तत्थेव पक्खित्तो, तेण मएण जीवंतो मारिओ त्ति / एस भारकाओ गओ। भावकायश्चौदयिकादिसमुदायः, इह च निकायः काय इत्यनर्थान्तरमितिकृत्वा कायनिक्षेप इत्यदुष्ट एवेति गाथार्थः // | હવે નિાય પદનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા નિયુક્તિકાર કહે છે કે - | नियुजित-२२८ ॥थार्थ : 2ीर्थथी स्पष्ट थशे.. टार्थ : (1) नामय भने (2) स्थापनाय शु९॥ छ: (3) शरी२७॥य भेटदो शरीर ) पोते. 4. भ3 शरीर प्रायोग्य५२मामीनां संघात = समू३५ छे. Page #235 -------------------------------------------------------------------------- ________________ * * * * . મ Trt દશવૈકાલિકસૂમ ભાગ-૨ કામ અધય. 4 નિયુક્તિ - 228 (4) ગતિકાય ? બીજા ભવમાં ગતિ કરતી વખતે જે કાય-શરીર સાથે હોય તે જ 11 ગતિકાય. તૈજસશરીર અને કર્મણશરીર ગતિકાયરૂપ સમજવા. (5) નિકાયકાય : ષજીવનિકાય એ નિકાયકાય છે (6) અસ્તિકાય ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય... આ બધા અસ્તિકાય છે. (મતિ = પ્રદેશ. પ્રદેશોનાં સમૂહરૂપ આ બધા તત્ત્વો છે. એટલે એ અસ્તિકાય કહેવાય) (7) દ્રવ્યનાય: ત્રણ, ચાર, પાંચ વગેરે ઘટ પટાદિ દ્રવ્યોનો સમૂહ એ દ્રવ્યનાય છે. 8) માતૃકાકાય : ત્રણ ચાર, પાંચ વગેરે માતૃકા અક્ષરો (ગ,વ, વગેરે) એ માતૃકાકાય. (9) પર્યાયકાય : જીવનો અને અજીવનો એમ બે ભેદથી પર્યાયકાય છે. તેમાં || | જીવપર્યાયકાય એટલે જ્ઞાનાદિનો સમુદાય. (જ્ઞાનાદિ એ જીવનાં પર્યાય છે, તેનો સમુદાય એ જીવપર્યાયકાય કહેવાય) અજીવપર્યાયકાય એટલે રૂપાદિનો સમુદાય...) TT (10) સંગ્રહકાય : સંગ્રહભૂત જે વસ્તુ, કે જે એકજ શબ્દથી વાચ્ય હોય તે * સંગ્રહકાય. દા.ત. ત્રિકટુક, ત્રિફળા વગેરે. (ત્રિફળામાં હરડે-બહેડા-આમળા આમ ત્રણ | | વસ્તુ છે, આ ત્રણનાં સંગ્રહરૂપ બનેલી વસ્તુ ત્રિફળા નામનાં એકજ શબ્દથી વાચ્ય છે એટલે એ સંગ્રહકાય કહેવાય.) | (11) ભારકાય ? કાપોતી (ત્રાજવાના જેવા જ આકારની પણ મોટી વસ્તુ એ લિ - કાપોતી ! મોટા લાકડાનાં બે છેડે ઘડા બાંધવામાં આવે. એમાં નદીમાંથી પાણી ભરીને | લાકડાનાં વચ્ચેના ભાગથી ઉપાડવામાં આવે.) | વૃદ્ધો આ પ્રમાણે કહે છે કે “એક કાયનાં બે ભાગ થયા. એક રહે છે, એક મરાયો. ] મરેલા વડે જીવતો મરાયો. હે માનવ! બોલ, કઈ યુક્તિથી આ વાત ઘટે ? " (આ પદાર્થને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે.) એક કાપોતીક તળાવમાં પાણીનાં બે ઘડા ભરીને કાપોતીથી વહન કરે છે. આમા તળાવમાં રહેલો એક અપ્લાય બે ઘડામાં ભરાયો, એટલે બે ભાગ થયેલા કહેવાય. પછી * એ કાપોતીક જતો જતો સ્કૂલના પામ્યો. અથડાયો. એમાં એક ઘડો ભાંગી ગયો. તેમાં | * જે અપૂકાય હતો તે મરી ગયો. (બંધુ પાણી ઢોળાઈ ગયું...) બીજામાં અપૂકાય જીવે છે. * " પણ પહેલાંના અભાવમાં તે બીજો ઘડો પણ ભાંગી ગયો. (ત્રાજવાની બંને બાજુ વજન " સરખું હોય તો કાંટો સીધો રહે. પણ જેવું એક બાજુથી બધું વજન ઘટી જાય કે તરત છે Page #236 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂર ભાગ-૨ હિત અય. 4 નિયુકિત - 229 - છેબીજી બાજુ ત્રાજવાનું પલ્લું નીચે જતું જાય. એમ એક બાજુ પાણીનો ઘડો ફુટતા ( ત્યાંનું વજન ઘટ્યું. એટલે તરત કાપોતી બીજા ભરેલાં ઘડા તરફ નમી પડી, એટલે | એ ઘડો પણ અથડાવવાથી ફુટી ગયો.) આમ થવાથી કહેવાય કે પૂર્વે મરેલાએ તેને " માર્યો. અથવા બીજી રીતે પણ આ વૃદ્ધગાથાનો અર્થ થઈ શકે. તે આ પ્રમાણે. એક ઘડો અપૂકાયથી ભર્યો. પછી તે અપૂકાયનાં બે ભાગ કરીને અડધો અપૂકાય| " તપાવ્યો. તે મરી ગયો. નહિ તપાવેલો અપકાય જીવે છે. પછી તે તપાવેલો અપકાય - | ' પણ તે જીવતાં અપૂકાયમાં જ નંખાયો. એટલે તે મરી ગયેલા તપાવેલા અપૂકાયથી જીવતો : - અકાય મરાયો. આ ભારકાયનું વર્ણન પૂર્ણ થયું. (12) ભાવકાય ? ઔદયિકાદિ ભાવોનો સમુદાય એ ભાવકાય છે. - તે પ્રશ્નઃ આપણે તો નિવારી શબ્દનો નિક્ષેપ કરવાનો હતો, જ્યારે અહીં તો કાયનો તે / નિક્ષેપ કર્યો છે. એવું કેમ ? ઉત્તરઃ નિકાય અને કાય એ બંને સમાનાર્થી શબ્દો છે. એટલે અહીં નિકાયને બદલે કાયનો નિક્ષેપ કર્યો છે, તે અદુષ્ટ જ છે. ज... इत्थं पुण अहिगारो निकायकाएण होइ सुत्तमि / उच्चारिअत्थसदिसाण कित्तणं ज 1 સેસ IIMપિ રિરર નિર્યુક્તિ- 229 ગાથાર્થ : અહીં સૂત્રોમાં તો નિકાયકાયથી અધિકાર છે. | ઉચ્ચારિતાર્થસદશ બીજાઓનું પણ કીર્તન કર્યું. - व्याख्या-अत्र पुनः सूत्र इति योगः, (सूत्र इत्यधिकृताध्ययने) किमित्याह-व अधिकारी निकायकायेन भवति, अधिकारः-प्रयोजनं, शेषाणामुपन्यासवैयर्थ्य. माशङ्क्याह-उच्चरितार्थसदशानां-उच्चरितो निकायः तदर्थतुल्यानां कीर्तनं-संशब्दनं ... शेषाणामपि-नामादिकायानां व्युत्पत्तिहेतुत्वात्प्रदेशान्तरोपयोगित्वाच्चेति गाथार्थः // व्याख्यातं निकायपदम्, उक्तो नामनिष्पन्नो निक्षेपः, ટીકાર્થ : આ પ્રસ્તુતસૂત્રમાં તો નિકાયકાયનો અધિકાર છે. E F Page #237 -------------------------------------------------------------------------- ________________ KE शर्यजातिसूा भाग- 2 ERSEAN मध्य. 4 सू21 - ASIA પ્રશ્ન : તો પછી બાકીનાં કાયોનો ઉપન્યાસ નકામો બની જશે. ઉત્તર : ષજીવનિકાયમાં નિકાયશબ્દનો ઉચ્ચાર થયેલો છે, તેના અર્થની અપેક્ષાએ આ [ સમાન એવા બાકીનાં નામાદિનિકાયો છે, એ બધાનું પણ અહીં કીર્તન કરી દીધું. એ [ એટલા માટે કે નામાદિકાયો વ્યુત્પત્તિનું = વિશિષ્ટબોધનું કારણ છે, અને વળી ? અન્યસ્થાનોમાં ઉપયોગી છે. એટલે અટો એનો અધિકાર ન હોવા છતાં પણ * નિકા પદનો ઉલ્લેખ હોવાથી તેની સાથે સરખાં અર્થવાળા બધાં નિકાયોનું પણ કીર્તન युं छे. | નિકાયપદનું વ્યાખ્યાન થઈ ગયું. ' નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાઈ ગયો. साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्यावसर इत्यादिचर्चः पूर्ववत्तावद्यावत्सूत्रानुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयं, तच्चेदम् सुयं मे आउसंतेण भगवया एवमक्खायं-इह खलु छज्जीवणिया / / नामज्झयणं, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया / सुपन्नत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपण्णत्ती / कयरा खलु सा छज्जीवणियानामज्झयणं समणेणं भयवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ? / जि इमा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं न कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं / धम्मपन्नत्ती // तंजहा-पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया म वणस्सइकाइया तसकाइया / पुढवी चित्तमंतमक्खाया अणेगजीवाना पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, आऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, तेऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वाऊ चित्तमंतमक्खाया अणेगजीवा.. पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वणस्सई चित्तमंतमक्खाया / अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, तंजहा-अग्गबीया / Page #238 -------------------------------------------------------------------------- ________________ न HEREशयति सू माग- 2E ENमय. 4 सू। - 1 - मूलबीया पोरबीया खंधबीया बीयरूहा संमुच्छिमा तणलया, , वणस्सइकाइया सबीया चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता / अन्नत्थ सत्थपरिणएणं // से जे पुण इमे अणेगे बहवे तसा पाणा, . तंजहा-अंडया पोयया जराउया रसया संसेइमा समुच्छिमा उब्भिया है उववाइया / जेसि केसिंचि पाणाणं अभिक्वंतं पडिक्वंतं संकुचियं पसारियं रुयं भंतं तसियं पलाइयं आगइगइविन्नाया जे य कीडपयंगा जा य न कुंथुपिपीलिया सव्वे बेइंदिया सव्वे तेइंदिया सव्वे चरिंदिया सव्वे मा पंचिंदिया सव्वे तिरिक्खजोणिया सव्वे नेरइया सव्वे मणुआ सव्वे देवा / सव्वे पाणा परमाहम्मिआ / एसो खलु छट्ठो जीवनिकाओ तसकाउत्ति पवुच्चइ // (सूत्रं 1) वे सूत्रा५निष्पन्ननो अवसर छ... त्याहि या पूर्वन डेभ. त्यांसुधा 21वी | ન કે સૂત્રાનુગમમાં અસ્મલિતાદિ ગુણોવાળું સૂત્ર ઉચ્ચારવાનું છે. ते सूत्र मा छ. .. सूत्र-१ सुयं मे... अर्थ 21stथी स्पष्ट थशे. जि. व्याख्या-श्रूयते तदिति श्रुतम्-प्रतिविशिष्टार्थप्रतिपादनफलं वाग्योगमात्रं भगवता जि न निसृष्टमात्मीयश्रवणकोटरप्रविष्टं क्षायोपशमिकभावपरिणामाविर्भावकारणं न शा श्रुतमित्युच्यते, श्रुतमवधृतमवगृहीतमिति पर्यायाः, 'मये 'त्यात्मपरामर्शः , शा म आयुरस्यास्तीत्यायुष्मान् तस्यामन्त्रणं हे आयुष्मन् !, कः कमेवमाह ?- सुधर्मस्वामी म ना जम्बूस्वामिनमिति, 'तेने ति भुवनभर्तुः परामर्शः, भगः-समरॆश्वर्यादिलक्षण इति, उक्तं ना व च-"ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः / धर्मस्याथ प्रयत्नस्य, षण्णा भग य इतीङ्गना // 1 // " सोऽस्यास्तीति भगवांस्तेन भगवता-वर्धमानस्वामिनेत्यर्थः, 'एव'मिति | | प्रकारवचनः शब्दः, 'आख्यात मिति केवलज्ञानेनोपलभ्यावेदितं, किमत आह-इह खलु : षड्जीवनिकायनामाध्ययनम्, अस्तीति वाक्यशेषः, 'इहे'ति लोके प्रवचने वा, खलुशब्दादन्यतीर्थकृत्प्रवचनेषु च, 'षड्जीवनिकायेति पूर्ववत्, 'नामे'त्यभिधानम्, * 'अध्ययन मिति पूर्ववदेव / r Page #239 -------------------------------------------------------------------------- ________________ A દશવૈકાલિક સૂર ભાગ- 2 હુ જ અધ્ય. 4 સૂગ - 1 ટીકાર્થઃ શ્રુતં- જે સંભળાય તે મૃત ! અહીં તો, (1) પ્રતિવિશિષ્ટ અર્થોનું પ્રતિપાદન એ છે ફલ જેનું એવું (2) ભગવાન વડે પોતાના મુખમાંથી છોડાયેલું (3) પોતાના કાનની બખોલમાં પ્રવેશેલું (4) ક્ષાયોપથમિકભાવનાં પરિણામોને પ્રગટ કરવામાં કારણ (5) ભગવાનનો વચનયોગ માત્ર એ શ્રુત કહેવાય છે શ્રત, ગવવૃd, અવગૃહીત આ બધા પર્યાયવાચી શબ્દો છે. મથી શબ્દ એ ગ્રન્થકર્તા પોતાની જાતને દર્શાવે છે. જેની પાસે આયુષ્ય હોય, તે આયુષ્યમાનું કહેવાય. તેના આમંત્રણરૂપ ગાયુષ્યનું શબ્દ છે. પ્રશ્નઃ કોણ કોને આ પ્રમાણે કહે છે કે “આયુષ્યમન્ ! કે મારાથી સંભળાયું છે?” ને ઉત્તર : સુધર્મસ્વામી જંબૂસ્વામીને કહે છે. તેન શબ્દ ભુવનનાં સ્વામી પ્રભુને જણાવનાર શબ્દ છે. માવાન માં મન એટલે સંપૂર્ણ ઐશ્વર્ય વગેરે. કહ્યું છે કે “સમગ્ર ઐશ્વર્ય, રૂપ, લિ - યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન આ છ વસ્તુનું મા એ પ્રમાણે નામ છે.” એ મા જેની પાસે છે, તે ભગવાન્ ! અર્થાત્ વર્ધમાનસ્વામી ! તેમના વડે gવમ્ શબ્દ પ્રકાર અર્થવાળો શબ્દ છે. રૂદ એટલે લોકમાં કે પ્રવચનમાં... હવા શબ્દથી સમજવું કે અન્યતીર્થિકોનાં પ્રવચનોમાં... પીવનિલાય પદ પૂર્વવત્ સમજી લેવું નામ એટલે અભિધાન. અધ્યયન પદ પૂર્વની જેમ જ સમજવું. इह च 'श्रुतं मये'त्यनेनात्मपरामर्शेनैकान्तक्षणभङ्गापोहमाह, तत्रेत्थंभूतार्थानुपपत्तेरिति, उक्तं च,-"एगंतखणियपक्खे गहणं चिअ सव्वहा ण अत्थाणं / Page #240 -------------------------------------------------------------------------- ________________ HEREशयजातिसूरा माग- 2EMAN मय. : सूफा - 1 " अणुसरणसासणाई कुओ उ तेलोगसिद्धाइं ? // 1 // " तथा 'आयुष्मन्निति च / प्रधानगुणनिष्पन्नेनामन्त्रणवचसा गुणवते शिष्यायागमरहस्यं देयं नागुणवत इत्याह, | तदनुकम्पाप्रवृत्तेरिति, उक्तं च-"आमे धडे निहत्तं जहा जलं तं घडं विणासेइ / इअ / | सिद्धंतरहस्सं अप्पाहारं विणासेइ // 1 // " आयुश्च प्रधानो गुणः, सति तस्मिन्नव्यवच्छित्तिभावात्, तथा 'तेन भगवता एवामाख्यात'मित्यनेन स्वमनीषिकानिरासाच्छास्त्रपारतन्त्र्यप्रदर्शनेन न ह्यसर्वज्ञेन अनात्मवता अन्यतस्तथाभूता-त्सम्यगनिश्चित्य - परलोकदेशना कार्येत्येतदाह, विपर्ययसंभवाद्, उक्तं च-"किं इत्तो पावयरं ? संमं | "अणहिगयधम्मसब्भावो / अण्णं कुदेसणाए कट्ठयरागंमि पाडेइ // 1 // " अथवाऽन्यथा - व्याख्यायते सूत्रैकदेश:- 'आउसंतेणं'ति भगवत एव विशेषणम्, आयुष्मता भगवता| चिरजीविनेत्यर्थः, मङ्गलवचनं चैतद्, अथवा जीवता साक्षादेव, अनेन च गणधरपरम्परागमस्य जीवनविमुक्तानादिशुद्धवक्तुश्चापोहमाह, देहाद्यभावेन | तथाविधप्रयत्नाभावात्, उक्तं च-"वयणं न कायजोगाभावे ण य सो अणादिसुद्धस्स / / त गहणंमि य णो हेऊ सत्थं अत्तागमो कह णु // 1 // " अथवा 'आवसंतेणं'ति | गुरुमूलमावसता, अनेन च शिष्येण गुरुचरणसेविना सदा भाव्यमित्येतदाह, ज्ञानादिवृद्धिसद्भावाद्, उक्तं च- "णाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य / धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति // 1 // ". अथवा 'आमसंतेणं' आमृशता ज भगवत्पादारविन्दयुगलमुत्तमाड़ेन, अनेन च विनयप्रतिपत्तेर्गरीयस्त्वमाह, विनयस्य जि न मोक्षमूलत्वात्, उक्तं च-"मूलं संसारस्सा होंति कसाया अणंतपत्तस्स / विणओ शा ठाणपउत्तो दुक्खविमुक्खस्स मोक्खस्स // 1 // " कृतं प्रसङ्गेन, . सहा "श्रुतं मया" मे माम५२रामर्श द्वारा आन्तवाहनुं उन . 33 તે વાદમાં આવા પ્રકારનો અર્થ સંગત ન થાય. - પ્રશ્ન : એકાન્તક્ષણિકવાદમાં “મારા વડે સંભળાયું છે.” એ વાત કેમ સંગત ન થાય ? | ઉત્તર H કહ્યું છે કે “એકાન્તક્ષણિકપક્ષમાં અર્થોનું ગ્રહણ જ સર્વથા ઘટતું નથી. તો - - પછી એ અર્થોનું સ્મરણ, એનું શિષ્યાદિને કથન એ બધા ત્રિલોકપ્રસિદ્ધ પદાર્થો તો શી *शत घटे ?" .. (सर्वेजीवा न हन्तव्याः मापायनो मो५ 4 क्ष85५६म. न. संमवे. भ मे / H.. Page #241 -------------------------------------------------------------------------- ________________ છે અને દશવૈકાલિકસૂર ભાગ-૨ હક ની અદેય. 4 સૂગ - 1 - છે. એક અક્ષર એક એક ક્ષણે બોલાય. એટલે એક જીવ સ સાંભળે, પછી મૃત્યુ પામે. બીજે છે આ જીવ રેં સાંભળે અને મૃત્યુ પામે, ત્રીજો જીવ ની સાંભળે અને મૃત્યુ પામે... આમ બધા [ જીવો માત્ર એક એક અક્ષરનાં જ શ્રોતા બને. તો સંપૂર્ણ બોધ થાય જ કેવી રીતે? હવે આ જો બોધ જ ન થયો હોય તો “મેં આવું સાંભળેલું.” એવું સ્મરણ અને શિષ્યોને એવું ! * કથન શી રીતે સંભવે ? એટલે એકાન્તક્ષણિકવાદમાં શ્રd મા પદાર્થ જ ન સંભવે. એટલે | જ આ પદથી ક્ષણિકવાદનો નિષેધ થઈ જાય છે.) તથા ગાયુષ્યન્ એ પ્રમાણે શિષ્યને સંબોધન કરેલું છે. આયુષ્ય એ પ્રધાનગુણ છે. 1 "" એટલે આ આમંત્રણ- વચન પ્રધાનગુણનિષ્પન્ન છે. આવા આમંત્રણવચન દ્વારા એ વાત "| |જણાવી કે ગુણવાન શિષ્યને આગમનું રહસ્ય આપવું. પણ અગુણવાનને નહિ. “કેમકે ને અગુણવાનને આગમરહસ્ય ન આપવાથી તેના ઉપર અનુકંપા કરાયેલી થાય છે. કહ્યું છે ! કે “કાચા ઘડામાં નાંખેલુ જલ જેમ તે ઘડાને ખતમ કરે, એમ સિદ્ધાન્તરહસ્ય અલ્પ આધારને = અપાત્રને = અપરિપક્વને ખતમ કરી નાંખે છે.” (એટલે એને શ્રત ન ત| આપીને ગુરુ એનો વિનાશ અટકાવે છે.) જ પ્રશ્ન : પણ ગુણો તો ઘણાં છે, તમે આયુષ્યને પ્રધાનગુણ કેમ કહ્યો ? ઉત્તર : આયુષ્ય પ્રધાનગુણ છે, કેમકે આયુષ્ય હોય, તો જ પ્રવચનની અવ્યવચ્છિત્તિ થાય. (દીર્ધાયુષ્યવાળો સાધુ લાંબાકાળ સુધી ઘણાંને ભણાવે.. શાસનપ્રભાવનોદિ કરે... જ આ રીતે પ્રવચનનો અવ્યવચ્છેદ થાય. પ્રવચનની અખંડિત પરંપરા ચાલે...) | . તથા “તેન માવતા વાક્યાતમ્” આ શબ્દથી ગ્રન્થકારે પોતાની બુદ્ધિથી સર્જન | ત ન કરતાં પોતાની શાસ્ત્રપરન્નતા દેખાડી. અર્થાત્ “હું મારી બુદ્ધિથી કશું કહેતો નથી, - પરંતુ પ્રભુએ જે કહ્યું, એજ કહું છું. સંપૂર્ણપણે પ્રભુવચનરૂપ શાસ્ત્રને પરતત્રં છું.” આવું દેખાડવા દ્વારા એમણે એ પદાર્થ કહ્યો છે કે “જે જીવ પોતે અસર્વજ્ઞ હોય, "| આત્માવાળો = સ્વાધીન ન હોય એણે સર્વજ્ઞ એવા બીજા પાસેથી પદાર્થોનો સમ્યફ નિશ્ચય * કર્યા વિના પરલોકસંબંધી દેશના આપવી નહિ.” (પોતે અસર્વજ્ઞ છે, તો પોતે સર્વજ્ઞ ભગવંત પાસેથી પદાર્થોનો સમ્યફ નિશ્ચય કર્યા બાદ જ આ પરલોકદેશના આરંભી છે, * સમ્યક નિશ્ચય કર્યા વિના નહિ. એ વાત તે ભવિ... શબ્દથી સ્પષ્ટ રીતે સમજી શકાય - છે. આલોકસંબંધી દેશના આપવાની હોતી નથી. વળી એ દેશના તો સર્વજ્ઞ સિવાયના જે લોકો પણ સ્વાનુભવના આધારે આપી શકતા હોય છે, એટલે એમાં સર્વજ્ઞની જરૂર પણ ! એ નહિ પણ પરલોક તો અપ્રત્યક્ષ હોવાથી એ શી રીતે સુધરે ? વગેરે બાબતો કોઈને પણ છે Page #242 -------------------------------------------------------------------------- ________________ અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ અદેય. 4 સૂગ - 1 એ સ્વાનુભવસિદ્ધ નથી, એટલે એમાં તો સર્વજ્ઞવચનની જ પ્રામાણિકતા અનુસારે બોલવું પડે..) : પ્રશ્ન : શા માટે સર્વજ્ઞ પાસેથી પદાર્થનો નિશ્ચય કર્યા વિના અસર્વન્ને દેશના ન | આપવી ? ઉત્તર : કેમકે એમાં વિપર્યય થવાનો સંભવ છે. (જેમ અસર્વજ્ઞ એમ કહે કે “યજ્ઞમાં પશુવધ કરવાથી સ્વર્ગ મળે” અને એ પ્રમાણે બધા પશુવધ કરે, તો તેઓ બિચારા સ્વર્ગને | બદલે નરક જ પામે... આ મોટો વિપર્યય જ છે ને ?) મને કહ્યું છે કે “આનાથી વધારે શું મોટું પાપ છે? કે સમ્યફ રીતે ધર્મના સદ્દભાવને - = સાચા ધર્મને નહિ જાણી ચૂકેલો પણ આત્મા કુદેશના દ્વારા બીજાને દુ:ખદાયી પાપમાં નું પાડે છે...” અથવા તો સૂત્રનાં એક ભાગનું બીજી પદ્ધતિથી વ્યાખ્યાન કરાય છે. માડ તેvi = આયુષ્યન્તેન એમ બે શબ્દ જુદા ન પાડવા. પરંતુ મા સંતે એ એકજ પદ લેવું અને એ મજાવતા શબ્દનું વિશેષણ સમજવું. અર્થાત્ “ચિરકાળ જીવનારા જ એવા ભગવાન વડે...” એમ અર્થ થાય. આ રીતે ભગવાન માટે ચિરકાળજીવી પદ વાપરવું. એ મંગલવચન છે. અથવા તો “આયુષ્યમાન્ એટલે કે સાક્ષાત્ જીવતાં એવા ભગવાને આ વાત કરી છે...” એમ પણ અર્થ થાય. આ છેલ્લા અર્થ દ્વારા ન ગણધરપરંપરાગમનો અને જીવનરહિત અનાદિશુદ્ધ વક્તાનો નિષેધ કહ્યો. (પરમાત્માનો કે . બોધ પરમાત્મા માટે આત્માગમ કહેવાય. એ પ્રભુ સાક્ષાત્ ગણધરોને પોતાનો બોધ , દેશના દ્વારા આપે, એટલે ગણધરો માટે એ અનંતરાગમ કહેવાય, અને ગણધરો પોતાના IT શિષ્યોને આપે તો ગણધરશિષ્યો માટે એ બોધ પરંપરાગમ કહેવાય. પરંતુ કેટલાંકો તો | | ગણધરોને જ પરંપરાગમ માને છે. અર્થાત્ “ગણધરોને સાક્ષાત્ ભગવાન પાસેથી બોધન મળેલો છે” એ વાત તેઓ નથી માનતાં. પ્રભુ દેશના આપતાં જ નથી. માત્ર એક ધ્વનિ 1 વ જ નીકળે છે, એ ધ્વનિનો અર્થ દેવો સમજે છે અને પછી દેવો એનો અર્થ કરીને બધાને ન કહે છે. આમ ગણધરો માટે આ બોધ પરંપરાગમ છે... આમ કેટલાંકો માને છે. પરંતુ * અહીં “સાક્ષાત્ ભગવાને આ કહ્યું છે” એના દ્વારા ગણધરો માટે આ અનંતરાગમ જ છે : બને છે. પરંપરાગમ નહિ... એ વાત દર્શાવી. છે તથા જૈનેતરો ઈશ્વરને અનાદિશુદ્ધ અને જીવનરહિત એવા વક્તારૂપ માને છે. ઉપર જ છે. ભગવાનને જીવનવાળા કહેવા દ્વારા જૈનેતરોની વાતનું ખંડન કર્યું.) S E F * * Page #243 -------------------------------------------------------------------------- ________________ Bહ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજી હા અધ્ય. 4 સૂગ - 1 . પ્રશ્ન : જીવનવિમુક્ત અનાદિશુદ્ધ વફતા માનવામાં વાંધો શું છે? (s ઉત્તર : તમારા મતે અનાદિશુદ્ધ ઈશ્વરને દેહાદિ જ નથી. તો એના વિના વચન ' | બોલવારૂપ પ્રયત્ન જ એમને ન સંભવે... એટલે એવા વક્તા માની ન શકાય. | કહ્યું છે કે “કાયયોગનાં અભાવમાં વચન ન સંભવે અને અનાદિશુદ્ધને કાયયોગ નથી. શાસ્ત્રની રચના કરવા માટે કોઈ કાયાનું ગ્રહણ ન કરે તો પછી આત્મગમ " અનાદિશુદ્ધને શી રીતે ?" (?) ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ સમજાતો નથી.) અથવા માતેvi = માવતિ આ પ્રમાણે શબ્દ લો. મૂત્રમાવતા એમ અર્થ | - થશે. ગુરુ પાસે રહેતા મારા વડે સંભળાયેલું છે કે... આના દ્વારા એ વાત કહી કે શિષ્ય "T સદા ગુરુચરણની સેવા કરનારા થવું. કેમકે એનાથી જ્ઞાનાદિની વૃદ્ધિ થાય. કહ્યું છે કે, ન ધન્યજીવો યાવજ્જીવ માટે ગુરુકુલવાસને છોડતા નથી, જ્ઞાનનાં ભાગી બને છે. દર્શન - અને ચારિત્રમાં વધુ સ્થિર થાય છે.” 'T અથવા મામુલતેvi = મામૃતા એમ શબ્દ લેવો. પ્રભુનાં પદકમલને મસ્તકથી || સ્પર્શતા એવા મારા વડે આ પદાર્થ સંભળાયેલો છે... આનાથી વિનયપ્રતિપત્તિની = 1. | વિનયકરણની મહાનતાને દર્શાવી. કેમકે વિનય મોક્ષનું મૂલ છે. કહ્યું છે કે “અનંત | ભવોરૂપી પાંદડાવાળા સંસારનું મૂલ કષાયો છે. સ્થાને પ્રયોજાયેલો = આદરાયેલો વિનય દુઃખથી વિમુક્ત એવા મોક્ષનું મૂલ છે. પ્રસંગથી સર્યું. . न प्रकृतं प्रस्तुमः-तत्र इह खलु षड्जीवनिकायिकानामाध्ययनमस्तीत्युक्तम्, अत्राहशा एषा षड्जीवनिकायिका केन प्रवेदिता प्ररूपिता वेति ?, अत्रोच्यते, तेनैव भगवता, यत शा म आह-'समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ते 'ति, सा चम ना तेन 'श्रमणेन' महातपस्विना 'भगवता' समग्रैश्वर्यादियुक्तेन 'महावीरेण' 'शूर वीर ना य विक्रान्ता विति कषायादिशत्रुजयान्महाविक्रान्तो महावीरः, उक्तं च-“विदारयति यत्कर्म, य| | तपसा च विराजते / तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः // 1 // " महांश्चासौ वीरश्च મહાવીર: તેન મહાવીરેન, ‘થોને 'તિ વારસોત્રા, પ્રવિતા' નાન્યતઃ | * कुतश्चिदाकर्ण्य ज्ञाता किं तर्हि ?, स्वयमेव केवलालोकेन प्रकर्षेण वेदिता प्रवेदिताविज्ञातेत्यर्थः, तथा स्वाख्याते ति सदेवमनुष्यासुरायां पर्षदि सुष्ठ आख्याता स्वाख्याता, तथा 'सुप्रज्ञप्ते 'ति सुष्ठ प्रज्ञप्ता यथैवाख्याता तथैव सुष्ट-सूक्ष्मपरिहारासेवनेन प्रकर्षेण / / " Page #244 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અય. 4 સૂરણ - 1 3 " सम्यगासेवितेत्यर्थः, अनेकार्थत्वाद्धातूनां ज्ञपिरासेवनार्थः, तां चैवंभूतां (, षड्जीवनिकायिकां 'श्रेयो मेऽध्येतं' श्रेयः- पथ्यं हितं, ममेत्यात्मनिर्देशः, छान्दसत्वात्सामान्येन ममेत्यात्मनिर्देश इत्यन्ये, ततश्च श्रेय आत्मनोऽध्येतुम्, 'अध्येतु 'मिति पठितुं श्रोतुं भावयितुं, कुत इत्याह-'अध्ययनं धर्मप्रज्ञप्तिः' 'निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शन मिति वचनात् हेतौ प्रथमा, अध्ययनत्वाद् अध्यात्मानयनाच्चेतसो विशुद्धयापादनादित्यर्थः, एतदेव कुत इत्याह-'धर्मप्रज्ञप्तेः' / प्रज्ञपनं प्रज्ञप्तिः धर्मस्य प्रज्ञप्तिः धर्मप्रज्ञप्तिः ततो धर्मप्रज्ञप्तेः कारणाच्चेतसो | विशुद्ध्यापादनं चेतसो विशुद्ध्यापादनाच्च श्रेय आत्मनोऽध्येतुमिति / अन्ये तु | | व्याचक्षते-अध्ययनं धर्मप्रज्ञप्तिरिति पूर्वोपन्यस्ताध्ययनस्यैवोपादेयतयाऽनुवादमात्रमेतदिति // મૂળ વાત કરીએ. તેમાં “અહીં પજવનિકા નામનું અધ્યયન છે” એ કહ્યું. એમાં પ્રશ્ન કરે છે કે આ પજવનિકાયિકા કોણે પ્રવેદી ? કે પ્રરૂપી ? એનો ઉત્તર અપાય છે કે તે જ ભગવાને પ્રરૂપી છે. કેમકે આ સૂત્રમાં જ કહે છે કે “કાશ્યપ શ્રમણ ભગવાન મહાવીરે આ પલ્જવનિકાયિકા પ્રવેદી છે, સુ-આખ્યાત છે, સુપ્રજ્ઞપ્ત છે.” | શ્રમણ = મહાતપસ્વી, ભગવાન = સમગ્ર ઐશ્વર્યાદિવાળા, મહાવીર એટલે કષાયાદિ શત્રુનો જય કરેલો હોવાથી મહાવિક્રાન્ત (વિક્રમવાળા) તે મહાવીર. શૂર અને તે "વીર ધાતુ વિક્રાન્તિ = પરાક્રમ અર્થમાં છે. કહ્યું છે કે “જે કારણથી પ્રભુ કર્મને કાપે છે, | * તપથી શોભે છે, તપશક્તિથી યુક્ત છે. તે કારણથી તે વીર એ પ્રમાણે કહેવાયેલા છે..” કાશ્યપ એટલે કાશ્યપગોત્રવાળા. પ્રતિ નો અર્થ એ છે કે પ્રભુએ આ ષજીવનિકા જાતે જ કેવલજ્ઞાનરૂપ પ્રકાશથી સારી રીતે જાણી છે. બીજા કોઈ પાસેથી સાંભળીને નથી જાણી. વાસ્થતિ નો અર્થ એ છે કે પ્રભુએ દેવ, મનુષ્ય, અસુરોવાળી પર્ષદામાં સારી રીતે * કહેલી છે. ન (પ્રજ્ઞા નો અર્થ એ છે કે જે રીતે એમણે કહેલી છે, તેવી જ રીતે સુક્ષ્મ રીતે ટ પકાયનાં પરિવારનું = ત્યાગનું આસેવન કરવા દ્વારા પ્રકર્ષથી સમ્યફ રીતે ષકાયની છે ના કા Page #245 -------------------------------------------------------------------------- ________________ હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ અય૪ સૂગ - 1 - છે. સેવના કરી છે. પ્રશ્ન : સુપ્રત માં તો જ્ઞા ધાતુ છે, એનો વળી આસેવન કરવું એ અર્થ ક્યાંથી લાવ્યા ? ઉત્તર : ધાતુ અનેક અર્થવાળા હોવાથી જ્ઞપિ ધાતુ આસેવન અર્થમાં જાણવો. આવા પ્રકારની જીવનકાયિકાને ભણવી એ મારા માટે શ્રેય = પથ્ય = હિતકારી Trt Tric "H 'E ' IS | મમ એ ગણધરભગવંત પોતાની જાતનો નિર્દેશ કરે છે. [ કેટલાંકો વળી એમ કહે છે કે “આ ભણવી મારા માટે હિતકારી છે' એમાં ખરેખર તો બધાને હિતકારી હોવાથી મમ લખવાની જરૂર જ નથી. વળી એમણે તો બધાનો 1 અભ્યાસ કરવાનો જ ન હોવાથી આ તો એમણે ભણવાની જ નથી. એટલે આ તો મને પ્રયોગ કર્યો છે, એ છાન્દસપ્રયોગ હોવાથી સામાન્યથી જ સમજવો. (બાકી તો બધા માટે હિતકારી છે. એટલે અર્થ આ પ્રમાણે કરવો કે આ ભણવું એ આત્માને હિતકારી છે.) અધ્યેતું એટલે શ્રોતું માવયિતું એ ત્રણેય અર્થો લેવાય. આનું અધ્યયન હિતકારી કેમ છે? એ કહે છે કે “અધ્યયન ધર્મપ્રજ્ઞાપ્તિ છે અહીં નિમિત્ત, કારણ અને હેતુ એ ત્રણેય અર્થોમાં પ્રાયઃ કરીને તમામ વિભક્તિઓનું દર્શન | થાય છે” એ વચનને અનુસારે અહીં પ્રથમાવિભક્તિ હેતુ અર્થમાં જાણવી. એટલે અધ્યયનત્વાન્ એમ શબ્દ સમજવો. અધ્યયનત્રિ એટલે અધ્યાત્મનું આનયન કરવું તે, ચિત્તની વિશુદ્ધિ લાવતી તે. ટુંકમાં . | षड्जीवनिकायिकाश्रवणं (पठनं) श्रेयः अध्ययनत्वात् = चेतसो विशुद्ध्यापादनात् | પ્રશ્ન : પણ આ જ વાત કેવી રીતે માનવી? કે એ વિશુદ્ધિ કરનાર છે? IF ઉત્તર : ઘfyત્તે: (પ્રથમાની પંચમી સમજવાની છે) આ અધ્યયન ના કે ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મનો બોધ કરાવનાર છે. એટલે ધર્મપ્રજ્ઞપ્તિ રૂપી કારણથી ચિત્તની | [વિશુદ્ધિની પ્રાપ્તિ થાય. ચિત્તની વિશુદ્ધિની પ્રાપ્તિ થતી હોવાથી જ આ અધ્યયનનો, : અભ્યાસ આત્માને કલ્યાણકારી છે. કેટલાંકો એમ કહે છે કે પૂર્વોક્ત અધ્યયનનો અર્થ જ ઉપાદેય છે (બીજો કોઈ નહીં) . : એટલે આ માત્ર અનુવાદ છે. शिष्यः पृच्छति-'कतरा खल्वि'त्यादि, सूत्रमक्तार्थमेव, अनेनैतद्दर्शयति E F : | Page #246 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂર ભાગ-૨ જી અય. 4 સૂગ - 1 3) विहायाभिमानं संविग्ने शिष्येण सर्वकार्येष्वेव गुरुः प्रष्टव्य इति, आचार्य आह-'इमा / -खल्वि'त्यादि सूत्रमुक्तार्थमेव, अनेनाप्येतद्दर्शयति-गुणवते शिष्याय गुरुणाऽप्युपदेशो / વાતવ્ય પતિ . “તંગહી-પુદ્ધવિરૂયા' રૂત્યાદિ, મત્ર તથે 'યુવાહરણોપાસાર્થ:, .| पृथिवी-काठिन्यादिलक्षणा प्रतीता सैव कायः-शरीरं येषां ते पृथिवीकायाः पृथिवीकाया एव पृथिवीकायिकाः, स्वार्थिकष्ठक, आपो-द्रवाः प्रतीता एव ता एव कायः- शरीरं येषां तेऽप्कायाः अप्काया एव अप्कायिकाः / तेज-उष्णलक्षणं प्रतीतं तदेव काय:- शरीरं येषां ते तेजःकायाः तेजःकाया एव तेजःकायिकाः / वायु:चलनधर्मा प्रतीत एव स एव कायः-शरीरं येषां ते वायुकायाः वायुकाया एव वायुकायिकाः / वनस्पतिः-लतादिरूपः प्रतीतः, स एव काय:-शरीरं येषां ते वनस्पतिकायाः, वनस्पतिकाया एव वनस्पतिकायिकाः / एवं त्रसनशीलास्त्रसाः-प्रतीतार | एव, त्रसाः कायाः- शरीराणि येषां ते त्रसकायाः, त्रसकाया एव त्रसकायिकाः / . હવે શિષ્ય પૃચ્છા કરે છે કે વાયરા વ્રતુ.. આ સૂત્રનો અર્થ કહેવાઈ જ ગયેલો છે. . આ સૂત્રથી એ વાતને દર્શાવે છે કે “સંવિગ્ન શિષ્ય અભિમાન છોડીને તમામે તમામ | કાર્યોમાં ગુરુને પ્રશ્ન પુછવો જોઈએ...” - આચાર્ય આ પૃચ્છાનો જવાબ આપે છે કે “ફમાં હતુ.” આ સૂત્રનો અર્થ પણ | કહેવાઈ જ ગયો છે. આ ત્રીજા સૂત્રથી પણ એ વાતને દર્શાવે છે કે “ગુરુએ પણ ગુણવાન ની શિષ્યને ઉપદેશ આપવો જ જોઈએ... હવે તે નક્કી... નો અર્થ કરે છે. . તથા એ ઉદાહરણનો ઉપન્યાસ દર્શાવવા માટે છે. અર્થાત્ ષકાયનાં દષ્ટાન્ત " દેખાડવાનાં શરૂ થાય છે... એ દર્શાવવા તથા શબ્દ છે. | પૃથ્વી કઠિનતાદિ લક્ષણવાળી પ્રતીત = પ્રસિદ્ધ જ છે, તે જ છે કાય = શરીર જેનું 1 - તે પૃથ્વીકાય. પૃથ્વીકાય એ જ પૃથ્વીકાયિક પણ કહેવાય. અહીં વા પ્રત્યય સ્વાર્થમાં લાગ્યો | છે. એટલે કે પૃથ્વીકાયશબ્દનો જે અર્થ છે, એ જ અર્થમાં વા પ્રત્યય લાગીને " પૂથ્વીય શબ્દ બન્યો છે. એમાં અર્થ બદલાતો નથી. આપ = પાણી = દ્રવ્ય એ પ્રસિદ્ધ જ છે. તે જ જેઓનું શરીર છે તે અપકાય.' * અકાય એ જ અકાયિક તેજ ઉષ્ણલક્ષણવાળું પ્રસિદ્ધ જ છે. તે જ જેનું શરીર છે તે તેજસૂકાય. તેજસકાય છે Page #247 -------------------------------------------------------------------------- ________________ 7 8 HEREशयालि भाग-२ मध्य. 4 सू21 - 1 मे 4 ते४सायि.. . વાયુ ચલનસ્વભાવવાળો પ્રસિદ્ધ જ છે. તે જ જેનું શરીર છે તે વાયુકાય. વાયુકાય Lii એ જ વાયુકાયિક. वनस्पति सता३५ प्रसिद्ध छे. ते 4 हेमोन शरीर छ, ते. वनस्पतिय.. वनस्पतिय भे४ वनस्पतिय. એ રીતે ત્રાસ પામવાનાં સ્વભાવવાળા ત્રસજીવો પ્રતીત જ છે. ત્રાસ એ છે શરીર - જેમના તે ત્રસકાય. ત્રસકાય એ જ ત્રસકાયિક. / इह च सर्वभूताधारत्वात् पृथिव्याः प्रथमं पृथिवीकायिकानामभिधानं, तदनन्तरं / तत्प्रतिष्ठितत्वादप्कायिकानामपि, तदनन्तरं तत्प्रतिपक्षत्वात्तेजस्कायिकानां, तदनन्तरं / तेजस उपष्टम्भकत्वाद्वायुकायिकानां, तदनन्तरं वायोः शाखाप्रचलनादिगम्य-| त्वाद्वनस्पतिकायिकानां, तदनन्तरं वनस्पतेस्त्रसोपग्राहकत्वात्रसकायिकानामिति / विप्रतिपत्तिनिरासार्थं पुनराह-'पुढवी चित्तमंतमक्खाया' 'पृथिवी' उक्तलक्षणा 'चित्तवती'ति चित्तं-जीवलक्षणं तदस्या अस्तीति चित्तवती-सजीवेत्यर्थः, पाठान्तरं वा / / 'पढवी चित्तमत्तमक्खाया' अत्र मात्रशब्दः स्तोकवाची, यथा सर्षपत्रिभागमात्रमिति, / ततश्च चित्तमात्रा-स्तोकचित्तेत्यर्थः, तथा च प्रबलमोहोदयात्सर्वजघन्यं चैतन्य| मेकेन्द्रियाणां, तदभ्यधिकं द्वीन्द्रियादीनामिति, 'आख्याता' सर्वज्ञेन कथिता, इयं च अनेकजीवा' अनेके जीवा यस्यां साऽनेकजीवा, न पुनरेकजीवा, यथा वैदिकानां | |''पृथिवी देवते 'त्येवमादिवचनप्रामाण्यादिति / अनेकजीवाऽपि कैश्चिदेकभूतात्मा-11 " पेक्षयेष्यत एव, यथाहुरेके-“एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः / एकथा बहुधा | चैव, दृश्यते जलचन्द्रवत् // 1 // " अत आह-'पृथक्सत्त्वा' पृथग्भूताः सत्त्वा-आत्मानो यस्यां सा पृथक्सत्त्वा, अङ्गलासंख्येयभागमात्रावगाहनया पारमार्थिक्याऽनेकजीवयसमाश्रितेति भावः / आह-यद्येवं जीवपिण्डरूपा पृथिवी ततस्तस्यामुच्चारादिकरणे नियमतस्तदतिपातादहिंसकत्वानुपपत्तिरित्यसंभवी साधुधर्म इत्यत्राह-'अन्यत्र | | शस्त्रपरिणतायाः' शस्त्रपरिणतां पृथिवीं विहाय-परित्यज्यान्या चित्तवत्याख्यातेत्यर्थः / / | અહીં પૃથ્વી સર્વભૂતોનો = સર્વજીવોનો આધાર હોવાથી સૌ પહેલા પૃથ્વીકાયિકનું ! " કથન કહ્યું છે. ત્યારબાદ અપકાયનું પણ અભિધાન કર્યું છે, કેમકે અપકાય એ પૃથ્વી ઉપર | પ્રતિષ્ઠિત છે. ત્યારપછી તેજકાનું નિરૂપણ કરેલું છે, કેમકે તેજસકાય પાણીનો શત્રુ છે Page #248 -------------------------------------------------------------------------- ________________ * * * :* - મ I Bત દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ અધ્ય. 4 સૂગ - 1 મે છે. ત્યારપછી વાયુકાયિકનું નિરૂપણ કરેલું છે, કેમકે વાયુકાય તેજનો પોષક છે. ' ( ત્યારબાદ વનસ્પતિકાયિકનું નિરૂપણ કરેલું છે. કેમકે શાખાનાં હલવા-ચાલવા વગેરે દ્વારા * વાયુકાયિક જણાય છે. ત્યારપછી ત્રસકાયિકનું કથન કરેલું છે, કેમકે વનસ્પતિ એ ત્રસની " ઉપકારી છે. વિરુદ્ધ માન્યતાઓનાં ખંડનને માટે ફરી કહે છે કે - પુઢવી રિતમંત.. કહેલા લક્ષણવાળી પૃથ્વી સજીવ કહેવાયેલી છે. પાઠાન્તરમાં ચિત્તમત્ત છે. એમાં મત્ત = માત્ર શબ્દ સ્તોક = અલ્પવાચી છે. T “દા.ત. સરસવનો ત્રીજો ભાગ માત્ર...” (માત્ર પા ઘડો પાણી છે... વગેરેમાં માત્રપદ ન | અલ્પવાચી છે.) આશય એ છે કે પૃથ્વી સ્તોકચિત્તવાળી છે. અર્થાતુ પ્રબલ મોહોદય હોવાથી એકેન્દ્રિયોનું ચૈતન્ય સૌથી જઘન્ય છે. બેઈન્દ્રિયાદિનું ચૈતન્ય એકેન્દ્રિયોનાં ચૈતન્ય કરતાં વધારે છે...) માપદ્યાતા = સર્વશે કહેલી છે. - આ પૃથ્વી અનેકજીવવાળી છે, પણ એકજીવવાની નથી. જેમકે વૈદિકો કહે છે કે તે જ પૃથ્વી રેવતા એમના આ વચનની પ્રામાણિકતા પ્રમાણે તેઓ પૃથ્વીને એક દેવતારૂપ જ FI માને છે. એ ખરેખર બરાબર નથી. પૃથ્વી અનેકજીવવાળી છે. T અનેકજીવવાળી પૃથ્વીને પણ કેટલાંકો એકબૂતાત્માની અપેક્ષાએ ઈચ્છે જ છે. ન જુઓ કેટલાંકોએ કહ્યું છે કે, “એક જ ભૂતાત્મા ભૂત ભૂતમાં રહેલો છે. જલમાં FH] || ચન્દ્રની જેમ તે એક પ્રકારે અને અનેકપ્રકારે દેખાય છે.” (તેઓ માત્ર એક જ ન ન આત્મા માને છે. પણ જેમ એક જ ચન્દ્રનાં કરોડો પ્રતિબિંબો જલમાં પડે, ચન્દ્ર તો |એક જ છે. એમ એક જ આત્માનાં પૃથ્વી, પાણી વગેરે વગેરે ભૂતોમાં પ્રતિબિંબો | પડેલા છે. એટલે એ રીતે પૃથ્વીમાં અનેક પ્રતિબિંબરૂપ જીવો છે, પણ એ બધા જ એક જ આત્માનાં પ્રતિબિંબો રૂ૫ છે.) આ વાતનું ખંડન કરવા કહ્યું છે કે પૃથક્ષેત્ત્વા જુદા જુદા છે જીવો જેમાં એવી આ પૃથ્વી છે. અર્થાત્ અંગુલનાં અસંખ્યાત્મા ભાગ માત્ર જેટલી વાસ્તવિક અવગાહનાથી " અનેકાનેક જીવો આ પૃથ્વીમાં આશ્રયીને રહેલા છે. . પ્રશ્ન : જો પૃથ્વી જીવનાં પિંડરૂપ હોય, તો તેના ઉપર અંડિલાદિ કરવામાં નક્કી * જીવોની હિંસા થવાની જ. અને તો પછી અહિંસકતાની અનુપપત્તિ થશે અને તો પછી * સાધુધર્મ અસંભવિત થશે. (સાધુધર્મમાં અહિંસા મુખ્ય છે. પણ એ સંભવિત જ નથી, છે E F = Page #249 -------------------------------------------------------------------------- ________________ H न शयातिसू माग- 2EASE मध्य. 4 सू.-१, नि.-२30 છે એટલે સાધુધર્મ પણ અસંભવિત થાય.) ( ઉત્તર : શસ્ત્રથી પરિણત થયેલી = અચિત્ત થઈ ગયેલી પૃથ્વીને છોડીને બીજી પ્રથ્વીઓ સચિત્ત જાણવી. (એટલે કે બધી પૃથ્વી સચિત્ત નથી. જે શસ્ત્રથી અચિત્ત બની || | यूडी छ, म यसवा-सवामिi Sोष नथी...) / अथ किमिदं पृथिव्याः शस्त्रमिति शस्त्रप्रस्तावात्सामान्यत एवेदं द्रव्यभावभेदभिन्नं शस्त्रमभिधित्सुराहमी दव्वं सत्थग्गिविसंनेहंबिल खारलोणमाईयं / भावो उ दुप्पउत्तो वाया काओ अविरई अ में // 230 // प्रश्न : पृथ्वीन मा शस्त्रा शुंछ ? / ઉત્તર : શસ્ત્રની વાત નીકળી છે એટલે નિર્યુક્તિકાર દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનાં શસ્ત્રને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે नियुस्ति-२३० ॥थार्थ : मनि, मेरे, स्नेह, मास, क्षार, सqu६ द्रव्यशस्त्रा छे. त 4 દુપ્રયુક્ત ભાવ, વચન, કાયા અને અવિરતિ ભાવશાસ્ત્ર છે. __व्याख्या-'द्रव्य मिति द्वारपरामर्शः, तत्र द्रव्यशस्त्रं खगदि, अग्नि विषस्नेहाम्लानि | प्रसिद्धानि, 'क्षारलवणादीनि' अत्र तु क्षारः-करीरादिप्रभवः, लवणं-प्रतीतम्, I जि आदिशब्दात्करीषादिपरिग्रहः / उक्तं द्रव्यशस्त्रम्, अधुना भावशस्त्रमाह-भावस्तु दुष्प्रयुक्तौ जि न वाक्कायौ अविरतिश्च भावशस्त्रमिति, तत्र भावो दुष्प्रयुक्त इत्यनेन द्रोहाभिमानेादि-न शा लक्षणो मनोदुष्प्रयोगो गृह्यते, वाग्दुष्प्रयोगस्तु हिंस्रपरुषादिवचनलक्षणः, शा. म कायदुष्प्रयोगस्तु धावन वल्गनादिः, अविरतिस्त्वविशिष्टा प्राणातिपातादिपाप- ना स्थानकप्रवृत्तिः, एतानि स्वपरव्यापादकत्वात्कर्मबन्धनिमित्तत्वाद्भावशस्त्रमिति ना य गाथार्थः // टार्थ : द्रव्य श०६ द्रव्यद्वारको प्रारंभ हेमावा माटे छे. तेभा द्रव्यशा तसा | 9. भनि., 2, स्नेह, (40-तदाह) माम्ल (वा 2) प्रसिद्ध छे. ક્ષાર એટલે છાણ વગેરેમાંથી ઉત્પન્ન થયેલ હોય તે. (રાખ વગેરે) લવણ તો પ્રતીત છે. आदि शथी शाहि सेवा. * * * Page #250 -------------------------------------------------------------------------- ________________ મ દશવૈકાલિકસૂર ભાગ-૨ અપ અધ્ય. 4 સૂ. 1, નિ.-૨૩૧ ગ્લ . દ્રવ્યશસ્ત્ર કહેવાઈ ગયું. હવે ભાવશસ્ત્ર કહે છે કે દુષ્પયુક્ત ભાવ, વાગુ, કાયા અને અવિરતિ... “દુષ્યયુક્ત . : ભાવ' એ શબ્દથી દ્રોહ, અભિમાન, ઈર્ષ્યાદિ સ્વરૂપ મનનાં ખરાબ પ્રયોગ લેવો. | વાદુષ્પયોગ એટલે હિંસક, કર્કશ વગેરે વચનો. કાયદુષ્પયોગ દોડવું-કૂદવું વગેરે. અવિરતિ એટલે અવિશિષ્ટ એવી પ્રાણાતિપાતાદિ પાપસ્થાનોમાં પ્રવૃત્તિ ! |*| | (પાપસ્થાનોનો ત્યાગ કરેલો હોવા છતાં અપવાદમાર્ગે એ પાપસ્થાનોમાં પ્રવૃત્તિ કરવી || 1 પડે તો એ વિશિષ્ટ પ્રવૃત્તિ = વિરતિપરિણામવાળી પ્રવૃત્તિ અવિરતિ નથી. પરંતુ આવી, મા અપવાદમાર્ગસંબંધી નહિ પણ સામાન્યથી જ થતી પ્રવૃત્તિ એ અવિરતિ ગણવી... અથવા " : તો અવિશિષ્ટઅવિરતિ = સામાન્યથી અવિરત પાપસ્થાનપ્રવૃત્તિરૂપ છે. વિશેષથી : - અવિરતિ એવી હોય કે કોઈકે દેશવિરતિ લીધી, તો જેટલા અંશમાં વિરતિ છે, એમાં | એની અવિરતિ નથી, બાકીનામાં અવિરતિ છે. એ વિશેષતઃ અવિરતિ ગણાય. કોઈકને હિંસાની વિરતિ હોય અને મૃષાની ન હોય. કોઈકને મૈથુનની વિરતિ હોય અને ચોરીની ત ન હોય...) ને આ બધું સ્વ અને પર બંનેને મારનાર છે, માટે કર્મબંધનું કારણ છે, માટે ભાવશા છે. * इह न भावशस्त्रेणाधिकारः, अपितु द्रव्यशस्त्रेण, तच्च त्रिप्रकारं भवतीत्याहजि किंची सकायसत्थं किंची परकाय तदुभयं किंचि / एयं तु दव्वसत्थं भावे अस्संजमो जि || સત્યં રિરૂશા' માં પ્રસ્તુત અધ્યયનમાં ભાવશસ્ત્રનો અધિકાર નથી, પરંતુ દ્રવ્યશસ્ત્રનો છે. તે ત્રણ - પ્રકારે હોય છે. ના નિર્યુક્તિ-૨૩૧ ગાથાર્થ : કોઈક સ્વકાયશસ્ત્ર છે, કોઈક પરકાયશસ્ત્ર, કોઈક ના થી તદુભયશસ્ત્ર. આ દ્રવ્યશસ્ત્ર છે. ભાવમાં અસંયમ શસ્ત્ર છે. व्याख्या-किंचित्स्वकायशस्त्रं, यथा कृष्णा मृद् नीलादिमृदः शस्त्रम्, एवं गन्धरसस्पर्शभेदेऽपि शस्त्रयोजना कार्या, तथा 'किञ्चित्परकाये ति परकायशस्त्रं, यथा, पृथ्वी अप्तेजःप्रभृतीनाम् अप्तेजःप्रभृतयो वा पृथिव्याः, 'तभयं किञ्चि'दिति | किञ्चित्तदुभयशस्त्रं भवति, यथा कृष्णा मृद् उदकस्य स्पर्शरसगन्धादिभिः पाण्डुमृदश्च, यदा कृष्णमृदा कलुषितमुदकं भवति तदाऽसौ कृष्णमृद् उदकस्य पाण्डुमृदश्च शस्त्रं है Page #251 -------------------------------------------------------------------------- ________________ * * *RAN * * 4 1 NEEशातिसूया माग- 2EASE मध्य. 4 सू.-१, नि.-२३१ " भवति, एवं(तत्)तु द्रव्यशस्त्रं, तुशब्दोऽनेकप्रकारविशेषणार्थः, एतदनेकप्रकारं / / द्रव्यशस्त्रम्, 'भाव' इति द्वारपरामर्शः, असंयमः शस्त्रं चरणस्येति गाथार्थः // एवं च .. परिणतायां पृथ्व्यामुच्चारादिकरणेऽपि नास्ति तदतिपात इत्यहिंसकत्वोपपत्तेः संभवी | साधुधर्म इति / एष तावदागमः, | ટીકાર્થ : કોઈક વસ્તુ સ્વાયશસ્ત્ર છે. જેમકે કાળી માટી નીલ વગેરે માટીનું શસ્ત્ર ) IT છે, એ પ્રમાણે ગન્ધ, રસ અને સ્પર્શનાં ભેદમાં પણ આ શસ્ત્રની યોજના કરવી. | | તથા કોઈક પરકાયશસ્ત્ર છે. જેમ પૃથ્વી પાણી-અગ્નિ વગેરેનું શસ્ત્ર છે. પાણી- અગ્નિ વગેરે પૃથ્વીનું શસ્ત્ર છે. तमय२०। छ. भ. आणीमाटी पार्नु भने स्पश, २स, यी સફેદમાટીનું શસ્ત્ર બને છે. જ્યારે પાણી કાળી માટીથી કલુષિત હોય છે, ત્યારે આ કાળી માટી પાણીનું શસ્ત્ર બને છે, એમ સફેદ માટીનું પણ શસ્ત્ર બને છે.' આ પ્રમાણે તે દ્રવ્યશસ્ત્ર છે. તુ શબ્દ અનેકપ્રકારોરૂપી વિશેષપદાર્થ દર્શાવવા માટે છે. भाव 206 द्वा२५२।मर्श छे. અસંયમ એ ચારિત્રનું શસ્ત્ર છે. આમ નિષ્કર્ષ એ આવ્યો કે અચિત્તપૃથ્વી ઉપર અંડિલાદિ કરીએ તો પણ એની | હિંસા થતી નથી. એટલે અહિંસકતા ઘટી જતી હોવાથી સાધુધર્મ સંભવિત બને છે. આ આ તો આગમ છે. આગમ દ્વારા આ પદાર્થ સિદ્ધ કર્યો. ___अनुमानमप्यत्र विद्यते-सात्मका विद्रुमलवणोपलादयः पृथिवीविकाराः, म ना समानजातीयाङ्कुरोत्पत्त्युपलम्भात्, देवदत्तमांसाङ्कुरवत्, एवभागमोपपत्तिभ्यांना व्यवस्थितं पृथिवीकायिकानां जीवत्वम्, उक्तं च-"आगमश्चोपपत्तिश्च, संपूर्ण, दृष्टिलक्षणम् / अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये // 1 // आगमो ह्याप्तवचनमाप्तं / | दोषक्षयाद्विदुः / वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धेत्वसंभवात् // 2 // " इत्यलं प्रसङ्केन / | एवमापश्चित्तवत्य आख्याताः, तेजश्चित्तवदाख्यातं, वायुश्चित्तवानाख्यातः, | वनस्पतिश्चित्तवानाख्यातः, इत्याद्यपि द्रष्टव्यम् / विशेषस्त्वभिधीयते-सात्मकं जलं, | भूमिखातस्वाभाविकसंभवात्, दर्दुरवत् / सात्मकोऽग्निः, आहारेण वृद्धिदर्शनात्, / ) बालकवत् / सात्मकः पवनः, अपरप्रेरिततिर्यग्नियमितदिग्गमनाद्, गोवत् / Page #252 -------------------------------------------------------------------------- ________________ રસ દશવૈકાલિકસૂર ભાગ-૨ હકિક અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૧ सचेतनास्तरवः, सर्वत्वगपहरणे मरणाद्, गर्दभवत् / આમાં અનુમાન પણ વિદ્યમાન છે. વિદ્રમ-લવણ-ઉપલ(પત્થર) વગેરે પૃથ્વીનાં વિકારો એ જીવવાળા છે. કેમકે ! સમાનજાતીય અંકુરોની ઉત્પત્તિનો ઉપલંભ થાય છે. દા.ત. દેવદત્તનો માંસાંકુર. (અહીં અંકુર એટલે અંશ-ભાગ... એ રીતે અર્થ લેવો. દેવદત્તનાં શરીરનું કોઈક | , માંસ કપાઈ જાય, તો પણ ધીરે ધીરે એમાં નવું માંસ આવી જાય છે, એટલે કે તેમાં નવા માંસ અંશોની ઉત્પત્તિ થાય છે. હવે એ દેવદત્ત જીવવાળો છે એ પણ સિદ્ધ જ કે છે. તો એ જ રીતે ખાણાદિમાંથી કોઈક પત્થરાદિનો કોઈક ભાગ તૂટે તો પણ એ પાછો ન ત્યાં આખો થઈ જતો દેખાય છે તથા જો દેવદત્ત શ્વેત હોય, તો એનામાં માંસ કપાઈ Faa ગયા બાદ નવું માંસ ત આવે છે, કાળું નહિ. એટલે કે સજાતીય = સમાન માંસ ઉગે F |છે. તો પત્થરાદિમાં પણ જો કોઈ ભાગ તૂટે તો એ પત્થર જેવો હોય એવો જ નવો ભાગ આવે છે, સજાતીયભાગ આવે છે. તદ્દન જુદા પ્રકારનો ભાગ નહિ. | જો દેવદત્ત મરી ગયા બાદ માંસનો ટુકડો કાપી લેવામાં આવે, તો ફરી એ માંસનો | ( ટુકડો આવતો નથી. એટલે કે જે અજીવ હોય, એમાં માંસાંકુરોત્પત્તિ ન થાય. એ જ ! પ્રમાણે અચિત્ત બની ગયેલી પૃથ્વીમાં કાપ-કૂપ થાય, તો ફરી એ ભાગ ઉગતો નથી.) આમ આગમ અને યુક્તિથી પૃથ્વીકાયિકોનું જીવત્વ સિદ્ધ થાય છે. ત્તિ કહ્યું છે કે અતીન્દ્રિય પદાર્થોનાં સદ્દભાવનાં = વાસ્તવિક સ્વરૂપનાં બોધ માટે ક્લિ આગમ અને ઉપપત્તિ એ દૃષ્ટિનું સંપૂર્ણ લક્ષણ છે. (એટલે કે આ બેથી સંપૂર્ણબોધ થાય તે | ન છે... આગમ એટલે આપ્તનું વચન ! દોષનાં ક્ષયથી આપ્તને જાણો. વીતરાગ ખોટું | Mi વાક્ય ન બોલે. કેમકે અસત્વચનનાં રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ હેતુઓનો એમનામાં અભાવ , છે.) પ્રસંગથી સર્યું. પૃથ્વીની જેમ જ પાણી સચિત્ત કહેવાયેલું છે. તેજસ્ સચિત્ત કહેવાયેલું છે. વાયુ સચિત્ત કહેવાયેલું છે. વનસ્પતિ સચિત્ત કહેવાયેલું છે. આ બધું પણ સમજી લેવું. વિશેષ વાત હવે કહે છે કે બન્ને સાત્મિવં ભૂમિતિદ્વામાવિવારંમવાર રવિન - Page #253 -------------------------------------------------------------------------- ________________ * * * . 5 A ક દશવૈકાલિકસૂર ભાગ-૨ હુ અય. 4 સૂ.-૧, નિ.-૨૩૧ : છે. જેમ દેડકો ભૂમિ ખોદીએ, એટલે સહજ રીતે એમાંથી પ્રગટ થાય છે, અને એ જ એ સચિત્ત છે. એમ પાણી પણ ભૂમિ ખોદીએ એટલે સ્વાભાવિક રીતે પ્રગટ થતું હોવાથી I' એ સચિત્ત છે. अग्निः सात्मकः आहारेण वृद्धिदर्शनात् बालकवत् જેમ બાલક આહાર દ્વારા વૃદ્ધિ પામતો દેખાય છે અને એ સજીવ છે. એમ અગ્નિ * પણ લાકડાદિ આહાર દ્વારા વૃદ્ધિ પામે છે, એટલે એ સજીવ છે. पवनः सात्मकः अपरप्रेरिततिर्यग्नियमितदिग्गमनात् गोवत् / જેમ ગાય બીજાની પ્રેરણા વિના જ તીર્થો નિયમિતગતિ કરે છે, અને એ સચિત્ત | છે. એમ પવન પણ બીજાની પ્રેરણા-ધક્કા વિના તીર્થી નિયમિતગતિ કરે છે. માટે એ 'T * સચિત્ત છે. | (જો માત્ર તિર્યનિમિતનિમિત્ત હેતુ કહે તો જોરથી નંખાયેલા દડા વગેરે પણ તી છ નિયમિતગતિ કરે જ છે, એમને પણ સચિત્ત માનવા પડે. પણ એ સચિત્ત નથી, 1ii એટલે આ વ્યભિચારદોષ આવે. એટલે મારપ્રેરિત શબ્દ લખેલો છે, દડો તો પર પ્રતિ | આ ગતિવાળો છે, માટે એ ન લેવાય. જો નિયમિત શબ્દ ન લખીએ તો પરમાણુ વગેરે પણ પરની પ્રેરણા વિના તીઈગતિ કરનારા છે જ, પણ એ સજીવ નથી. એટલે એમાં વાંધો આવે. પરંતુ નિયંમિત શબ્દ If= મુકવાથી આ વાંધો ન આવે. કેમકે પરમાણુ તો અનિયમિતગતિવાળો છે, એટલે એ ન નિ| 1 લેવાય..) शा वृक्षाः सचेतनाः सर्वत्वगपहरणे मरणात् गर्दभवत् / | ગધેડાનાં શરીરની બધી ચામડી ઉતારી લેવામાં આવે તો એ મરણ પામે છે અને 4 Fi ગધેડો સજીવ છે તો એ જ પ્રમાણે વૃક્ષોની પણ એ બધી જ ચામડી ઉખેડી લેવામાં આવે ના| પ તો એ મરણ પામે છે. માટે એ સજીવ છે. | वनस्पतिजीवविशेषप्रतिपादनायाह-'तंजहा अग्गबीया' इत्यादि, तद्यथेत्यु* पन्यासार्थः, अग्रबीजा इति-अग्रं बीजं येषां ते अग्रबीजाः-कोरण्टकादयः, एवं मूलं बीजं | येषां ते मूलबीजा-उत्पलकन्दादयः, पर्व बीजं येषां ते पर्वबीजा-इक्ष्वादयः, स्कन्धो बीजं * येषां ते स्कन्धबीजाः-शल्लक्यादयः, तथा बीजाद्रोहन्तीति बीजरुहाः- शाल्यादयः, र संमूर्च्छन्तीति संमच्छिमा:-प्रसिद्धबीजाभावेन पृथिवीवर्षादिसमुद्भवास्तथा Page #254 -------------------------------------------------------------------------- ________________ * * 5 1 3 આ દશવૈકાલિકસૂર ભાગ-૨ હિત અય. 4 સુ. 1, નિ.-૨૩૧ 6 विधास्तृणादयः, न चैते न संभवन्ति, दग्धभूमावपि संभवात्, तथा तृणलता। वनस्पतिकायिका इति, अत्र तृणलताग्रहणं स्वगतानेकभेदसंदर्शनार्थं, वनस्पति| कायिकग्रहणं सूक्ष्मबादराद्यशेषवनस्पतिभेदसंग्रहार्थम्, एतेन पृथिव्यादीनामपि स्वगताः भेदाः पृथिवीशर्करादयः तथाऽवश्यायमिहिकादयः तथा अङ्गारज्वालादयः, तथा झझामण्डलिकादयो ( भेदाः) सूचिता इति / 'सबीजाश्चित्तवन्त आख्याता' इति, एते ह्यनन्तरोदिता वनस्पतिविशेषाः सबीजा:-स्वस्वनिबन्धनाश्चित्तवन्तः-आत्मवन्त आख्याता:-कथिताः / एते च अनेकजीवा इत्यादि ध्रुवगण्डिका पूर्ववत् / सबीजाश्चित्तवन्त आख्याता इत्युक्तम्, વનસ્પતિનાં વિશેષજીવોનું પ્રતિપાદન કરવા માટે કહે છે. તંગg. એ શબ્દ ઉપન્યાસ અર્થવાળો છે. (નવી વસ્તુનો ઉપન્યાસ કરવો છે, બતાવવી છે એ દર્શાવવા તંગણી = તે આ પ્રમાણે....એમ બોલાય.) જે વનસ્પતિઓનો અગ્રભાગ બીજરૂપે છે, તે અઝબીજ કહેવાય, જેમકે કોરંટકાદિ , આ વનસ્પતિ (એનો અગ્રભાગ જમીનમાં વાવીએ એટલે એ વનસ્પતિ ફરી ઊગે.) | એમ જેઓનું મૂળ બીજરૂપે છે, તે મૂલબીજ કહેવાય. જેમકે ઉત્પલકંદ વગેરે. જેઓનું પર્વ = ગાંઠ બીજરૂપે છે, તે પર્વબીજ કહેવાય. જેમકે શેરડી વગેરે. | (શેરડીની ગાંઠનું વાવેતર કરવાથી તે ફરી ઊગે.). જેઓનું થડ = સ્કન્ધ બીજરૂપે છે તે સ્કંધબીજ કહેવાય, જેમકે શલ્લકી વગેરે. તથા બીજમાંથી જે ઊગે તે બીજરૂહ. જેમકે શાલિ વગેરે. (આમાં બીજ જ બીજરૂપેTI કામ કરે છે, બીજ એટલે ડાંગર વગેરે.) | સંમૂર્ચ્છનું પામે તે સંમૂચ્છિમ્ અર્થાત્ કોઈ પ્રસિદ્ધબીજ ન હોવાથી માત્ર પૃથ્વી-I " વરસાદ વગેરેથી ઉત્પન્ન થનારી વનસ્પતિઓ એ સંમૂચ્છિમ કહેવાય. જેમકે તેવા પ્રકારનાં || 1 ઘાસ વગેરે. (ઘાસ માટે કોઈ પ્રસિદ્ધ બીજ વવાતાં નથી, એની મેળે એ ઘાસ ઊગી જતું | હોય છે...) * “આવા ઘાસ નથી સંભવતા' એમ ન માનવું, કેમકે બળેલી ભૂમિ વગેરેમાં પણ એનો કે * સંભવ છે. (ત્યાં તો કોઈ પ્રસિદ્ધ બીજ છે જ નહિ, એટલે જ એ થાસ સંમૂચ્છિમ્ છે, | કે એ સિદ્ધ થાય છે.) છે. તથા તૃણલતાવનસ્પતિકાય... H. [5 5 F E E F E F Page #255 -------------------------------------------------------------------------- ________________ ઇલ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હહિ અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૨ - 3 ) (પ્રશ્નઃ આ અઝબીજ વગેરે ભેદોમાં જ તૃણ, લતા વગેરે આવી જ જાય છે, તો જ એનો જુદો ઉલ્લેખ કરવાની શી જરૂર છે ?) ઉત્તર H ‘તૃણનાં અને લતાનાં પોતાના જ અનેક પેટાભેદો છે.” એ દર્શાવવા માટે જ તૃણલતાનું ગ્રહણ કરેલું છે. તથા વનસ્પતિકાયિક શબ્દનું ગ્રહણ સૂક્ષ્મ, બાદર વગેરે વનસ્પતિનાં સઘળા ભેદોનો સંગ્રહ કરવા માટે કરેલું છે. (પ્રશ્નઃ એની જેમ પૃથ્વીકાય વગેરેનાં સઘળા ભેદોનો સંગ્રહ કરવા કેમ કંઈ / Fાન કહ્યું ?) | ઉત્તર : વનસ્પતિકાયિક શબ્દથી એના સઘળા ભેદોનો સંગ્રહ કર્યો, એ દ્વારા - પૃથ્વીકાયનાં સ્વગત પૃથ્વી, શર્કરાદિ ભેદો, અપકાયનાં અવશ્યાય = ઝાકળ, ધુમ્મસ વગેરે નું ભેદો, તેજસ્કાયનાં અંગાર-જવાળા વગેરે ભેદો, વાયુકાયનાં ઝંઝાવાત - મંડલિકા વગેરે ભેદો સુચવી દીધા. આ અનંતર કહેવાયેલા વનસ્પતિ વિશેષો સ્વબીજવાળા છતાં = પોતપોતાના | | કારણવાળા છતાં સચિત્ત કહેવાયેલા છે. (શેરડી જો સ્વબીજવાળી = ગાંઠવાળી હોય તો ના | સચિત્ત પણ જો ગાંઠ કાઢી નાંખવામાં આવે તો ઉચિતકાળ અચિત્ત બની જાય. આવું દરેક | બાબતમાં સમજવાનું છે...) આ વનસ્પતિઓ અનેકજીવવાળા... આ ધ્રુવનંડિકા પૂર્વની જેમ સમજી લેવાની. . (આ ગાથા પૃથ્વીકાયાદિ સઘળામાં એક સમાન હોવાથી એ દષ્ટિએ એને ધ્રુવનંડિકા કહી. છે. એક સરખા આલાવાવાળી ગાથા ધ્રુવનંડિકા કહી શકાય.) , | अत्र च भवत्याशङ्का-किं बीजजीव एव मूलादिजीवो भवत्युतान्यस्तस्मिन्नुत्क्रान्ते ना उत्पद्यते इति ?, अस्य व्यपोहायाह| बीए जोणिब्भूए जीवो वुक्कमइ सो य अन्नो वा / जोऽवि य मूले जीवो सोऽवि य पत्ते य | पढमयाए // 232 // | આ વાત કરી ગયા કે “જે સબીજ હોય, તે સચિત્ત હોય.” એમાં આવી શંકા થાય કે જે | બીજનો જીવ જ મૂલાદિ જીવ બને? કે તે બીજનો જીવ નીકળી ગયે છતે અન્યજીવ મૂલાદિ છે, : જીવ તરીકે ઉત્પન્ન થાય ? આનું નિરાકરણ કરવા માટે કહે છે કે - Page #256 -------------------------------------------------------------------------- ________________ HENEशयातिसूका माग- 2ERE मध्य. 4 सू.-१, नि.-२३२ . “નિર્યુકિત-૨૩ર ગાથાર્થ યોનિભૂત બીજમાં છે કે અન્યજીવ ઉત્પન્ન થાય, જે વળી હS મૂલમાં જીવ તે જ પ્રથમપત્રમાં હોય. a व्याख्या-बीजे योनिभूते इति, बीजं हि द्विविधं भवति-योनिभूतमयोनिभूतं च, अविध्वस्तयोनि विध्वस्तयोनि च, प्ररोहसमर्थं तदसमर्थं चेत्यर्थः / तत्र योनिभूतं सचेतनमचेतनं च, अयोनिभूतं तु नियमादचेतनमिति / तत्र बीजे योनिभूते , इत्यनेनायोनिभूतस्य व्चवच्छेदमाह, तत्रोत्पत्त्यसंभवाद्, अबीजवादित्यर्थः / योनिभूते | मी तु-योन्यवस्थे बीजे, योनिपरिणाममत्यजतीत्युक्तं भवति, किमित्याह-जीवो व्युत्क्रामति-मा उत्पद्यते, स एव-पूर्वको बीजजीवः, बीजनामगोत्रे कर्मणी वेदयित्वा मूलादिनामगोत्रे | | चोपनिबद्ध्य, अन्यो वा पृथिवीकायिकादिजीव एवमेव, 'योऽपि च मूले जीव' इति य - एव मूलतया परिणमते जीवः सोऽपि च पत्रे प्रथमतयेति-स एव प्रथमपत्रतयाऽपि परिणमत इत्येकजीवकर्तृके मूलप्रथमपत्रे इति / आह-यद्येवं 'सव्वोऽवि किसलओ खलु - उग्गममाणो अणंतओ भणिओ' इत्यादि कथं न विरुध्यते इति ?, उच्यते, इह. बीजजीवोऽन्यो वा बीजमूलत्वेनोत्पद्य तदुच्छूनावस्थां करोति, ततस्तदनन्तरभाविनी.. किसलयावस्थां नियमेनानन्तजीवाः कुर्वन्ति, पुनश्च तेषु स्थितिक्षयात्परिणतेष्वसावेव मूलजीवोऽनन्तजीवतनुं परिणम्य( मय्य) स्वशरीरतया तावद्वर्धते यावत्प्रथमपत्रमिति न | विरोधः / अन्ये तु व्याचक्षते-प्रथमपत्रकमिह याऽसौ बीजस्य समुच्छूनावस्था, " नियमप्रदर्शनपरमेतत्, शेषं किसलयादि सकलं नावश्यं मूलजीवपरिणामा-- विर्भावितमिति मन्तव्यं, ततश्च 'सव्वोऽवि किसलओ खलु उग्गममाणो अणंतओ होइ' " इत्याद्यप्यविरुद्धं, मूलपत्रनिर्वर्तनारम्भकाले किसलयत्वाभावादिति गाथार्थः // " ___टार्थ : बी०४ में प्रारे छ. (1) योनिभूत (2) अयोनिभूत. अर्थात् (1) विध्वस्तयोनि. (2) विपस्तयोनि. (3112 वावी, तो पुन: iगरी 60 मेटले ' ડાંગર અવિધ્વસ્તયોનિ છે, પણ એકલા ચોખા વાવીએ તો એમાંથી ડાંગર ન ઉગે मेरसे योगा विपस्तयोनि छ.) अनी म भे (1) 6141 भाटे समर्थ (2) *314 / भाटे असमर्थ. H.. - तेभा * જે યોનિભૂત બીજ છે, તે સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે છે. से अयोनिभूत छे. ते नियमयी मयित्त 4 डोय छे. Page #257 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હા અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૨ 3 છે. ગાથામાં વીને યોનિમૂતે લખેલું છે, એટલે એના દ્વારા અયોનિભૂત બીજનો છે ( વ્યવચ્છેદ કહ્યો. કેમકે એમાં જીવની ઉત્પત્તિનો સંભવ નથી, એટલે કે એ અબીજા [ સમાન છે પણ જે યોનિભૂત બીજ છે =યોનિ અવસ્થાવાળું છે. એટલે કે | ' યોનિપરિણામને ત્યાગી ન દેનાર જે બીજ છે... તેમાં તે જ પૂર્વેનો બીજ જીવ * * ઉત્પન્ન થાય. એ બીજ જીવ બીજનામગોત્રકર્મને ભોગવીને અને મૂલાદિનામગોત્ર * | કર્મને બાંધીને ત્યાં ઉત્પન્ન થાય. અથવા તો બીજો પૃથ્વીકાયાદિજીવ આ જ પ્રમાણે ઉત્પન્ન થાય એટલે કે પૃથ્વીની | વગેરેનાં નામ-ગોત્રને ભોગવી મૂલાદિ નામગોત્રકર્મને બાંધીને તેમાં ઉત્પન્ન થાય. | | (ભાવાર્થ આ પ્રમાણે છે. જો સચિત્તબીજ વાવવામાં આવે, તો જમીનમાં નું માટી-હળ વગેરે શસ્ત્રો લાગવાથી એ બીજજીવ મરી જાય, પણ એ જીવ મરતા | પહેલા એ જ બીજમાંથી તરત બનનારા મૂલાદિ તરીકેના કર્મો બાંધી લે, અને મરીને પુનઃ એ જ બીજમાં ઉત્પન્ન થાય અને મૂલાદિરૂપે પરિણમે. | ક્યારેક એવું બને કે શસ્ત્ર લાગવાથી એ જીવ મરીને બીજી કોઈ ગતિમાં જાય અને તે ન બીજો કોઈ જીવ આ જ બીજમાં ઉત્પન્ન થઈને મૂલાદિ રૂપે પરિણમે. જો અચિત્તબીજ વાવેલું હોય, તો એ બીજનો જીવ પહેલાં જ મરીને ક્યાંક ઉત્પન્ન થયેલો હોય, અને ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ફરી આ જમીનમાં વવાયેલા યોનિભૂત અચિત્તબીજમાં ઉત્પન્ન થઈ મૂલાદિ રૂપે પરિણમે. એમ એ અચિત્તબીજમાં એ જુના બીજજીવને બદલે બીજો પૃથ્વી વગેરેનો જીવ પણ ઉત્પન્ન થાય. | આમાં એક ખ્યાલ રાખવો કે જો સચિત્ત બીજ વાવવામાં આવે, તો એ બીજનો જીવ * એકવાર તો ત્યાં મૃત્યુ પામે જ. એ પછી પુનઃ કોઈ ત્યાં જન્મે અને પછી મૂલાદિ બને. સચિત્તબીજનો જીવ એકવાર પણ મર્યા વગર સીધા મૂલાદિ બને એ સંભવિત નથી.) | જે જીવ મૂલ તરીકે પરિણમે, તે જીવ પ્રથમપત્ર તરીકે પણ પરિણમે. એટલે કે તે | જ જીવ પ્રથમપત્ર તરીકે પરિણમે (ગાથામાંનો પિ શબ્દ વ અર્થમાં લેવાનો છે.) આમ 1 | મૂલ અને પ્રથમપત્ર આ બેનો કર્તા એક જ જીવ હોય. | પ્રશ્નઃ જો આમ હોય, તો એવો જે પાઠ છે કે “બધો જ કિસલય ઉગતો હોય કે ત્યારે અનંતકાય હોય' એ પાઠની સાથે વિરોધ કેમ ન આવે ? (1. બીજનું કે કે જમીનમાં વાવેતર થાય, 2. બીજમાંથી જ જમીનમાં નાનું-મોટું મૂલ થાય. મૂલ છે! છે. જમીનમાં જ હોય. 3. એ પછી જમીનના ભાગને ફાડી નાંખી મૂલ બહાર આવવા માં Page #258 -------------------------------------------------------------------------- ________________ | અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ ના અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૨ ટુ છે. પ્રયત્ન કરે... આ જમીનનું સહેજ ફાટવું... એ ઉષ્ણુનાવસ્થા છે. 4. એ પછી તે જમીનની બહાર જે અંકુરા ફૂટે... જે લગભગ અદશ્ય હોય... એ કિસલય કહેવાય. * એ અનંતકાય જ હોય. એ પછી પત્ર ઉત્પન્ન થાય. પ્રશ્ન : મૂલનો જીવ જ પત્ર તરીકે ઉત્પન્ન થતો હોય તો એનો અર્થ એ કે * | કિસલયાવસ્થામાં પણ એ ભૂલનો જીવ જ છે. હવે એ તો એક છે. તો કિસલયમાં પણ * (એક જ જીવ માનવાનો રહે. તો પછી કિસલયમાં અનંતજીવ હોવાનો પાઠ આ પદાર્થ ન સાથે વિરોધી બને...) માં ઉત્તર : અહીં બીજનો જીવ કે અન્યજીવ બીજમાંથી થનારા મૂલ તરીકે ઉત્પન્ન થઈને મા ડે એની ઉષ્ણુનાવસ્થાને કરે. (જમીનની અંદર જ રહેવું એ મૂળ જમીનની બહાર આવવા : | પ્રયત્ન કરે. એટલે એટલા અંશમાં જમીનનો એ ભાગ તૂટે... એ ઉઘૂનાવસ્થા...) - ત્યાર બાદ તે ઉષ્ણુનાવસ્થા પછી તરત જ થનારી કિસલયાવસ્થાને અનંતજીવો કરે. એ પછી એ જીવોની સ્થિતિનો ક્ષય થવાથી એ અનંતજીવો ચ્યવી જાય. એટલે આ જ તે મૂલનો જીવ એ અનંતજીવોનાં શરીરને (કે જેમાં હવે અનંતજીવો નથી) પોતાના શરીર ન તરીકે પરિણાવીને (એટલે કે પોતે એ શરીરને પોતાના શરીર રૂપે સ્વીકારીને) ત્યાંસુધી જ વૃદ્ધિ પામે છે કે જ્યાં સુધી પ્રથમપત્ર બને - આમ કિસલય અનંતકાય હોય એ વાત પણ બરાબર, અને મૂલજીવ પ્રથમ પત્ર | | તરીકે પરિણમે એ વાત પણ બરાબર. એમાં કોઈ વિરોધ નથી. | અન્ય કેટલાંકો આ પ્રમાણે કહે છે કે પ્રથમપત્ર એટલે આ બીજની જે સમુચ્છુનાવસ્થા છે તે જ એટલે ભાવાર્થ એવો થાય કે જે મૂલનો જીવ, એ જ સમુઠ્ઠનાવસ્થાને કરે. . પ્રશ્નઃ પણ એ તો કહેવાની જરૂર જ નથી. મૂલ પછીની તરતની અવસ્થા જ એ [" છે, તો એ મૂલજીવ જ કરવાનો ન?...) | ઉત્તર : આ નિયમનું પ્રદર્શન કરવા જણાવેલું છે. આશય એ છે કે આ એકદમ ન "| નિશ્ચિત જાણવું કે મૂલજીવ અને ઉષ્ણુનાવસ્થાનો જીવ કદીપણ જુદા ન જ હોય. T હવે ‘બાકીનાં કિસલય વગેરે બધા જ અવશ્ય મૂલજીવનાં પરિણામથી પ્રગટ થયેલા * હોય’ એમ ન માનવું. એટલે કે એ મૂલજીવ કિસલયાદિરૂપે પરિણમે પણ ખરો કે ન પણ || * પરિણમે... એ બંને વાત શક્ય છે. * હવે આ રીતે માનીએ એટલે “બધો જ કિસલય જ્યારે ઉગતો હોય ત્યારે અનંતકાય છે એ હોય...” આ વગેરે વાક્યો પણ વિરોધ વિનાનાં છે. કેમકે મૂલ અને પત્ર = E F S E = Page #259 -------------------------------------------------------------------------- ________________ (મત-૨) આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ હ અય૪ સૂ.-૧, ભા.-૫૮-૫૯ , છેસમુહૂનાવસ્થાનાં નિર્વર્તનનાં આરંભકાળે કિસલયપણું જ નથી. (એટલે ત્યાં અનંતજીવ ( માનવાની જરૂર જ નથી. એ પછીનાં કાળમાં કિસલય છે, ત્યાં અનંતજીવ માની શકાય. (મત-૧) 1. મૂલ 1. મૂલ 2. સમુઠ્ઠનાવસ્થા 2. સમુઘૂનાવસ્થા = પત્રક. 3. કિસલય = અનંતકાય 3. કિસલય = અનંતકાય 4. અનંતકાયનો નાશ + કિસલયમાં મૂલજીવ | 4. અનંતકાયનાશકકિસલયમાં મૂલજીવ હોય ન હોય.. IT 5. પત્રક, એમાં મૂલજીવ જ. 5. પત્રક, પણ એમાં મૂલજીવ કે અન્ય જીવો... " * * r : F | મ . एतदेवाह भाष्यकार: विद्धत्थाविद्धत्था जोणी जीवाण होइ नायव्वा / तत्थ अविद्धत्थाए वुक्कमई सो ય મત્રો વા વા માધ્યમ્ | ભાષ્યકાર આ જ કહે છે. ભાષ્ય - 58 : જીવોની વિધ્વસ્ત અને અવિધ્વસ્ત યોનિ જાણવી. તેમાં જ અવિધ્વસ્તયોનિમાં તે કે અન્યજીવ ઉત્પન્ન થાય. व्याख्या-विध्वस्ताऽविध्वस्ता-अप्ररोहप्ररोहसमर्था योनिर्जीवानां भवति ज्ञातव्या, जतत्राविध्वस्तायां योनौ व्युत्क्रामति स चान्यो वा, जीव इति गम्यत इति गाथार्थः // ટીકાર્થઃ વિધ્વસ્ત એટલે પ્રરોહ માટે અસમર્થ અને અવિધ્વસ્ત એટલે પ્રરોહ માટે આ સમર્થ. જીવોની આ બે પ્રકારની યોનિ જાણવી. તેમાં અવિધ્વસ્તયોનિમાં તે જ કે " | અન્યજીવ ઉત્પન્ન થાય. ગાથામાં નવ શબ્દ લખ્યો નથી, એ સમજી લેવાનો. ___जो पुण मूले जीवो सो निव्वत्तेइ जा पढमपत्तं / कंदाई जाव बीयं सेसं अन्ने पकुव्वंति य | III ભાગમ્ ભાષ્ય-૫૯ઃ જે વળી મૂલમાં જીવ છે, તે એક પ્રથમપત્ર સુધી બનાવે. બાકીનું કંદથી કે માંડીને બીજ સુધીનું બીજા જીવો કરે. | व्याख्या-यः पुनर्मूले जीवो बीजगतोऽन्यो वा स निवर्तयति यावत् प्रथमपत्रं तावदेक एवेति, अत्रापि भावार्थः पूर्ववदेव / कन्दादि यावद्बीजं शेषमन्ये प्रकुर्वन्ति, Page #260 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ 4 સૂ. 1, ભા. -59 वनस्पतिजीवा एव, व्याख्याद्वयपक्षेऽप्येतदविरोधि, एकतः समुच्छूनावस्थाया एव | प्रथमपत्रतया विवक्षितत्वात्तदनु कन्दादिभावतः अन्यत्र कन्दादेवनस्पतिभेदत्वात्तस्य च / प्रथमपत्रोत्तरकालमेव भावादिति गाथार्थः // 1 ટીકાર્થ મૂલમાં વળી જે જીવ છે કે જે બીજગત જીવ જ હોય કે બીજો આવેલો હોય, કે તે જયાં સુધી પ્રથમપત્ર બને ત્યાંસુધી તે એક જ જીવ બધું બનાવે. છે. અહીં પણ ભાવાર્થ પૂર્વની જેમ જ જાણવો. | કંદથી માંડીને બીજ સુધીનું બાકી બધું જ બીજા જીવો કરે. એટલે કે વનસ્પતિજીવો ન Lજ કરે. (પૃથ્વીકાયાદિ નહિ જ.) આ વાત તો બંને વ્યાખ્યાને વિરોધ વિનાની છે. (પ્રશ્ન : વિરોધ તો આવે જ ને ? સમુઠ્ઠનાવસ્થા પછી કંદાદિ થાય છે, પછી પત્રક | થાય છે. હવે જે પ્રથમ મત છે, એના મતે તો પત્રક સુધી બધું મૂલજીવ કરે છે, તો કંદાદિ પણ વચ્ચે આવી જતાં મૂલજીવ જ કરશે. તો કંદાદિને અન્ય જીવો કરે... એ શી રીતે | ઘટે ?) , ઉત્તર : એકતઃ = એક પક્ષમાં = બીજા પક્ષમાં સમુઠ્ઠનાવસ્થા એ જ પ્રથમપત્ર તરીકે | વિવક્ષિત છે અને કંદાદિ તો એ સમુચ્છુનાવસ્થા પછી જ થાય છે, એટલે એમના મતે તો અન્યજીવો જ કંદાદિનાં નિર્વતક બનવાથી કોઈ વાંધો જ નથી. | જ્યારે અન્યત્ર = પ્રથમમતમાં કંદાદિ એ (સમુહૂનાવસ્થા પછીનાં કંદાદિ ન લેવા, 7 || પરંતુ) વનસ્પતિનાં ભેદરૂપ છે અને એટલે એ પ્રથમપત્રની ઉત્તરકાળમાં જ થાય છે, તે જ્ઞા એટલે એના નિર્વર્તક તો અન્યજીવો જ હોવાથી એમને પણ આ પદાર્થમાં કોઈ વાંધો ન ના | = આવે. (મત-૧) (મત-૨) 1. મૂલ (એક જ જીવ | 1. મૂલ (એક જ જીવ) 2. સમુહૂનાવસ્થા ( માત્ર કિસલયમાં | 2. સમુહૂનાવસ્થા (એક જ જીવ). 3. કિસલયાદિ પૂર્વે અનંતજીવ) | 3. કિસલયાદિ = કંદાદિ (અન્યજીવો). 4. પ્રથમ પત્રક 4. પ્રથમ પત્રક (અન્યજીવો) 5. કંદાદિ (વનસ્પતિના ભેદવિશેષ..) | 5. કંદાદિ નહિ, પણ અન્ય વનસ્પતિભેદો છે વ્યવહારમાં સમુહૂનાવસ્થા પછી તરત જ કંદાદિ કહેવાય છે. પણ પ્રથમ મતમાં 8 9 9 ડિE Page #261 -------------------------------------------------------------------------- ________________ ' H 5 5 એક દશવૈકાલિકસૂટા ભાગ-૨ જાન માં અય. 4 સૂ.-૧, ભા.-૬૦ ટક છે. એ સ્વીકારી શકાતું નથી. જ્યારે વ્યવહારમાં કિસલય બાદ જ પ્રથમ પત્રક કહેવાય છે, GS તે પણ બીજા મતમાં એ સ્વીકારી શકાતું નથી...) अतिदेशमाह सेसं सुत्तप्फासं काए काए अहक्कम बूया / अज्झयणत्था पंच य पगरणपयवंजणविसुद्धा T6 ના માધ્યમ્ II અતિદેશ કહે છે... (વક્ષ્યમાણ પદાર્થ અન્ય સ્થાનની જેમ સમજી લેવો...ઇત્યાદિ) TI ભાષ્ય-૬૦ : બાકીનું સૂત્રસ્પર્શિક તે તે કાયમાં યથાક્રમ કહે, તથા પ્રકરણ, પદ, | : વ્યંજનથી વિશુદ્ધ પાંચ અધ્યયનાર્થો કહે. ___व्याख्या-शेषं सूत्रस्पर्श उक्तलक्षणं 'काये काये' पृथिव्यादौ 'यथाक्रम यथापरिपाटि ब्रूयात् अनुयोगधर एव, न केवलं सूत्रस्पर्शमेव, किं तु अध्ययनार्थान् पञ्च च-प्रागुपन्यस्तान् जीवाजीवाभिगमादीन् प्रकरणपदव्यञ्जनविशुद्धान् ब्रूयात्, सूत्र एव जीवाभिगमः काये काये इत्यनेनैव लब्ध इति पञ्चग्रहणम्, अन्यथा षडिहार्थाधिकारा | इति / प्रक्रियन्तेऽर्था अस्मिन्निति प्रकरणम्-अनेकार्थाधिकारवत्कायप्रकरणादि, पदं म सुबन्तादि, कादीनि व्यञ्जनानि, एभिर्विशुद्धान् ब्रूयादिति गाथार्थः // ટીકાર્ય આ કહ્યા સિવાયનું જે બાકી રહેલું સૂત્રસ્પર્શિકતત્ત્વ છે કે જેનું લક્ષણ આગળ " કહેવાઈ ગયું છે, તેને પૃથ્વી, અપૂ વગેરે કાર્યમાં ક્રમ પ્રમાણે અનુયોગધર જ =ાન વ્યાખ્યાનકાર જ કહે. માત્રા સૂત્રસ્પર્શ જ નહિ, પરંતુ પૂર્વે દર્શાવેલા જીવાજીવાભિગમ વગેરે પાંચ " અધ્યયનાર્થોને પણ અનુયોગધર કહે. ન (પ્રશ્ન : આમ તો આગળ છે અર્થાધિકારો બતાવેલા, તો અહીં પાંચ જ કેમ કહ્યા | ?) ઉત્તર H આ ભાષ્યસૂત્રમાં જ વાથે સાથે એ શબ્દ દ્વારા પહેલો જીવાધિકાર જુદો | - દર્શાવ્યો જ છે. એટલે બાકી પાંચ રહે. માટે પંચનું ગ્રહણ કરેલું છે. બાકી તો તમે કહો કે | છો, એ પ્રમાણે અહીં છ અર્થાધિકારો છે. છે જેમાં અર્થો પ્રકર્ષથી કરાય = પ્રરૂપાય તે પ્રકરણ. એટલે કે અનેક અર્થાધિકારવાળું = છે. કાયપ્રકરણ વગેરે. વિભક્તિ અંતવાળા શબ્દો પર: ઘટ. વગેરે પદ કહેવાય. , a | F S F Page #262 -------------------------------------------------------------------------- ________________ IT #. YEN शालिश भाग- 2ERE मध्य. 4 सू21 - 1 છેવગેરે વ્યંજનો છે. આ બધાથી વિશુદ્ધ એવા અધ્યયનાર્થોને કહે. मा uथार्थ थयो. इदानीं त्रसाधिकार एतदाह-'से जे पुण इमे' इति, सेशब्दोऽथशब्दार्थः, असावप्यु* पन्यासार्थः, 'अथ प्रक्रियाप्रश्नानन्तर्यमङ्गलोपन्यासप्रतिवचनसमुच्चयेष्विति वचनात्, * | अथ ये पुनरमी-बालादीनामपि प्रसिद्धा अनेके-द्वीन्द्रियादिभेदेन बहवः एकैकस्यां जाती न त्रसाः-त्रस्यन्तीति त्रसाः प्राणा-उच्छासादय एषां विद्यन्त इति प्राणिनः, तद्यथा-अण्डजा न | मो इत्यादि, एष खलु षष्ठो जीवनिकायः त्रसकाय इति प्रोच्यत इति योगः, तत्राण्डाज्जाता मो / अण्डजाः-पक्षिगृहकोकिलादयः, पोता एव जायन्त इति पोतजाः, “अन्येष्वपि दृश्यते" (पा० 3-2-101) डप्रत्ययो जनेरिति वचनात् / ते च हस्तिवल्गुली| चर्मजलौकाप्रभृतयः, जरायुवेष्टिता जायन्त इति जरायुजा-गोमहिष्यजाविकमनुष्यादयः, अत्रापि पूर्ववड्डप्रत्ययः, रसाज्जाता रसजा:-तक्रारनालदधितीमनादिषु पायुकृ म्याकृतयो ऽतिसूक्ष्मा भवन्ति, संस्वेदाज्जाता इति संस्वेदजामत्कुणयूकाशतपदिकादयः, संमूर्च्छनाज्जाताः संमूर्च्छनजाः-शलभपिपीलिकामक्षिकाशालूकादयः उद्भेदाज्जन्म येषां ते उद्भेदाः, अथवा उद्भेदनमुद्भित् उद्भिज्जन्म येषां ते उद्भिज्जा:-पतङ्खञ्जरीटपारिप्लवादयः, उपपाताज्जाता उपपातजाः अथवा उपपाते भवा औपपातिका-देवा नारकाश्च / एतेषामेव लक्षणमाह-येषां | केषाञ्चित्सामान्ये नैव प्राणिनां-जीवानामभिक्रान्तं भवतीति वाक्यशेषः, ' अभिक्रमणमभिक्रान्तं, भावे निष्ठाप्रत्ययः, प्रज्ञापकं प्रत्यभिमुखं क्रमणमित्यर्थः, एवं - प्रतिक्रमणं प्रतिक्रान्तं-प्रज्ञापकात्प्रतीपं क्रमणमिति भावः, संकुचनं संकचितं गात्रसंकोचकरणं, प्रसारणं प्रसारितं-गात्रविततकरणं, रवणं रुतं-शब्दकरणं, भ्रमणं | भ्रान्तम्-इतश्चेतश्च गमनं, त्रसनं त्रस्तं-दुःखादुद्वेजनं, पलायनं पलायितं-कुतश्चिन्नाशनं, तथाऽऽगतेः-कुतश्चित्क्वचित्, गतेश्च-कुतश्चित्क्वचिदेव, 'विण्णाया' विज्ञातारः / आहअभिक्रान्तप्रतिक्रान्ताभ्यां नागतिगत्योः कश्चिद्भेद इति किमर्थं भेदेनाभिधानम् ?, उच्यते, विज्ञानविशेषख्यापनार्थम्, एतदुक्तं भवति- य एव विजानन्ति यथा वयमभिक्रमामः *प्रतिक्रमामो वा त एव त्रसाः, न तु वृति प्रत्यभिक्रमणवन्तोऽपि वल्ल्यादय इति / आह एवमपि द्वीन्द्रियादीनामत्रसत्वप्रसङ्गः, अभिक्रमणप्रतिक्रमणभावेऽप्येवंविज्ञानाभावात्, " र नैतदेवं, हेतुसंज्ञाया अवगतेः, बुद्धिपूर्वकमिव छायात उष्णमुष्णाद्वा छायां प्रति 45 R rFFF * * * र Page #263 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂર ભાગ-૨ મહુવા જી. અય. 4 સૂરણ - 1 तेषामभिक्रमणादिभावात्, न चैवं वल्ल्यादीनामभिक्रमणादि, ओघसंज्ञया प्रवृत्तेरिति / कृतं प्रसङ्गेन / ટસનાં અધિકારમાં આ કહે છે કે સે ને પુ રૂ.... તે શબ્દ અથ શબ્દનો અર્થવાળો છે. તે મળ પણ પાછો ઉપન્યાસનાં અર્થવાળો છે. કેમકે અથ શબ્દ પ્રક્રિયા, પ્રશ્ન, HI it આનન્તર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચન, સમુચ્ચય અર્થમાં વપરાય એવું વચન છે. જે એટલે તે ને પુ રૂ = થ યે પુનરી.... | મમી એટલે બાલાદિ જીવોને પણ પ્રસિદ્ધ (નજીક રહેલી વસ્તુ માટે મમ્ સર્વનામ ' | છે... આ વક્ષ્યમાણ ત્રસ બાલાડિજીવોમાં પણ પ્રસિદ્ધ હોવાથી ગમી શબ્દથી તે દર્શાવાયા | છે.) ' IS T અને = બેઈન્દ્રિયાદિ ભેદથી એક એક જાતિમાં ઘણાં બધા... ત્રસાદ = જે ત્રાસ પામે તે ત્રસ. પ્રળિઃ = પ્રાણ એટલે ઉચ્છવાસાદિ. તે જેમને હોય તે પ્રાણીઓ. તે આ પ્રમાણે માની વગેરે. આ ખરેખર છઠ્ઠો જીવનિકાય “ત્રસકાય’ એ પ્રમાણે કહેવાય છે' એમ અર્થ જોડવો. FI તેમાં (1) ઈંડામાંથી ઉત્પન્ન થાય તે અંડજ જેમકે પક્ષીઓ, ગરોળી વગેરે | (2) જે બચ્ચાંરૂપે જ જન્મે તે પોતજ. (અહીં પાણિની વ્યાકરણ પ્રમાણે અને નનr ના ધાતુને હું પ્રત્યય લાગવાથી પોતજ શબ્દ બનેલો છે એમ જાણવું.) જેમકે હાથી, વઘુલી, 2 ચામાચીડિયા, જળો, વગેરે. T (3) જેઓ જરાયુથી વીંટળાયેલા ઉત્પન્ન થાય તે જરાયુજ કહેવાય. જેમકે ગાય, કે ભેંસ, બકરી, ઘેટી, મનુષ્ય વગેરે. અહીં પણ પૂર્વની જેમ 3 પ્રત્યય સમજવો. (માતાનાં ; કે ગર્ભમાંથી જે બચ્યું નીકળે, તેના ઉપર આખું ચીકણું પડ હોય.. એ જરાય હાથી વગેરેમાં કે : એ ન હોય એટલે તે પોતજ.) (4) રસમાંથી ઉત્પન્ન થાય તે રસજ. છાશ, કાંજી, દહીં, વઘાર (વઘારેલી છાશ E Page #264 -------------------------------------------------------------------------- ________________ - દશવૈકાલિકસૂટા ભાગ-૨ સહકાર આ અદેય. 4 સૂગ - 1 એ વગેરે) વગેરેમાં ગુદાનાં કરમીયાંનાં જેવી આકૃતિવાળા અતિસૂક્ષ્મજીવો થાય છે (કરમીયાં - પેટમાં પણ થાય અને ગુદાનાં ભાગમાં પણ થાય. ગુદાનાં ભાગમાં જો ખંજવાળ આવે છે | તો એ પ્રાયઃ ત્યાં રહેલા કરમીયાંનાં કારણે આવે...) (5) સંવેદથી - પરસેવાદિથી ઉત્પન્ન થાય તે સર્વેદજ. જેમકે, માંકડ, જુ, ઈયળ વગેરે. | (6) સંપૂર્ઝન દ્વારા ઉત્પન્ન થાય તે સંપૂર્ઝનજ. જેમકે પતંગીયા, કીડી, માખી, [1 શાલુક (2) વગેરે. " (7) ઉદ્દભેદથી જેમનો જન્મ થાય તે ઉભેદ અથવા તો ઉપરની તરફ ભેદવું એ | | | ઉભિતું. તે એ ઉદ્દભેદન એ જેમનો જન્મ છે. (એટલે કે ઉભેદન દ્વારા જેમનો જન્મ છે) તે ન ઉદ્િભજ્જ કહેવાય, જેમકે પતંગ, ખંજરીટ, પારિદ્ઘ વગેરે. (જમીન વગેરેને ભેદીને આ | જીવો ઉત્પન્ન થાય છે.) (8) ઉપપાતથી જેમનો જન્મ છે, અથવા તો ઉપપાતમાં જે થયેલા છે. તે | ન ઔપપાતિક. જેમકે દેવો અને નારકો. (સીધો જ વિવક્ષિતજીવ તરીકે ઉત્પાદ થાય, | | ઉપરની કોઈ પ્રક્રિયા નહિ...) - આ ત્રસજીવોનું જ લક્ષણ કહે છે. | ને િિિર = ષ ષશ્ચિત્ = સામાન્યથી જ કોઈપણ જીવોનું અભિક્રાન્ત IF હોય (તો એ ત્રસજીવ કહેવાય.) મવતિ એ પ્રમાણે વાક્યશેષ લઈ લેવું. ના (1) મમvi એટલે મિશઃ અહીં મેં ધાતુને (કર્મણિ ભૂતકુંદતનો ત નહિ, શા '', પણ) ભાવઅર્થમાં = પણું અર્થમાં તે પ્રત્યય (નિષ્ઠાપ્રત્યય) લાગેલો છે, પ્રજ્ઞાપકને | ના અભિમુખ ચાલવું એનું નામ અભિક્રમણ. (પ્રજ્ઞાપક એટલે વિવક્ષિતવક્તા. કોઈ જીવ એ તે વક્તાની તરફ ચાલે, તો વક્તા કહેશે કે “આ અભિક્રમણ કરે છે પણ તે જ વખતે બીજા | કોઈ પ્રજ્ઞાપકની અપેક્ષાએ તો એ જીવ દૂર જઈ રહેલો હોવાથી એને એ અભિક્રમણ નહિ લાગે. એટલે અભિક્રમણની વ્યાખ્યા ઉચિત રીતે કરવી. એ માટે જ પ્રજ્ઞાપ.... વગેરે ' લખેલું છે.) | (2) એ રીતે પ્રતિક્રમણ એ જ પ્રતિક્રાન્ત. (અહીં પણ ભાવે નિષ્ટપ્રત્યય વગેરે " સમજી લેવું) પ્રજ્ઞાપકની અપેક્ષાએ વિરુદ્ધદિશામાં ગમન એ પ્રતિક્રાન્ત. (3) સંકોચ કરવો એનું નામ સંકુચિત. એટલે કે શરીરને સંકોચવું. Page #265 -------------------------------------------------------------------------- ________________ R અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ માં અધ્ય. 4 સૂગ - 1 (4) પ્રસારવું એટલે જ પ્રસારિત. શરીરને વિસ્તારવું. (5) અવાજ કરવો એ જ રુત અર્થાત્ શબ્દ કરવો. (6) ભમવું એ ભ્રાન્ત. આમ તેમ ગમન કરવું. (7) ત્રાસ પામવો એ ત્રસ્ત. દુઃખથી ઉગ પામવો. (8) ભાગી જવું એ પલાયિત. કોઈક જગ્યાએથી નાસી જવું. (9) તથા કોઈક સ્થાનમાંથી કોઈક સ્થાનમાં આવવું અને કોઈક સ્થાનમાંથી કોઈક | સ્થાનમાં જવું... એ રૂપ આગતિ અને ગતિનાં વિજ્ઞાતાઓ = જાણકારો.... " (અહીં 1 થી 8 સુધી બધે ભાવવાચક ત પ્રત્યય સમજવો. આ માંથી કોઈપણ બાબત જેમાં હોય એ ત્રસ તરીકે ઓળખી શકાય.) 1 પ્રશ્ન : અભિક્રાન્ત અને પ્રતિક્રાન્તથી આગતિનો અને ગતિનો કોઈ ભેદ નથી. | | એટલે કે અભિક્રાન્ત અને આગતિ અને પ્રતિક્રાન્ત અને ગતિ આ સરખાં જ છે. તો પછી આ બેનું ભેદથી = જુદું કથન શા માટે કર્યું છે ? 1 ઉત્તર : વિજ્ઞાનવિશેષને જણાવવા માટે કરેલું છે. | આશય એ છે કે જે જીવો એમ જાણે છે કે અમે અભિક્રમણ કરીએ છીએ, અમે પ્રતિક્રમણ કરીએ છીએ” એ જ જીવો ત્રસ ગણાય. માટે જ મતિયાતિવિજ્ઞાતા એમ | વિશાતા: શબ્દ મૂકેલો છે..) પણ વૃત્તિ પ્રત્યે = વાડ પ્રત્યે અભિક્રમણ કરનારા એવી | fii આ વેલડી વગેરે વનસ્પતિ ત્રસ ન ગણાય. (વેલો વાડ ઉપર આગળ વધે... પણ એને 7i | || એવું જ્ઞાન નથી કે હું અભિક્રમણ કરું છું, એટલે એ ત્રસ ન ગણાય.) * પ્રશ્ન : આ રીતે કહેશો તો પણ બેઈન્દ્રિય વગેરેને અત્રસ = સભિન્ન માનવાની જા | આપત્તિ આવશે, કેમકે એમને અભિક્રમણ અને પ્રતિક્રમણ હોવા છતાં પણ આવા પ્રકારનું | | વિજ્ઞાન તો નથી જ. 2 ઉત્તર H આ વાત આ પ્રમાણે નથી. અર્થાતુ તમે કહો છો એ વાત બરાબર નથી. કા કેમકે એ બેઈન્દ્રિયાદિ જીવોમાં હેતુસંજ્ઞા છે, એમ જણાય છે. (તેઓમાં હેતુસંજ્ઞા હોવાનો બોધ આપણને થાય છે.) (અથવા તો હેતુસંજ્ઞા દ્વારા તેઓને આગતિનું અને ગતિનું | વિજ્ઞાન છે એમ જણાય છે...) [, તે પણ એ રીતે કે જાણે કે બુદ્ધિપૂર્વક છાયામાંથી ઉષ્ણમાં અને ઉષ્ણમાંથી છાયા | [ પ્રત્યે તેઓની ગતિ-આગતિ થાય છે. (કીડી વગેરેમાં સ્પષ્ટ લાગે છે કે તેઓ તડકો આવે, '' છે એટલે છાંયડા તરફ જાય છે. આ એમની પ્રવૃત્તિ તે જીવો વિચારીને જ ન કરતાં હોય = 5 F = Page #266 -------------------------------------------------------------------------- ________________ * * 1 HEREशयालि सूा माग- 2ERE मध्य. 4 सूत्रा - 1 છે. એવું આપણને લાગે. એટલે હેતુસંજ્ઞાત્મક જ્ઞાન એમની પાસે ગત્યાગતિનું છે જ. એટલે જ એમને ત્રસ માનવામાં કોઈ જ વાંધો નથી આવતો.) I: પણ વેલડી વગેરેનાં અભિક્રમણાદિ આ રીતે બુદ્ધિપૂર્વક થતાં નથી, કેમકે તેઓની || I* પ્રવૃત્તિ ઓઘસંજ્ઞાથી થાય છે. ___विस्तारथी सयु. __ अधिकृतत्रसभेदानाह- 'जे य' इत्यादि, ये च कीटपतङ्गा इत्यत्र कीटा:-कृमयः, 'एकग्रहणे तज्जातीयग्रहण 'मिति द्वीन्द्रियाः शङ्खादयोऽपि गृह्यन्ते, पतङ्गाः-शलभा, 1. अत्रापि पूर्ववच्चतुरिन्द्रिया भ्रमरादयोऽपि गृह्यन्त इति, तथा याश्च कुन्थुपिपीलिका , | इत्यनेन त्रीन्द्रियाः सर्व एव गृह्यन्ते, अत एवाह-सर्वे द्वीन्द्रिया:- कृम्यादयः सर्वे न त्रीन्द्रिया:- कुन्थ्वादयः, सर्वे चतुरिन्द्रियाः-पतङ्गादयः / आह-ये च कीटपतङ्गा | इत्यादावुद्देशव्यत्ययः किमर्थम् ?, उच्यते, 'विचित्रा सूत्रगतिरतन्त्रः क्रम' इति ज्ञापनार्थम्, सर्वे पञ्चेन्द्रियाः सामान्यतो, विशेषतः पुनः सर्वे तिर्यग्योनयो-गवादयः,, सर्वे नारका-रत्नप्रभानारकादिभेदभिन्नाः, सर्वे मनुजाः-कर्मभूमिजादयः, सर्वे देवा-1 भवनवास्यादयः, सर्वशब्दश्चात्र परिशेषभेदानां त्रसत्वख्यापनार्थः, सर्व एवैते त्रसा: न | त्वेकेन्द्रिया इव प्रसाः स्थावराश्चेति, उक्तं च-"पृथिव्यम्बुवनस्पतयः स्थावराः" | "तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः" (तत्त्वा०अ०२सू०१३-१४) इति / 'सर्वे प्राणिनः | परमधर्माण' इति सर्व एते प्राणिनो-द्वीन्द्रियादयः पृथिव्यादयश्च परमधर्माण इति-अत्र 'परम-सुखं तद्धर्माणः सुखधर्माण:- सुखाभिलाषिण इत्यर्थः, यतश्चैवमित्यतो / / दुःखोत्पादपरिजिहीर्षया एतेषां षण्णां जीवनिकायानां नैव स्वयं दण्डं समारभेतेति योगः / / षष्ठं जीवनिकायं निगमयन्नाह-एष खलु-अनन्तरोदितः कीटादिः 'षष्ठो जीवनिकायः' | पृथिव्यादिपञ्चकापेक्षया षष्ठत्वमस्य, त्रसकाय इति 'प्रोच्यते' प्रकर्षेणोच्यते सर्वैरेव " तीर्थकरगणधरैरिति प्रयोगार्थः // પ્રસ્તુતમાં જેની વાત ચાલે છે, એ ત્રસજીવોનાવિસ્તારથી સર્યું. ભેદો કહે છે કે ને य कीड... 8131 भेटले. ४२भीयाविस्तारथी सर्यु.. सही में पेन्द्रियनाविस्तारथी सयु. [ ગ્રહણમાં તજજાતીય બીજા બધા બેઇન્દ્રિયનું પણ ગ્રહણ થઈ જાય એટલે શંખ વગેરે પણ " બેઈન્દ્રિયો લઈ લેવા. છે. પતંગ = શલભ (મચ્છર, માખી વગેરે) આ ચઉરિન્દ્રિય છે અહીં પણ પૂર્વની જેમ તે r5EFF * * * Page #267 -------------------------------------------------------------------------- ________________ . દશવૈકાલિકસૂગ ભાગ-૨ ) અધ્ય. 4 સૂગ - 1 - છે. ભમરા વગેરે પણ ચઉરિન્દ્રિયો લઈ લેવાય છે. | તથા ના ય શુક્યુ.... એ શબ્દથી બધાં જ તેઈન્દ્રિયો લેવાય. છે આમ ન્યાય પ્રમાણે બધાનું ગ્રહણ થઈ શકે છે, માટે જ કહે છે કે (કરમીયાં વગેરે) | બધા બેઈન્દ્રિયો, (કુન્થ વગેરે) બધાં તેઈન્દ્રિયો, પતંગ વગેરે - બધાં ચઉરિન્દ્રિયો. [ પ્રશ્નઃ જે ર હીટપત્ત આ બધામાં ઉદેશનો વ્યત્યય કેમ કર્યો? (કીટપતંગાદિને | | ઉદ્દેશાને “આ જીવો બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય છે' એમ વિધાન કરવાનું છે. એટલે | કીટપતંગાદિ ઉદ્દેશ કહેવાય. હવે એમાં પહેલાં કીટ શબ્દથી બેઈન્દ્રિયો, પછી તરત પતિં' શબ્દથી ચઉરિન્દ્રિયો અને પછી શુન્થ શબ્દથી તેઈન્દ્રિયો બતાવ્યા. ખરેખર તેઈન્દ્રિય | પહેલાં બતાવવા જોઈતા હતાં. એટલે આ ઉદ્દેશવ્યત્યય કરેલો છે..). ઉત્તર : “સૂત્રની ગતિ = પદ્ધતિ = રચના = શૈલિ વિચિત્ર હોય છે, ક્રમ અંત છે = અચોક્કસ છે = ક્રમ પ્રમાણે જ બધું કહેવાય એમ નથી...” આ જણાવવા માટે (જાણી જોઈને) ઉદ્દેશવ્યત્યય કરેલો છે. તે સચ્ચે રિનિયા એ સામાન્યથી જાણવું. વિશેષથી આ પ્રમાણે કે બધા તિર્યંચો = 1/ ગાય વગેરે. બધા નારકો = રત્નપ્રભાનારકાદિ ભેદવાળા, બધાં મનુષ્યો = કર્મભૂમિ - વગેરે. બધા દેવો = ભવનવાસી વગેરે. અહીં સર્વશબ્દ “બાકીના ભેદો ત્રસ છે એ (દર્શાવવા માટે છે. આશય એ છે કે માત્ર નારા:... વગેરે લખે, તો કોઈને એમ શંકા |R પડે કે “જેમ અમુક એકેન્દ્રિયો ત્રાસ અને સ્થાવર એમ બે પ્રકારનાં છે. તેમ નારકોમાં નિ G, પણ અમુક ત્રસ અને અમુક સ્થાવર તો નહિ હોય ને ?" પણ સબ્બે શબ્દ લખવાથી એ | માં સ્પષ્ટ થાય કે બધાં જ નારકોને ત્રસ જણાવેલા છે. એટલે એમાં એકેન્દ્રિયની જેમ | સમજવાનું નથી. અર્થાત્ આ બધાં જ જીવો ત્રસ છે. પણ એકેન્દ્રિયોની માફક ત્રાસ અને II સ્થાવર એમ બે પ્રકારે નથી. તે કહ્યું છે કે “પૃથ્વી-પાણી-વનસ્પતિ સ્થાવર છે અને તેજો-વાયુ તથા બેઈન્દ્રિય વગેરે .. એ ત્રસ છે.' | આ બધાં બેઈન્દ્રિયાદિજીવો અને પૃથ્વી વગેરે જીવો પરમધર્મવાળા છે. અહીં પરમ | |= સુખ. તે જ છે ધર્મ જેમનો, એવા આ જીવો છે. એનો અર્થ એ કે બધાં જીવો સુખની - ઈચ્છાવાળા છે. [ આવું છે, માટે આ જીવોને દુઃખોત્પાદનો ત્યાગ કરવાની ઈચ્છાથી આ છ * . ઇવનિકાયોની હિંસા સ્વયં ન આદરવી... એ પ્રમાણે મૂળમાં યોગ = જોડાણ કરવું. Page #268 -------------------------------------------------------------------------- ________________ H. H Eशयालि सूफा माग-२ मध्य. 4 सू2। - 1 છે. છઠ્ઠા જીવનિકાયનું નિગમન કરતાં કહે છે કે આ = અનંતર કહેવાયેલા કીડાદિ ( જ રૂપ જીવ એ છઠ્ઠો જીવનિકાય છે. પૃથ્વી વગેરે પાંચની અપેક્ષાએ આ કાય છઠ્ઠો वाय. मा 74o पनिय 'साय' भेभ. तमाम तीर्थ मने परो seii. वाय. . मा प्रयोगनो = अनुमाननो अर्थ = भावार्थ छ. - प्रयोगश्च-विद्यमानकर्तृकमिदं शरीरम्, आदिमत्प्रतिनियताकारत्वात्, घटवत् / न आह-इदं त्रसकायनिगमनमनभिधाय अस्थाने 'सर्वे प्राणिनः परमधर्माण' इत्यनन्तरसूत्रसंबन्धिसूत्राभिधानं किमर्थम् ?, उच्यते, निगमनसूत्रव्यवधानवदर्थान्तरेण . व्यवधानख्यापनार्थम्, तथाहि-त्रसकायनिगमनसूत्रावसानो जीवाभिगमः, अत्रान्तरे / अजीवाभिगमाधिकारः, तदर्थमभिधाय चारित्रधर्मो वक्तव्यः, तथा च वृद्धव्याख्या-एसो खलु छट्टो जीवनिकाओ तसकाउत्ति पवुच्चइ, एस ते जीवाभिगमो भणिओ, इयाणि अजीवाभिगमो भण्णइ-अजीवा दुविहा, तंजहा-पुग्गला य नोपोग्गला य, पोग्गला छव्विहा, तंजहा-सुहुमसुहुमा सुहुमा सुहुमबायरा बायरसुहुमा बायरा बायरबायरा / सुहुमसुहुमा परमाणुपोग्गला, सुहुमा दुपएसियाओ आढत्तो जाव सुहुमपरिणओ अणंतपएसिओ खंधो, सुहुमबायरा गंधपोग्गला, बायरसुहुमा वाउक्कायसरीरा, बादरा आउक्कायसरीरा उस्सादीणं, बायरबायरा तेउवणस्सइपुढवितससरीराणि / अहवा चउव्विहा पोग्गला, तंजहा-खंधा खंधदेसा खंधपएसा परमाणुपोग्गला, एस / पोग्गलत्थिकाओ गहणलक्खणो, णोपोग्गलत्थिकाओ तिविहो, तंजहा-धम्मत्थिकाओ न शा अधम्मत्थिकाओ आगासत्थिकाओ, तत्थ धम्मत्थिकाओ गइलक्खणो, अधम्मत्थिकाओ स ठिइलक्खणो, आगासत्थिकाओ अवगाहलक्खणो, तथा चैतत्संवाद्यार्षम्-"दुविहा हुँति में | अजीवा पोग्गलनोपोग्गला य छ त्तिविहा परमाणुमादि पोग्गल णोपोग्गल धम्ममादीया ना | // 1 // सुहुमसुहुमा य सुहुमा तह चेव य सुहुमबायरा णेया / बायरसुहुमा बायर तह / / बायरबायरा चेव // 2 // परमाणु दुप्पएसादिगा उ तह गंधपोग्गला होन्ति / वाऊ आउसरीरा तेऊमादीण चरिमा उ // 3 // धम्माधम्माऽऽगासा लोए णोपोग्गला तिहा होति / जीवाईण गईटिइअवगाहणिमित्तगा णेया // 4 // " અનુમાનપ્રયોગ આ પ્રમાણે થશે કે આ શરીર (પક્ષ) વિદ્યમાનકર્તાવાળું છે (સાધ્ય) આદિવાળો, પ્રતિનિયતઆકાર 4 F Page #269 -------------------------------------------------------------------------- ________________ આ દશવૈકાલિકસૂર ભાગ- 2 | હે માં અય. 4 સૂગ - 1 હોવાથી (હેતુ) દા.ત. ઘટ (દષ્ટાન્ત). (પ્રતિનિયતઆકાર તો આકાશનો પણ છે, ત્યાં કોઈ કર્તા નથી. એટલે જ માહિતી | શબ્દ છે. આકાશનો આકાર મિતુ નથી. એટલે એમાં હેતું નથી, માટે સાધ્ય ન હોય , . તો પણ વાંધો નહિ. સરિત્ આકાર તો વાદળાદિમાં પણ છે, ત્યાં કોઈ કર્તા નથી. એટલે જ ત્તિનત શબ્દ મુકેલો છે. વાદળાદિનો આકાર અપ્રતિનિયત = અચોક્કસ છે... એટલે 1 એમાં હેતુ ન રહેવાથી સાધ્ય ન રહે તો પણ વાંધો નથી...). પ્રશ્ન : ત્રસકાયનાં આ નિગમનને કહ્યા વિના અસ્થાને સર્વે પ્રળિઃ પરમથળ: એ અનંતરસૂત્રની સાથે સંબંધવાળી સૂત્રનું કથન શા માટે કર્યું? (1. સર્વ જીવો સુખાભિલાષી છે. 2. આ છઠ્ઠો જવનિકાય ત્રસકાય કહેવાય છે, 3. આ જીવનિકાયની હિંસા ન કરવી.. આ રીતે સૂત્રો આપેલા છે. નં. 3 સૂત્ર | એ હવે તરત જ કહેવાશે. એની સાથે નં. 1 સૂત્રને સંબંધ આ પ્રમાણે છે કે બધાં જીવો તે સુખાભિલાષી છે, માટે બધા જીવોની હિંસા ન કરવી.... આમ નં. 1 સૂત્ર એ 11 અનંતરસૂત્ર સાથે સંબંધવાળું છે. એટલે ખરેખર તો નં. ર સૂત્ર પહેલાં, પછી નં. 1 સૂત્ર | અને પછી નં. 3 સૂત્ર કહેવું જોઈએ. જ્યારે અહીં વિપરીત કરેલું છે. T વળી આ બધાંની પૂર્વે ત્રસકાયનું વર્ણન કરેલું છે, એટલે ખરેખર તો પહેલાં વિ, ત્રસકાયનું નિગમન જ આવે, એ પછી જ “આ છયે કાયના જીવો સુખાભિલાષી છે...” ત્રિ 3 વગેરે આવે. પણ અહીં એવું નથી કર્યું. |o એટલે પ્રશ્નકાર પૂછે છે કે ત્રસકાયનિગમનને = નં. 2 સૂત્રને કહ્યા વિના જ નં. જ્ઞ = 3 સૂત્ર સાથે સંબંધવાળા નં. 1 સૂત્રનું અસ્થાને કથન કેમ કર્યું ?' ઉત્તર H નિગમનસૂત્રનાં વ્યવધાનની જેમ અર્થાન્તરી પણ વ્યવધાન જણાવવા માટે ન . આવું કરેલું છે. તે આ પ્રમાણે - (જીવાભિગમ, અજીવાભિગમ, ચારિત્રાધર્મ વગેરે અર્થો અહીં કહેવાના છે એમાં) ત્રસકાયનાં નિગમનનાં સૂત્ર સુધી જીવાભિગમ છે. એ " થાય એટલે એ દરમ્યાન અજીવાભિગમનો અધિકાર છે. તેના અર્થને કહીને * ચારિત્રાધર્મ કહેવાનો છે. (હવે જો દશવૈકાલિક મૂળસૂત્રો જો ઈએ, તો એમાં * ત્રસકાયનિગમનસૂર પછી સીધું જ ચારિત્રધર્મનું જ વર્ણન શરૂ કરી દીધું છે. વચ્ચે " 2 અજવાભિગમની પ્રરૂપણા જ નથી. જયારે ખરેખર તો જીવાભિગમ અને ચારિત્રધર્મ E F = Page #270 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હર અય. 4 : 1 છે) એ બે અર્થો વચ્ચે અજીવાભિગમનો અર્થ છે જ. ( આમ જીવાભિગમ અને ચારિત્રધર્મ વચ્ચે અજીવાભિગમ અર્થનું વ્યવધાન છે. એ [ જણાવવું જરૂરી છે. એ જણાવવા માટે જ એકબીજાનાં સંબંધવાળા નં. 1 અને નં. 3 * સૂત્રની વચ્ચે નં. 2 સૂત્ર = ત્રસકાય નિગમનસૂત્ર મૂકી દીધું છે. આનાથી બધાને ખબર " પડે કે નં. 1 અને નં. 3 સૂત્ર વચ્ચે સંબંધ હોવા છતાં વચ્ચે નં.૨ સૂત્રનું વ્યવધાન કર્યું છે. નં. 1 અને નં. 3 સૂત્રને સાથે મુકવાને બદલે બે વચ્ચે એક સૂત્રનું અંતર પાડી દીધું | છે... એટલે એની જેમ જીવાભિગમ અને ચારિત્રધર્મની વચ્ચે અજીવાભિગમ અર્થાધિકાર ન સમજી લેવાનો.) | (એ અજીવાભિગમ અર્થાધિકાર દર્શાવતી) વૃદ્ધવ્યાખ્યા આ પ્રમાણે છે. નું આ છઠ્ઠો, જીવનિકાય ત્રસકાય એમ કહેવાય છે. તમને આ જીવાભિગમ કહેવાયો. | | હવે અજીવાભિગમ કહેવાય છે. અજીવો બે પ્રકારે છે. પુગલો અને નપુદ્ગલો. પુદ્ગલો છે પ્રકારે છે : (1) સૂક્ષ્મ સૂક્ષ્મ (2) સૂક્ષ્મ (3) સૂક્ષ્મબાદર (4) બાદરસૂક્ષ્મ | (5) બાદર (6) બાદરબાદર. (1) સૂમસૂમ: પરમાણુપુદ્ગલો. (2) સૂથમ બે પ્રદેશનાં બનેલા સ્કંધથી માંડીને El સૂક્ષ્મપરિણામવાળો અનંતપ્રાદેશિક અંધ... (દારિક ગ્રાહ્યવર્ગણાની પૂર્વેનાં | અનંતપ્રાદેશિક સ્કંધો સૂક્ષ્મપરિણામી છે.) | (3) સૂક્ષ્મબાદર : ગંધયુગલો (સુગંધી પુદ્ગલો દેખાય નહિ, પણ ગંધ કિ | અનુભવાય...) (4) બાદરસૂમ : વાયુયશરીરો. (સ્પષ્ટપણે અનુભવાય, પણ દેખાય નહિ..) . (5) બાદર : ઝાકળ વગેરેનાં અપકાયનાં બનેલા શરીરો. (6) બાદર-બાદર : તેજસ્કાય, વનસ્પતિકાય, પૃથ્વી અને ત્રસનાં શરીરો. અથવા ચાર પ્રકારનાં પુદ્ગલો છે. તે આ પ્રમાણે સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ, પરમાણુપુદ્ગલ. આ પુદ્ગલાસ્તિકાય ગ્રહણલક્ષણવાળો છે, અર્થાતુ જીવ એનું ગ્રહણ કરી શકે છે..!! નોપુદ્ગલાસ્તિકાય ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. . E F E F = * * * કે8િ Page #271 -------------------------------------------------------------------------- ________________ જ ય દશવૈકાલિકસૂટા ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 2 જી એક તેમાં ધર્માસ્તિકાય ગતિલક્ષણવાળો છે. (એના અધારે - જીવપુદ્ગલો ગતિ કરે છે.) અધર્માસ્તિકાય સ્થિતિલક્ષણવાળો છે. (એના આધારે જીવ-પુગલો સ્થિર રહી શકે છે ( આકાશાસ્તિકાય અવકાશલક્ષણવાળો છે. (જીવ-પુદ્ગલાદિને રહેવાની જગ્યા આપે આ જ વાતની સાથે સંવાદવાળું ઋષિવચન આ છે કે (1) અજીવો બે પ્રકારે છે. [ પુદ્ગલ અને નોપુદ્ગલ. પુદ્ગલ છ પ્રકારે, નોપુદ્ગલ ત્રણ પ્રકારે છે. પરમાણુ વગેરે 11 - પુદ્ગલ છે. ધર્માસ્તિકાયાદિ નોમુદ્દગલ છે. (2) સૂક્ષ્મસૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મબાદર, બાદરસૂક્ષ્મ, બાદર, બાદરબાદર. | (3) પરમાણુ, દ્ધિપ્રદેશિકાદિ, ગંધપુદ્ગલ, વાયુ, અપશરીર, તેજ વગેરેનાં શરીર છે | ચરમ = છેલ્લા = બાદરબાદર. | (4) લોકમાં ધર્મ, અધર્મ, આકાશ એમ નો પુદ્ગલો ત્રણ પ્રકારે છે. જીવાદિને તે ગતિ, સ્થિતિ અને અવગાહમાં નિમિત્તરૂપ જાણવા. इच्चेसि छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारंभिज्जा नेवन्नेहिं दंडं समारंभाविज्जा दंडं समारंभंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपिक अन्नं न समणुजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि / अप्पाणं वोसिरामि / (सूत्र० 2) | સૂત્ર-૨ સૂત્રાર્થ: આ છ જવનિકાયોનો સ્વંય દંડ ન કરવો, બીજા વડે દંડ ન કરાવવો, FI નો દંડ કરતાં અન્યને હું રજા નહિ આપું... યાવજીવ ત્રિવિધ-ત્રિવિધે, મન-વચન-કાયાથી | | | કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાં એવા પણ અન્યને અનુમતિ નહિ આપું. હે ભંતે ! | તેનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગઈ કરું છું, આત્માને વોસિરાવું છું. | उक्तो जीवा( जीवा )भिगमः, साम्प्रतं चारित्रधर्मः, तत्रोक्तसंबन्धमेवेदं सूत्रम्-* *'इच्चेसिं' इत्यादि, सर्वे प्राणिनः परमधर्माण इत्यनेन हेतुना 'एतेषां षण्णां जीवनिकायाना'मिति, सुपां सुपो भवन्तीति सप्तम्यर्थे षष्ठी, एतेषु षट्सु जीवनिकायेषुहै अनन्तरोदितस्वरूपेषु नैव 'स्वयम्' आत्माना ‘दण्डं' संघट्टनपरितापनादिलक्षणं Page #272 -------------------------------------------------------------------------- ________________ I E A म HEN शातिसूका भाग- 2EAN मध्य. 4 सूरा - 2 'समारभेत' प्रवर्तयेत्, तथा नैव 'अन्यैः' प्रेष्यादिभिः 'दण्डम्' उक्तलक्षणं 'समारंभयेत्' ( . कारयेदित्यर्थः, दण्डं समारभमाणानप्यन्यान् प्राणिनो 'न समनुजानीयात. | नानुमोदयेदिति विधायकं भगवद्वचनम् / यतश्चैवमतो 'यावज्जीव'मित्यादि यावद् .... व्युत्सृजामि, एवमिदं सम्यक् प्रतिपद्यतेत्यैदम्पर्यं, पदार्थस्तु-जीवनं जीवा यावज्जीवा यावज्जीवम्-आप्राणोपरमादित्यर्थः, किमित्याह-'त्रिविधं त्रिविधेनेति तिस्त्रो विधाविधानानि कृतादिरूपा अस्येति त्रिविधः, दण्ड इति गम्यते, तं त्रिविधेन करणेन, एतदुपन्यस्यति-मनसा वाचा कायेन, एतेषां स्वरूपं प्रसिद्धमेव, अस्य च करणस्य कर्म / | उक्तलक्षणो दण्डः, तं वस्तुतो निराकार्यतया सूत्रेणैवोपन्यस्यन्नाह-'न करोमि स्वयं, न कारयाम्यन्यैः, कुर्वन्तमप्यन्यं न समनुजानामी 'ति, 'तस्य भदन्त ! प्रतिक्रामामी'ति | तस्येत्यधिकृतो दण्डः संबध्यते, संबन्धलक्षणा अवयवलक्षणा वा षष्ठी, योऽसौ त्रिकालविषयो दण्डस्तस्य संबन्धिनमतीतमवयवं प्रतिक्रामामि, न वर्तमानमनागतं वा, अतीतस्यैव प्रतिक्रमणात्, प्रत्युत्पन्नस्य संवरणादनागतस्य प्रत्याख्यानादिति, भदन्तेति | गुरोरामन्त्रणम्, भदन्त भवान्त भयान्त इति साधारणा श्रुतिः, एतच्च गुरुसाक्षिक्येव व्रतप्रतिपत्तिः साध्वीति ज्ञापनार्थं, प्रतिक्रामामीति भूताद्दण्डान्निवर्तेऽहमित्युक्तं भवति, | तस्माच्च निवृत्तिर्यत्तदनुमतेविरमणमिति, तथा 'निन्दामि गर्हामी ति, अत्रात्मसाक्षिकी निन्दा परसाक्षिकी गर्हा-जुगुप्सोच्यते, 'आत्मानम्' अतीतदण्डकारिणमश्लाघ्यं जि 'व्युत्सृजामीति विविधार्थो विशेषार्थो वा विशब्दः उच्छब्दो भृशार्थः सृजामीति- जि न त्यजामि, ततश्च विविधं विशेषेण वा भृशं त्यजामि व्युत्सृजामीति / आहशा यद्येवमतीतदण्डप्रतिक्रमण-मात्रमस्यैदम्पर्यं न प्रत्युत्पन्नसंवरणमनागतप्रत्याख्यानं चेति, स नैतदेवं, न करोमीत्यादिना तदुभयसिद्धेरिति // टार्थ : 941(94)भिम वा यो. यात्रिधर्म..... तभा 3415 गयेसा संयवाणु 4 मा सूत्र छ इच्चेसिं.. બધાં જીવો સુખાભિલાષી છે' આ કારણથી આ છ જવનિકાયોને વિશે દંડનો | "समान न ४२वो. प्रकृतम सुपां सुपो भवन्ति मे नियम प्रभा अधी विमतिनी * બધી જ વિભક્તિઓ થઈ શકે છે, એટલે સૂત્રમાં રહેલી છઠ્ઠી વિભક્તિ એ સાતમીનાં 51 है अर्थमा वी. "E H. rFFFF ॐ ॐ ॐ br ** Page #273 -------------------------------------------------------------------------- ________________ હાલ દશવૈકાલિકસૂર ભાગ-૨ | હુ અધ્ય. 4 સૂર - 2 છે. અનંતર જેમનું સ્વરૂપ કહેવાઈ ગયું છે, એવા આ છ જવનિકાયોને વિશે સ્વયં = S. . જાતે દંડ = સંઘટ્ટો, પરિતાપ વગેરેને પ્રવર્તાવવા નહિ. તથા નોકર વગેરે દ્વારા ઉપરોક્ત લક્ષણવાળા દંડને કરાવવો નહિ. દંડને પ્રવર્તાવતા એવા પણ અન્ય પ્રાણીઓને અનુમતિ આપવી નહિ. આ વિધાયક એવું જિનવચન છે. અર્થાત્ “સાધુએ આ બધું ન કરવું.” વિધાનકરનાર આ જિનવચન છે. (સૂત્રમાં સમyગામિ શબ્દ છે, પણ ખરેખર સમyગાપોળ પાઠ ન હોવો જોઈએ. એ જ વધુ સંગત થાય છે. ત્યાંસુધીનો પાઠ ભગવાન બોલે છે... એમ 1 "" દર્શાવવું છે. તેઓ આપણને આ બધું કરવાનું વિધાન કરે છે... એટલે હું રજા નહિ "T આપું...' એવો અર્થ સંગત ન થાય...) ભગવાન આ પ્રમાણે વિધાન કરે છે, આથી જ ગાવળીવાણુ થી માંડીને વસિષ. એટલું આ પ્રમાણે આ સમ્યફરીતે સાધુએ સ્વીકારવું જોઈએ. (ભગવાને કહ્યું છે કે “જીવો ઉપર દંડ કરવો, કરાવવો, અનુમોદવો જોઈએ નહિ . એટલે આપણે આ રીતે સ્વીકારવું જોઈએ કે “હું જીવો ઉપર દંડ કરીશ, કરાવીશ, I અનુમોદીશ નહિ..) આ અહીં તાત્પર્ય છે. પદોનો અર્થ આ પ્રમાણે છે - જીવન એટલે જીવો. જયાં સુધી જીવ રહે ત્યાં સુધી એ નાવીવાહ... ! ત્યાંસુધી શું કરવું? એ બતાવે છે કે કતાદિરૂપ ત્રણ વિધાન જેના છે, તે ત્રિવિધ. અહીં દંડ શબ્દ સમજી લેવો. તે ત્રિવિધ ના - દંડને ત્રિવિધકરણ વડે... એ ત્રિવિધેન શબ્દથી જે ત્રણ લેવાના છે, એનો જ ઉપન્યાસ | | કરે છે કે મનથી, વચનથી, કાયાથી. આ ત્રણનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. આ મન વગેરે રૂપ ત્રિવિધ કરણનું કર્મ કહેવાયેલા લક્ષણવાળો સંઘટ્ટનાદિરૂપ દંડ છે. તે દંડને જ વસ્તુતઃ નિરાકરણ કરવાયોગ્ય તરીકે સૂત્રથી જ જણાવતાં કહે છે કે “હું કે : સ્વયં કરીશ નહિ, બીજાઓ વડે કરાવીશ નહિ, કરતાં એવા પણ અન્યને રજા આપીશ , નહિ...” (આના દ્વારા ત્રિવિધ દંડ જ પરમાર્થથી નિરાકાર્ય તરીકે દર્શાવ્યો.) . તરસ = તથ એ શબ્દથી અધિકૃત દંડ જ લેવાનો છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ આ જ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અય. 4 સુરણ - 2 . અહીં છઠ્ઠીવિભક્તિ સંબંધલક્ષણવાળી અથવા તો અવયવલક્ષણવાળી જાણવી. ( to પ્રશ્ન : એટલે શું? કંઈ સમજણ ન પડી ? | ઉત્તર : જે આ ત્રિકાલવિષયક દંડ છે, તેના સંબંધી ભૂતઅવયવનું હું પ્રતિક્રમણ કરું , Lછું. પણ વર્તમાન કે અનાગત અવયવનું પ્રતિક્રમણ કરતો નથી. કેમકે અતીતનું જ પ્રતિક્રમણ થાય. વર્તમાનદંડનું સંવરણ થાય, અને અનાગતદંડનું પચ્ચખાણ થાય (પણ એ બેનાં પ્રતિક્રમણ ન થાય.) (આશય એ છે કે તું = (હું પ્રતિકામિ એમ કહેવાને બદલે ત૭ - ચંડી | તિમમિ એમ જે સૂત્રોમાં કહ્યું છે, એનાથી સહજ રીતે પ્રશ્ન ઊભો થાય કે - બીજીવિભક્તિને બદલે છઠ્ઠી કેમ કરી ? વ્યાકરણ મુજબ તો કર્મને બીજીવિભક્તિ જ લાગે...” . rr 5, એટલે ખુલાસો કરવો પડ્યો કે આ છઠ્ઠીવિભક્તિ સંબંધ અથવા અવયવ અર્થમાં છે. અર્થાત્ દંડનાં ત્રણ અવયવો = અંશો છે. અતીતદંડ, વર્તમાનદંડ, અનાગતદંડ... તે એમાંથી અતીતદંડરૂપી એક અવયવનું જ પ્રતિક્રમણ કરવાનું છે. બાકીનાં બેનું નહિ. હવે તે જો દંડ લખે, તો બધાં જ દંડોનું પ્રતિક્રમણ ગણાય, જે ઈષ્ટ નથી. એટલે ષષ્ઠીવિભક્તિ | કરી છે. એનાથી એ બતાવવું છે કે સંપૂર્ણદંડનાં સંબંધી જે એક અતીતદંડાત્મક અવયવ, તેનું પ્રતિક્રમણ.... ર કોઈને પ્રશ્ન થાય કે વર્તમાન + અનાગતદંડનું પ્રતિક્રમણ કેમ નહિ ? તો એના લ સમાધાન માટે કહે છે કે વર્તમાનમાં તો જે પાપ થવાનું છે, એને અટકાવી શકાય છે, એટલે એનું સંવરણ કરાય. અને ભાવમાં જે દંડ થઈ શકવાના છે, એ ન કરવાની પ્રતિજ્ઞા કરાય. પ્રતિક્રમણ તો જે પાપ ભૂતમાં થઈ ચૂક્યા છે એનાથી ભાવથી પણ હટવારૂપ છે..). || અંતે - મન્ત એ ગુરુને આમંત્રણ છે. શબ્દની ભદન્ત, ભવાન્ત, ભયાન્ત આ સાધારણકૃતિ છે. એટલે કે સંસ્કૃતનાં આ ત્રણે શબ્દો માટે અંતે નામનો એક જ સાધારણ શબ્દ વપરાય છે. - આ આમંત્રણ એ જણાવવા માટે કરેલું છે કે, “ગુરુની સાક્ષીએ જ વ્રતની પ્રતિપત્તિ * સારી.” (આમંત્રણનો અર્થ એ કે ગુરુ હાજર છે, એની સાક્ષીએ આ વ્રત સ્વીકારાય " છે...) છે. પ્રતિકિ એટલે ભૂતકાલીન દંડથી હું પાછો ફરું છું, નિવૃત્ત થાઉં છું એમ E F - - - - " Page #275 -------------------------------------------------------------------------- ________________ 5 8 1. + . * આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 3 છે. કહેવાયેલું થાય છે. | પ્રશ્ન H ભૂતકાળનો દંડ તો થઈ જ ગયો છે, એનાથી અટકવાનું = નિવૃત્ત થવાનું . શક્ય જ શી રીતે છે ? ઉત્તર : ભૂતદંડની અનુમોદનાથી જે વિરમણ = અટકવું, એ જ ભૂતદંડથી નિવૃત્તિ ગણાય. निन्दामि, गर्हामि એમાં આત્મસાક્ષિકી નિંદા છે. પરસાક્ષિકી ગહ છે, એટલે કે પાપજુગુપ્સા છે. आत्मानं वोसिरामि ભૂતકાલીન દંડને કરનારા અપ્રશંસનીય મારા આત્માને હું વોસિરાવું છું. વિ + 3 + સૃજ્ઞામિ એમ વ્યુત્કૃમિ શબ્દ બને. તેમાં વિ વિવિધઅર્થવાળો કે વિશેષઅર્થવાળો છે. હું શબ્દ પુષ્કળ અર્થમાં છે. નામિ એટલે ત્યનામિ એટલે | વિવિધ પ્રકારે કે વિશેષથી એ પાપી આત્માને ત્યાગું છું. આ વ્યુત્સુનામ નો અર્થ થાય.| પ્રશ્નઃ જો આ પ્રમાણે હોય તો ભૂતકાલીનદંડનું પ્રતિક્રમણ માત્ર જ આ સૂત્રનું તાત્પર્ય થયું, પણ પ્રત્યુત્પન્નનું સંવરણ અને અનાગતનું પચ્ચખાણ આનો સાર નહિ ગણાય. ઉત્તર H આ વાત બરાબર નથી. કેમકે ર વો...િ એ વગેરે દ્વારા તે બંનેની સિદ્ધિ ન ન થાય છે. અર્થાત્ એ શબ્દો દ્વારા વર્તમાનદંડનું સંવરણ અને ભાવિદંડનું પચ્ચખાણ જ ન કરાય છે. 51 - पढमे भंते ! महव्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं / पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा, नेव सयं पाणे | अइवाइज्जा नेवऽन्नेहिं पाणे अइवायाविज्जा पाणे अइवायंतेऽवि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं * न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! * पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि / पढमे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं // 1 // (सूत्र०३), Page #276 -------------------------------------------------------------------------- ________________ HEREशवैजातिसू लाग-२ मध्य. 4 सूत्रा - 3 सूत्र-3 सूत्रार्थ : हे महन्त ! पडेल. मातम प्रतिपातथा विरभ छ. ! સર્વ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરું છું. તે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર...સ્વયં જીવોને મારીશ નહિ, બીજાઓ વડે મરાવીશ નહિ, મારનારા બીજાની અનુમોદના કરીશ નહિ. . याव४१ विविध-विधे मन-वयन-याथी ४२रीश न. ४२वीश नलि, ४२त.. / अन्यने अनुमति मापी नाहि. मते ! तेनुं हुं प्रतिभा छ, निंदा , धुं. मात्माने पोसिरा. [છું. હે ભદન્ત ! પહેલા મહાવ્રતમાં ઉપસ્થિત થયો છું. મારે તમામ પ્રાણાતિપાતથી વિરમણ ___ व्याख्या-अयं चात्मप्रतिपत्त्य) दण्डनिक्षेपः सामान्यविशेषरूप इति, . सामान्येनोक्तलक्षण एव, स तु विशेषतः पञ्चमहाव्रतरूपतयाऽप्यङ्गीकर्तव्य इति महाव्रतान्याह- 'पढमे भंते' इत्यादि, सूत्रक्रमप्रामाण्यात् प्राणातिपातविरमणं प्रथम तस्मिन्, भदन्तेति गुरोरामन्त्रणं, 'महाव्रत' इति महच्च तव्रतं च महाव्रतं, महत्वं चास्य | श्रावकसंबन्ध्यणुव्रतापेक्षयेति / अत्रान्तरे सप्तचत्वारिंशदधिकप्रत्याख्यानभङ्गकशताधिकारः, तत्रेयं गाथा-'सीयालं भंगसयं पच्चक्खाणंमि जस्स उवलद्धं / सो पच्चखाणकुसलो सेसा सव्वे अकुसला उ // 1 // ' एनां चासंमोहार्थमुपरिष्टा द्व्याख्यास्यामः / तस्मिन् महाव्रते 'प्राणातिपाताद्विरमण'मिति प्राणा-इन्द्रियादयः | तेषामतिपातः प्राणातिपात:-जीवस्य महादुःखोत्पादनं, न तु जीवातिपात एव, तस्मात्| प्राणातिपाताद्विरमणं, विरमणं नाम सम्यग्ज्ञानश्रद्धानपूर्वकं सर्वथा निवर्तनं, " भगवतोक्तमिति वाक्यशेषः, यतश्चैवमत उपादेयमेतदिति विनिश्चित्य 'सर्वं भदन्त ! . / प्राणातिपातं प्रत्याख्यामी'ति सर्वमिति-निरवशेषं, न तु परिस्थूरमेव, भदन्तेति गुर्वामन्त्रणं, प्राणातिपातमिति पूर्ववत्, प्रत्याख्यामीति प्रतिशब्दः प्रतिषेधे आङाभिमुख्ये / | ख्या-प्रकथने, प्रतीपमभिमुखं ख्यापनं प्राणातिपातस्य करोमि प्रत्याख्यामीति, अथवाप्रत्याचक्षे-संवृतात्मा साम्प्रतमनागतप्रतिषेधस्य आदरेणाभिधानं करोमीत्यर्थः, अनेन | व्रतार्थपरिज्ञानादिगुणयुक्त उपस्थानार्ह इत्येतदाह, उक्तं च-"पढिए य कहिय अहिगय " | परिहरउवठावणाइ जोगोत्ति / छक्कं तीहि विसुद्धं परिहर णवएण भेदेण // 1 // पडपासाउरमादी दिटुंता होंति वयसमारुहणे / जह मलिणाइसु दोसा सुद्धाइस णेवमिहइंपि // 2 // " इत्यादि, एतेसि लेसुद्देसेण सीसहियट्ठयाए अत्थो भण्णइ-पढियाए में _r5EF KES*** Page #277 -------------------------------------------------------------------------- ________________ भ .. शालि ! (भाग- 2EASER मध्य. 4 सूत्रा - 3 सत्थपरिणाए दसकालिए छज्जीवणिकाए वा, कहियाए अत्थओ, अभिगयाए संमं ( परिक्खिऊण-परिहरइ छज्जीवणियाए मणवयकाएहि कयकारावियाणुमइभेदेण, तओ .. ठाविज्जइ, ण अन्नहा / इमे य इत्थ पडादी दिटुंता-मइलो पडो ण रंगिज्जइ सोहिओ रंगिज्जइ, असोहिए मूलपाए पासाओ ण किज्जइ सोहिए किज्जइ, वमणाईहिं असोहिए .. आउरे ओसहं न दिज्जइ सोहिए दिज्जइ, असंठविए रयणे पडिबंधो न किज्जइ संठविए | किज्जइ, एवं पढियकहियाईहिं असोहिए सीसे ण वयारोवणं किज्जइ सोहिए किज्जइ, / असोहिए य करणे गुरुणो दोसा, सोहियापालणे सिस्सस्स दोसो त्ति कयं पसंगेण / / यदुक्तम्-'सर्वं भदन्त ! प्राणातिपातं प्रत्याख्यामी ति तदेतद्विशेषेण अभिधित्सुराह-'से / सुहुमं वेत्यादि, सेशब्दो मागधदेशीप्रसिद्धः अथशब्दार्थः, स चोपन्यासे, तद्यथा-'सूक्ष्म वा बादरं वा त्रसं वा स्थावरं वा' अत्र सूक्ष्मोऽल्पः परिगृह्यते न तु सूक्ष्मनामकर्मोदयात्सूक्ष्मः, तस्य कायेन व्यापादनासंभवात्, तदेतद्विशेषतोऽभिधित्सुराह'बादरोऽपि' स्थूरः, स चैकैको द्विधा-त्रसः स्थावरश्च, सूक्ष्मत्रसः कुन्थ्वादिः स्थावरो वनस्पत्यादिः, बादरस्त्रसो गवादिः स्थावरः पृथिव्यादिः, एतान्, 'णेवं सयं पाणे अइवाएज्ज'त्ति प्राकृतशैल्या छान्दसत्वात्, 'तिङां तिङो भवन्ती ति न्यायात् नैव स्वयं प्राणिनः अतिपातयामि, नैवान्यैः प्राणिनोऽतिपातयामि, प्राणिनोऽतिपातयतोऽप्यन्यान्न समनुजानामि, यावज्जीवमित्यादि पूर्ववत् / इह च 'सूक्ष्मं वा बादरं वेत्यादिनोपलक्षित ज'एकग्रहणे तज्जातीयग्रहण मिति चतुर्विधः प्राणातिपातो द्रष्टव्यः, तद्यथा-द्रव्यतः क्षेत्रतः ज न कालतो भावतश्चेति, तत्र द्रव्यतः षट्सु जीवनिकायेषु सूक्ष्मादिभेदभिन्नेषु, क्षेत्रतो लोके | शा तिर्यग्लोकादिभेदभिन्ने, कालतोऽतीतादौ रात्र्यादौ वा, भावतो रागेण वो द्वेषेण वा, शा म मांसादिरागशत्रुद्वेषाभ्यां तदुपपत्तेरिति / चतुर्भङ्गिका चात्र-दव्वओ णामेगे पाणाइवाए म ना ण भावओ इत्यादिरूपा यथा द्रुमपुष्पिकायां तथा द्रष्टव्येति / व्रतप्रतिपत्तिं निगमयन्नाह- ना प्रथमे भदन्त ! महाव्रते 'उपस्थितोऽस्मि' उप-सामीप्येन तत्परिणामापत्या स्थितः, इत च | आरभ्य मम सर्वस्मात्प्राणातिपाताद्विरमणमिति / 'भदन्त' इत्यनेन चादिमध्यावसानेषु गुरुमनापृच्छय न किंचित्कर्तव्यं कृतं च तस्मै निवेदनीयमेवं तदाराधितं भवतीत्येवमाह // उक्तं प्रथमं महाव्रतम् // | ટીકાર્થ: આત્માવડે સ્વીકાર કરવા માટે યોગ્ય એવો આ દંડત્યાગ સામાન્ય અને આ . વિશેષરૂપ છે. સામાન્યથી તો કહેવાયેલા લક્ષણવાળો જ છે. તે દંડનિક્ષેપ વિશેષથી પાંચ . Page #278 -------------------------------------------------------------------------- ________________ આ જ દશપે વિકસૂર ભાગ-૨ અય. 4 સૂગ - 3 છે. મહાવ્રત રૂપે પણ સ્વીકારવા યોગ્ય છે. એટલે મહાવ્રતોને કહે છે... (aa સૂત્રનાં ક્રમની પ્રામાણિકતા પ્રમાણે પ્રાણાતિપાતવિરમણ પ્રથમ છે. (સૂત્રમાં પ્રથમ : એ જ દર્શાવેલું છે.) મત્ત એ શબ્દ ગુરુને આમંત્રણ છે. મોટું એવું વ્રત તે મહાવ્રત. આની મહાનતા શ્રાવકસંબંધી અણુવ્રતોની અપેક્ષાએ જાણવી. - આ અણુ-મહાવ્રતની વાત નીકળી છે, એટલે એમાં પચ્ચકખાણના 147, ભાંગાઓનો અધિકાર છે. તેમાં આ ગાથા છે. ' પચ્ચખાણમાં 147 ભાંગાઓ જેને ઉપલબ્ધ = પ્રસિદ્ધ = જ્ઞાત છે, તે * પચ્ચખાણમાં કુશલ ગણાય, બાકી બધા અકુશલ કહેવાય. સંમોહ ન થાય = ભ્રમ ન થાય એ માટે આ ગાથાનું આગળ વ્યાખ્યાન કરશું. મૂળવાત એ કે પહેલામહાવ્રતમાં પ્રાણાતિપાતથી વિરમણ.... પ્રાણો = ઈન્દ્રિયો વગેરે. તેનો અતિપાત એટલે કે જીવને મોટા દુઃખોનું ઉત્પાદન ન કરવું. મારા જીવનો અતિપાત જ પ્રાણાતિપાત નથી. (અર્થાતુ જીવ મરે એ જ પ્રાણાતિપાત નથી. પણ જીવને ઘણું દુઃખ ઉત્પન્ન થાય, એ પણ પ્રાણાતિપાત છે. વિરમણ એટલે સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સર્વપ્રકારે અટકવું તે. G! પ્રથમ મહાવ્રતમાં આ વિરમણ ભગવાનવડે કહેવાયેલું છે. - માવતમ્ શબ્દ સૂત્રમાં નથી, તે વાક્યશેષ તરીકે જાણવો. शा આવે છે, આથી “એ વિરમણ ઉપાદેય છે' એમ વિનિશ્ચય કરીને (સાધુ બોલે છે * ક) ભદન્ત ! બધાં પ્રાણાતિપાતને ત્યાગુ છું. સર્વ = સંપૂર્ણ. માત્ર શૂલપ્રાણાતિપાત નહિ. ભદન્ત' એ ગુરુને આમંત્રણ છે. પ્રાણાતિપાત શબ્દ પૂર્વની જેમ સમજવો. પ્રત્યાધ્યામિ માં પ્રતિ શબ્દ નિષેધ અર્થમાં છે, આ ઉપસર્ગ અભિમુખતાનાં અર્થમાં કે છે. સ્ત્ર ધાતુ કથન અર્થમાં છે. પ્રાણાતિપાતની પ્રતિકૂળતાને અભિમુખ એવું કથન, કે કે (અર્થાત્ પ્રાણાતિપાતને પ્રતિકૂળ એવી અહિંસા=પ્રાણાતિપાતનાં ત્યાગને અભિમુખ : છે. કથન...) તેને હું કરું છું એમ પ્રત્યાધ્યામિ શબ્દનો અર્થ થાય. ' F = Page #279 -------------------------------------------------------------------------- ________________ હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ જી અય. 4 સૂગ - 3 ઇફ અથવા પ્રત્યાવક્ષે શબ્દ લઈએ તો (વર્તમાનમાં પાપોથી) અટકેલા આત્માવાળો હું અત્યારે , ભવિષ્યસંબંધી પ્રાણાતિપાતોનાં પ્રતિષેધનું આદરથી કથન કરું છું. આના દ્વારા એ વાત કરી કે, “વ્રતનાં અર્થનું પરિજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત આત્મા || વડી દીક્ષાને યોગ્ય છે...” કહ્યું છે કે “ભણાય, કહેવાય, જણાય, પરિહાર કરે. તે | | ઉપસ્થાપનાને યોગ્ય છે. ત્રણથી વિશુદ્ધ ષકને નવમેદવડે પરિહાર કરે. વ્રતનાં | સિમારોહણમાં પટ, પ્રાસાદ, આતુર વગેરે દષ્ટાન્તો છે. જેમ મલિનાદિમાં દોષ છે, ને * શુદ્ધાદિમાં નથી. એમ અહીં પણ સમજવું.” | શિષ્યોનાં હિતને માટે આ બે ગાથાનો લેશોદેશથી = સંક્ષેપથી અર્થ કહેવાય છે.'T. - નૂતનદીક્ષિત આચારાંગનું શસ્ત્રાપરિજ્ઞા અધ્યયન ભણે (ગોખે) કે પછી દશવૈકાલિકનું E પડ઼જીવનિકા અધ્યયન ભણે... એ પછી ગુરુ એને એ અધ્યયન અર્થથી કહે. એ | સમ્યરીતે અર્થને જાણે. પછી સમ્યગ્રીતે પરીક્ષા કરીને પજીવનિકાયનો મન-વચન- ! કાયાથી કરણ -કરાવણ-અનુમતિભેદથી ત્યાગ કરે. પછી એને વડી દીક્ષા અપાય. એ ત] ને સિવાય નહી. આમાં આ પટાદિ દષ્ટાન્તો છે. મલિનવસ્ત્ર રંગાય નહિ, શુદ્ધ કરાયેલું વસ્ત્ર રંગાય. મૂલપાડ = પાયો શુદ્ધ કર્યા વિના પ્રસાદ ન કરાય, પણ પાયો શુદ્ધ કર્યા બાદ પ્રાસાદ નિ - કરાય. આતુર = ગ્લાન વમનાદિથી શુદ્ધ ન થાય ત્યાંસુધી ઔષધ ન અપાય, પણ એ શુદ્ધ . થાય પછી જ ઔષધ અપાય. રત્ન સંસ્થાપિત ન હોય = ઘડેલું ન હોય, તો એનો પ્રતિબંધ ન કરાય એટલે કે વીંટી, હાર વગેરેમાં એ રત્ન ન લગાડાય. પણ સંસ્થાપિતરત્ન લગાડાય. એમ પઠન-કથનાદિથી અશોધિત શિષ્યમાં વ્રતોનું આરોપણ ન કરાય, પણ શોધિત શિષ્યમાં કરાય. અશોધિતમાં વ્રતારોપણ કરવામાં ગુરને દોષો લાગે. (શોધિતશિષ્યમાં વ્રતારોપણ * " કર્યું હોય, પણ પછી) તે શોધિત શિષ્ય વ્રતોનું પાલન ન કરે તો શિષ્યને દોષો લાગે. * પ્રસંગથી સર્યું. જે કહ્યું કે, “ભદન્ત ! બધા પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું તે આ જ વાતને વિશેષથી Page #280 -------------------------------------------------------------------------- ________________ 1, 1 જય દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 3 છે. કહેવાની ઇચ્છાવાળા કહે છે. તે સુહુ વા.. ( જે શબ્દ માગધદેશી ભાષામાં પ્રસિદ્ધ છે, એનો અર્થ થ શબ્દ છે. તે સમથ -શબ્દ ઉપન્યાસ અર્થમાં છે. તે આ પ્રમાણે - સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર.. 3 અહીં સૂક્ષ્મ એટલે અલ્પજીવ લેવો. સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ નહિ. કેમકે એવા સૂક્ષ્મની તો આપણા શરીરવડે હિંસા થવાનો અસંભવ છે. [, તે આને વિશેષથી કહેવાની ઇચ્છાવાળા કહે છે કે વાદરોડપ બાદર = શૂલ. તે એક એક બે પ્રકારે છે. ત્રસ અને સ્થાવર. સૂક્ષ્મત્રસ કુન્થ વગેરે.. સૂક્ષ્મસ્થાવર વનસ્પતિ વગેરે. બાદરગ્રસ ગાય વગેરે. બાદરસ્થાવર પૃથ્વી વગેરે. આ જીવોને સ્વયં હું મારીશ નહિ. (પ્રશ્ન : મફવાક્ય શબ્દ ત્રીજો પુરુષ એકવચન છે, એ શબ્દ કેવી રીતે સંગત ' થાય ? પહેલો પુરુષ હોવો જોઈએ ને ?) ' ઉત્તર : પ્રાકૃતશૈલીથી, છાન્દસપ્રયોગ હોવાથી, તિલાં એ ન્યાય હોવાથી અતિપતિયામિ એમ સમજવું. (અહીં વાર લખ્યો નથી. એમ લાગે છે કે અફવાન - ત્રીજો પુરુષ એકવચનનો" પ્રયોગ તિપતિયામિ એમ જ સમજવાનો છે, અને એ માટે ત્રણ હેતુ આપ્યા છે. (1) * પ્રાકૃતશૈલી (2) છાન્દસપ્રયોગ (3) કોઈપણ પુરુષનો પ્રયોગ કોઈપણ પુરુષનાં * પ્રયોગરૂપ હોઈ શકે. એ ન્યાય...) | હું સ્વયં જીવોને મારીશ નહિ, બીજાઓવડે જીવોને મરાવીશ નહિ, જીવોને મારનારા એવા પણ બીજાઓને અનુમતિ આપીશ નહિ. યાવMવ વગેરેનો અર્થ પૂર્વની જેમ સમજી લેવો. | અહીં સૂક્ષ્મ વા વારાં એ શબ્દવડે ઉપલક્ષિત કરાયેલો (એટલે કે સૂચિત કરાયેલો) * " એવો ચારપ્રકારનો પ્રાણાતિપાત જોવાનો છે. (આ શબ્દથી ચતુર્વિધ પ્રાણાતિપાત શી રીતે ? - ઉપલક્ષિત થાય... તેના ઉત્તરરૂપે લખ્યું છે કે, એકનાં ગ્રહણમાં તજજાતીયનું ગ્રહણ થઈ | માં જાય છે. મ | ષ ' Page #281 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ 1 , અય. 4 સૂગ - 4 - S) (સક્સ, બાદર એ બધાંની હિંસા દ્રવ્યની અપેક્ષાએ હિંસા ગણાય. સૂત્રમાં આ હિંસા છે તે દર્શાવેલી છે. હવે દ્રવ્યની અપેક્ષાએ હિંસા દર્શાવી, એટલે તજજાતીય તરીકે ક્ષેત્રની I અપેક્ષાએ હિંસા, કાળની અપેક્ષાએ હિંસા... વગેરે પણ લઈ શકાય.) તે આ પ્રમાણે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. તેમાં દ્રવ્યથી હિંસા સૂક્ષ્મ વગેરે ભેદથી જુદા જુદા છ જવનિકાયોને વિશે હિંસા. ક્ષેત્રથી હિંસા તિર્યલોક વગેરે ભેદથી જુદા જુદા લોકને વિશે હિંસા. કાલથી હિંસા અતીતાદિ કાળને વિશે કે રાત્રિ વગેરેને વિશે હિંસા. ભાવથી હિંસા રાગથી કે દ્વેષથી હિંસા. (પ્રશ્ન: હિંસા તો દ્વેષથી જ થાય ને ? રાગથી શી રીતે થાય ?) ઉત્તર H માંસ વગેરેનાં રાગથી અને શત્રુ પ્રત્યેનાં દ્વેષથી એ હિંસાની ઉપપત્તિ થઈ| શકે છે. (અર્થાત્ રાગજન્ય પણ હિંસા મળી શકે છે...) અહીં ચતુર્ભગી આ પ્રમાણે છે. " એક પ્રાણાતિપાત દ્રવ્યથી છે, ભાવથી નથી...વગેરે. જે રીતે દ્રુમપુષ્મિકામાં બતાવેલી, તે રીતે જાણવી. તસ્વીકારનું નિગમન કરતાં કહે છે કે “હે ભદન્ત ! પહેલા મહાવ્રતમાં હું ઉપસ્થિત f= થયો છું. ઉપ = સમીપતાથી = વ્રતના પરિણામની પ્રાપ્તિવડે હું રહેલો છું. આ અવસરથી 7 || માંડીને મારે તમામ પ્રાણાતિપાતથી વિરમણ છે.” જ અહીં અંતે પાછો મા શબ્દ લીધો છે, એના દ્વારા એ વાત જંણાવે છે કે ન | શરૂઆતમાં, મધ્યમ અને અંતમાં ગુરુને પૃચ્છા કર્યા વિના કંઈ ન કરવું. તથા આ ત્રણવાર | ન પૂછીને પણ જે કરેલું હોય, તે ગુરુને જણાવવું. આ રીતે જ તે કાર્ય આરાધના કરાયેલું || પ થાય છે. T પહેલું મહાવ્રત કહેવાઈ ગયું. अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव् भंते ! मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव। सयं मुसं वइज्जा नेवऽन्नेहिं मुसं वायाविज्जा मुसं वयंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं है Page #282 -------------------------------------------------------------------------- ________________ NEEशवालि सू2 (भाग-२ मध्य. 4 सूत्रा - 4 न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरासि / दुच्चे भंते ! * महव्वए उवट्ठिओमि सव्वाओ मुसावायाओ वेरमणं // 2 // (सू० 4) સૂર-૪ સૂત્રાર્થ : હવે ભદન્ત ! અન્ય બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમણ छ. मते ! सर्व भृषावान प्रत्याध्यान धुं. ते जोपथी, दोमयी, मयथा है | डास्यथा...स्वयं भृषा बोली नडि, पामो 43 भृषा पोसावीश नलि... न मो (प्रतिपातसूत्रानी भ. 4 धुं सम४.) ___ व्याख्या-इदानी द्वितीयमाह-'अहावरे' इत्यादि, 'अथापरस्मिन् द्वितीये भदन्त ! महाव्रते मृषावादाद्विरमणं, सर्वं भदन्त ! मृषावादं प्रत्याख्यामी ति पूर्ववत्, तद्यथा'क्रोधाद्वा लोभाद्वे'त्यनेनाद्यन्तग्रहणान्मानमायापरिग्रहः, 'भयाद्वा हास्याद्वा' इत्यनेन तु| प्रेमद्वेषकलहाभ्याख्यानादिपरिग्रहः, 'णेव सयं मुसं वएज्ज'त्ति नैव स्वयं मृषा वदामि | नैवान्यैर्मृषा वादयामि मृषा वदतोऽप्यन्यान् न समनुजानामि इत्येतत् | स्मै 'यावज्जीव'मित्यादि च भावार्थमधिकृत्य पूर्ववत् / विशेषस्त्वयम्-मृषावादश्चतुर्विधः, | तद्यथा-सद्भावप्रतिषेधः असद्भावोद्भावनं अर्थान्तरं गर्दा च, तत्र सद्भावप्रतिषेधो यथा नास्त्यात्मा नास्ति पुण्यं पापं चेत्यादि, असद्भावोद्भावनं यथा-अस्त्यात्मा सर्वगतः। जि श्यामाकतन्दुलमात्रो वेत्यादि, अर्थान्तरं गामश्वमभिदधत इत्यादि, गर्दा काणं जि न काणमभिदधतं इत्यादिः, पुनरयं क्रोधादिभावोपलक्षितश्चतुर्विधः, तद्यथा-द्रव्यतः क्षेत्रतः शा कालतो भावतश्च, द्रव्यतः सर्वद्रव्येष्वन्यथाप्ररूपणात् क्षेत्रतो लोकालोकयोः कालतो शा रात्र्यादौ भावतः क्रोधादिभिः इति / द्रव्यादिचतुर्भङ्गी पुनरियम्-दव्वओ णामेगे मुसावाए म ना णो भावओ भावओ णामेगे णो दव्वओ एगे दव्वओऽवि भावओऽवि एगे णो दव्वओ ना व णो भावओ / तत्थ कोइ कहिचि हिंसुज्जओ भणइ-इओ तए पसुमिणा( गा)इणो व दिट्ठत्ति ?, सो दयाए दिवावि भणइ-ण ट्ठित्ति, एस दव्वओ मुसावाओ नो भावओ, A अवरो मुसं भणीहामित्तिपरिणओ सहसा सच्चं भणइ एस भावओ नो दव्वओ, अवरो : / मुसं भणीहामित्तिपरिणओ मुसं चेव भणइ, एस दव्वओंऽवि भावओऽवि, चरमभंगो पुण सुण्णो // 2 // टीर्थ : old भाबतने छ. अहावरे....अपरस्मिन् 56 सिवाय ... में CH 커널 | 피 Page #283 -------------------------------------------------------------------------- ________________ અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ અય. 4 સૂગ - 4 છે. અહીં બીજું લેવાનું. એ બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમણ (પ્રભુએ કહેલું છે.) ભદન્ત ( ! સર્વ મૃષાવાદનું પચ્ચખ્ખાણ કરું છું. એ પૂર્વની જેમ સમજવું. તે આ પ્રમાણે - ક્રોધથી કે લોભથી... અહીં પહેલા અને છેલ્લા કષાયનાં ગ્રહણથી | માન અને માયા કષાયનો પરિગ્રહ કરી લેવો. | ભયથી કે હાસ્યથી.. આનાવડે પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન વગેરેનો પરિગ્રહ | કરવો. | હું સ્વયં મૃષા બોલીશ નહિ, બીજાવડે મૃષા બોલાવીશ નહિ. મૃષા બોલતાં એવા " પણ બીજાઓને અનુમતિ આપીશ નહિ.. આ બધું અને વાવળીવું વગેરે બધું ભાવાર્થને FT | આશ્રયીને પૂર્વની જેમ કહેવું. | વિશેષ આં છે. મૃષાવાદ ચાર પ્રકારે છે. (1) સદ્ભાવપ્રતિષેધ (2) અસદ્ભાવઉભાવન (3) | અર્થાન્તર(૪) ગહ. તેમાં સદ્ભાવ પ્રતિષેધ આ પ્રમાણે કે, “આત્મા નથી, પુણ્ય અને પાપ નથી.” વગેરે. | અસદુભાવનું ઉલ્કાવન આ પ્રમાણે કે, “આત્મા સર્વવ્યાપી છે કે શ્યામાકાંદુલ | | (ચોખા) જેટલો જ છે...' વગેરે. અર્થાન્તર આ પ્રમાણે કે ગાયને ઘોડો કહે.. વગેરે. ગ આ પ્રમાણે કે કાણાને કાણો કહે...વગેરે. ક્રોધાદિ ભાવોથી ઉપલક્ષિત આ મૃષાવાદ બીજી રીતે પણ ચારપ્રકારનો છે. (ભાવથી મૃષાવાદ બતાવ્યો, એટલે ઉપલક્ષણથી દ્રવ્યથી મૃષાવાદ વગેરે પણ લઈ શકાય...) તે આ પ્રમાણે... દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી મૃષાવાદ : સર્વ દ્રવ્યોમાં ખોટીપ્રરૂપણા કરવાથી. ક્ષેત્રથી મૃષાવાદ : લોક અને અલોક વિષયમાં ખોટીપ્રરૂપણા કરવાથી. કાલથી મૃષાવાદઃ રાત્રિ વગેરે કાળ સંબંધમાં ખોટીપ્રરૂપણા કરવાથી. (અથવા તો રાત્રે કે દિવસે ખોટું બોલવું એ કાલપ્રધાનતાથી કાલમૃષાવાદ...) ભાવથી મૃષાવાદ : ક્રોધ વગેરેથી મૃષાવાદ. દ્રવ્યાદિની ચતુર્ભગી વળી આ છે. (1) એક મૃષાવાદ દ્રવ્યથી છે, ભાવથી નથી. Page #284 -------------------------------------------------------------------------- ________________ આ મ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 5 - છે (2) એક મૃષાવાદ ભાવથી છે, દ્રવ્યથી નથી. : (3) એક મૃષાવાદ દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે. (4) એક મૃષાવાદ દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી. (1) તેમાં કોઈ કોઈક રીતે હિંસા કરવામાં ઉદ્યમવાળો છતો કહે છે કે, “તમે અહીંથી, પશુ-હરણાદિ (જતાં) જોયા?” તે (સાધુ વગેરે) દયાથી કહે છે કે, “નથી જોયા” આ દ્રિવ્યથી મૃષાવાદ છે, ભાવથી નથી. ' (2) બીજો જીવ એવો છે કે “મૃષા બોલીશ” એ પ્રમાણે પરિણામવાળો થયો, છતાં * સહસા સત્ય બોલે છે. આ ભાવથી મૃષા છે, દ્રવ્યથી નથી. | (3) અન્ય જીવ “મૃષા બોલીશ' એવા પરિણામવાળો છે અને મૃષા જ બોલે છે. નું આ દ્રવ્યથી અને ભાવથી મૃષા. | (4) ચોથો ભાગો શૂન્ય છે. (જે દ્રવ્યથી અને ભાવથી પણ મૃષા નથી, તે કાં તો મૌન અથવા તો સત્ય કહેવાય. એ મૃષાસંબંધી ચોથો ભાંગો ન ગણાય એટલે એ ભાંગો | શૂન્ય કહ્યો છે.) अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि, से गामे वा नगरे वा रण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं अदिन्नं न गिण्हिज्जा नेवऽन्नेहिं अदिन्नं गिहाविज्जा अदिन्नं गिण्हंते वि अन्ने न न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं शा न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि / तस्स भंते ! म पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि / तच्चे भंते ! महव्वए ना ___उवट्ठिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं // 3 // (सू० 5) . સૂત્ર-૫ સૂત્રાર્થ : (લગભગ બધું જ પ્રથમ મહાવ્રતનાં સૂત્રની જેમ જાણવું, માત્ર) * ગામમાં, નગરમાં કે જંગલમાં... અલ્પ કે બહુ, અણુ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત... | व्याख्या-उक्तं द्वितीयं महाव्रतम्, अधुना तृतीयमाह-'अहावरे' इत्यादि, 'अथापरस्मिंस्तृतीये भदन्त ! महाव्रते अदत्तादानाद्विरमणं, सर्वं भदन्त ! अदत्तादानं / जो प्रत्याख्यामीति पूर्ववत्, तद्यथा-'ग्रामे वा नगरे वा अरण्ये वा' इति, अनेन क्षेत्रपरिग्रहः, ( 45 = 5 E F = Page #285 -------------------------------------------------------------------------- ________________ r F स HEREशय जातिसू21 भाग- 2 RXXमय. 4 सू। - 5 तत्र ग्रसति बुद्ध्यादीन् गुणानिति ग्रामः तस्मिन्, नास्मिन् करो विधत इति नकरम्, , अरण्यं-काननादि / तथा 'अल्पं. वा बहु वा अणु वा स्थूलं वा चित्तवद्वा अचित्तवद्वा' | इति, अनेन तु द्रव्यपरिग्रहः, तत्राल्पं-मूल्यत एरण्डकाष्ठादि बहु-वज्रादि अणु-प्रमाणतो . वज्रादि स्थूलम्-एरण्डकाष्ठादि, एतच्च चित्तवद्वा अचित्तवद्वेति-चेतनाचेतनमित्यर्थः / 'णेव सयमदिण्णं गेण्हिज्ज'त्ति नैव स्वयमदत्तं गृह्णामि नैवान्यैरदत्तं ग्राहयामि अदत्तं | गृह्णतोऽप्यन्यान् न समनुजानामीत्येतद्यावज्जीवमित्यादि च भावार्थमधिकृत्य पूर्ववत्, विशेषस्त्वयम्-अदत्तादानं चतुर्विधं-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, द्रव्यतोऽल्पादौ / "क्षेत्रतो ग्रामादौ कालतो रात्र्यादौ भावतो रागद्वेषाभ्याम् / द्रव्यादिचतुर्भङ्गी पुनरियम्| दव्वओ णामेगे अदिण्णादाणे णो भावओ भावओ णामेगे णो दव्वओ एगे दव्वओऽवि | भावओऽवि एगे णो दव्व णो भावओ / तत्थ अरत्तदुट्ठस्स साहुणो कहिचिन अणणुण्णवेऊण तणाइ गेण्हओ दव्वओ अदिण्णादाणं णो भावओ, हरामीति अब्भुज्जयस्स तदसंपत्तीए भावओ नो दव्वओ, एवं चेव संपत्तीए दव्वओवि भावओवि, चरिमभंगो पुण सुन्नो // 3 // ટીકાર્થઃ બીજું મહાવ્રત કહેવાયું. वे त्री महाव्रतने 4 छ.. (मधु पूर्वना सेम...) ग्रामे वा... भेना२. क्षेत्रानो 52 यो छे. તેમાં બુદ્ધિ વગેરે ગુણોને પ્રસી જાય તે ગ્રામ. (ગામડીયાઓમાં બુદ્ધિ વગેરે ગુણો मोछ। होय छे...) भय 42 नथी ते न४२ = न॥२. અરણ્ય એટલે જંગલ વગેરે. તથા અલ્પ કે બહુ, અણુ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત... આનાદ્વારા દ્રવ્યનો પરિગ્રહ 4o . तेभ म५ = मूल्यनी अपेक्षा मेरेयानुं वो३. पडु = भूदयनी अपेक्षा 4% वगेरे. आ४ = प्रभानी अपेक्षा 14 वगैरे. સ્થૂલ = પ્રમાણની અપેક્ષાએ એરંડીયાનું લાકડું વગેરે. આ બધું જ સચિત્ત કે અચિત્ત હોઈ શકે છે. હું જાતે આ અદત્તવસ્તુ લઈશ નહિ. અદત્તને બીજાવડે લેવડાવીશ નહિ. અદત્ત છે H.. * * *44 19- 1ला। Page #286 -------------------------------------------------------------------------- ________________ * * - :-- 3મા 5 * 1 હુ જ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અદય 4 સૂરણ - 6 લેનારા-બીજાઓને અનુમતિ આપીશ નહિ... આ બધું અને માવજીવ. વગેરે એ બધું, ( ભાવાર્થની અપેક્ષાએ પૂર્વની જેમ જાણવું. વિશેષ આ છે. અદત્તાદાન ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી : અલ્પાદિ દ્રવ્ય વિશે અદત્તાદાન. ક્ષેત્રથી : ગામ વગેરે ક્ષેત્રને વિશે અદત્તાદાન. કાલથી : રાત્રિ વગેરેને વિશે અદત્તાદાન. ભાવથી : રાગથી કે દ્વેષથી અદત્તાદાન. દ્રવ્યાદિની ચતુર્ભગી વળી આ છે. (1) એક અદત્તાદાન દ્રવ્યથી છે, ભાવથી નથી. (2) એક અદત્તાદાન ભાવથી છે, દ્રવ્યથી નથી. (3) એક અદત્તાદાન દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે. (4) એક અદત્તાદાન દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી. તેમાં (1) રાગદ્વેષ વિનાનો સાધુ કોઈક કારણસર રજા લીધા વિના તણખલાદિ ગ્રહણ કરે તો દ્રવ્યથી અદત્તાદાન છે, ભાવથી નથી. | (2) “ચોરી કરું એવા વિચાર-ઉદ્યમવાળાને ચોરી ન થઈ શકે ત્યારે ભાવથી ચોરી છે, દ્રવ્યથી નથી. (3) એ જ જીવને જો ચોરીની પ્રાપ્તિ થાય તો દ્રવ્યથી અને ભાવથી ચોરી છે. (4) છેલ્લો ભાંગો શૂન્ય... (એ ચોરી જ ન ગણાય..) * अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं / पच्चक्खामि, से दिव्वं वा माणुसं वा तिरिक्खजोणियं वा, नेव सयं ___ मेहुणं सेविज्जा नेवऽन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! __ पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि / चउत्थे भंते ! महव्वए / H. Page #287 -------------------------------------------------------------------------- ________________ * * NAशयालिसा भाग-२ मध्य. 4 सू। - 5 उवट्ठिओमि सव्वाओ मेहुणाओ वेरमणं // 4 // (सू०६) // 4 // (सू० 6) सूत्र-६ : सूत्रार्थ : (पूर्ववत्... मात्र) ६व्य, मानुष्य, तिर्थययोनि. ... .. .. | व्याख्या-उक्तं तृतीयं महाव्रतम्, इदानी चतुर्थमाह-'अहावरे' इत्यादि, 'अथापरस्मिश्चतुर्थे भदन्त ! महाव्रते मैथुनाद्विरमणं, सर्वं भदन्त ! मैथुनं प्रत्याख्यामी ति | पूर्ववत्, तद्यथा-दैवं वा मानुषं वा तैर्यग्योनं वा, अनेन द्रव्यपरिग्रहः, देवीनामिदं दैवम्, अप्सरोऽमरसंबन्धीतिभावः, एतच्च रूपेषु वा रूपसहगतेषु वा द्रव्येषु भवति, तत्र | रूपाणि-निर्जीवानि प्रतिमारूपाण्युच्यन्ते, रूपसहगतानि तु सजीवानि, भूषणविकलानि म वा रूपाणि भूषणसहितानि तु रूपसहगतानि, एवं मानुषं तैर्यग्योनं च वेदितव्यमिति, 'णेव सयं मेहुणं सेविज्जा' नैव स्वयं मैथुनं सेवे, नैवान्यैमैथुनं सेवयामि, मैथुनं स्तु सेवमानानप्यन्यान्न समनुजानामि इत्येतद्यावज्जीवमित्यादि च भावार्थमधिकृत्य पूर्ववत् / / विशेषस्त्वयम्-मैथुनं चतुर्विधं द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, द्रव्यतो दिव्यादौ | न क्षेत्रतस्त्रिषु लोकेषु कालतो रात्र्यादौ भावतो रागद्वेषाभ्याम् / दोसेणमिमीए वयं त भंजेमित्ति दोसुब्भवं, रागेण होइ / द्रव्यादिचतुर्भङ्गी त्वियम्-दव्वओ णामेगे मेहुणे णो भावओ 1 भावओ णामेगे णो दव्वओ 2 एगे दव्वओऽवि भावंओऽवि 3 एगे णो दव्वओ णो भावओ 4, तत्थ अरत्तदुट्ठाए इत्थियाए बला परि जमाणीए दव्वओ मेहुणं णो भावओ, मेहुणसण्णापरिणयस्स तदसंपत्तीए भावओ णो दव्वओ, एवं चेव नि न संपत्तीए दव्वओऽवि भावओऽवि, चरमभंगो पुण सुन्नो // 4 // ની ટીકાર્થ: ત્રીજું મહાવ્રત કહેવાયું. હવે ચોથું મહાવ્રત કહે છે... બધું પૂર્વેની જેમ ના " જાણવું. દૈવ, માનુષ અને તૈર્યગ્યોન... આ ત્રણ પ્રકારે મૈથુન છે. આનાદ્વારા દ્રવ્યનો જ ना परियड यो. (द्रव्यथी भैथुन ६शव्यु...) . य तेमा हेवामीन संधी 24t = भैथुन ते 11. भेटले हवामी-विसंधी.... 21 મૈથુન રૂપમાં કે રૂપસહગત દ્રવ્યોમાં થાય. કે તેમાં રૂપ એટલે નિર્જીવપ્રતિમારૂપ કહેવાય છે. ३५सजगत मेट. स . (स्त्री वगेरे...) અથવા ભૂષણ વિનાનાં સ્ત્રી શરીરાદિ એ રૂપ. भूषवणा स्त्रीशरीहि... मे. ३५सात. F F * * * Page #288 -------------------------------------------------------------------------- ________________ અમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ રહુ જ અરય. ૪ સૂગ - ૭ - છે. આ રીતે માનુષ અને તિર્યંચયોનિસંબંધી પણ જાણવું. છે કે હું સ્વયં મૈથુન સેવીશ નહિ, બીજાઓવડે મૈથુન સેવડાવીશ નહિ. મૈથુન સેવતાં [ એવા પણ અન્ય જીવોને અનુમતિ આપીશ નહિ.. આ બધું અને યાવળીવ. વગેરે બધું | જ ભાવાર્થની અપેક્ષાએ પૂર્વની જેમ જાણવું. વિશેષ આ છે. મૈથુન ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી દિવ્યાદિમાં, ક્ષેત્રથી ત્રણલોકમાં, કાલથી રાત્રિ વગેરેમાં, ભાવથી રાગદ્વેષ " દ્વારા... [T પ્રશ્ન : મૈથુન તો રાગથી જ થાય, દ્વેષથી શી રીતે ? ઉત્તર : “આ સ્ત્રીનું વ્રત ભાંગી નાંખ” એવા દ્વેષભાવથી પણ મૈથુન થાય. એ દ્વિષોભવવાળું મૈથુન રાગથી થાય. (મૂળમાં સ્ત્રી પ્રત્યેનો દ્વેષ છે. પણ સેવન વખતે રાગ આવી જ જાય..). દ્રવ્યાદિ ચતુર્ભગી વળી આ છે. એક મૈથુન દ્રવ્યથી છે, ભાવથી નથી. એક મૈથુન ભાવથી છે, દ્રવ્યથી નથી. એક મૈથુન દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે. એક મૈથુન દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી. તેમાં રાગદ્વેષ વિનાની સ્ત્રી બલાત્કારથી ભોગવાતી હોય, તો એ સ્ત્રીને દ્રવ્યથી " | ઝા મૈથુન છે, ભાવથી નથી. મૈથુનસંજ્ઞાનાં પરિણામવાળા જીવને મૈથુનની પ્રાપ્તિ ન થાય ના તો એ ભાવથી છે, દ્રવ્યથી નથી. એને જ જો મૈથુનની પ્રાપ્તિ થઈ જાય તો દ્રવ્યથી અને ૪ ના ભાવથી પણ મૈથુન ગણાય. ચોથોભાંગો શૂન્ય છે. अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ! परिग्गरं पच्चक्खामि, से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगिण्हिज्जा नेवऽन्नेहिं परिग्गह परिगिहाविज्जा परिग्गहं परिगिण्हतेऽवि अन्ने न समणुजाणिज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न Page #289 -------------------------------------------------------------------------- ________________ r YEHशयतिसूका माग-२ मध्य. ४ सू। - ७ कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गिरिहामि अप्पाणं वोसिरामि । पंचमे भंते ! महव्वए उवढिओमि । सव्वाओ परिग्गहाओ वेरमणं ॥५॥ (सू० ७) सूत्र-७ : सूत्रार्थ : (पूर्ववत्...मात्र) म८५ 3 मई, म स्थूल, सथित अयित्त.... व्याख्या-उक्तं चतुर्थं महाव्रतं, साम्प्रतं पञ्चममाह-'अहावरे' इत्यादि, अथापरस्मिन् । पञ्चमे भदन्त ! महाव्रते परिग्रहाद्विरमणं, सर्वं भदन्त ! परिग्रहं प्रत्याख्यामी 'ति पूर्ववत् ।। तद्यथा-अल्पं वेत्याद्यवयवव्याख्यापि पूर्ववदेव, नैव स्वयं परिग्रहं परिगृह्णामि नैवान्यैः परिग्रहं परिग्राहयामि परिग्रहं परिगृह्णतोऽप्यन्यान्न समनुजानामीत्येतद्यावज्जीवमित्यादि च भावार्थमधिकृत्य पूर्ववत्, विशेषस्त्वयम्-परिग्रहश्चतुर्विधः, तद्यथा-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, द्रव्यतः सर्वद्रव्येषु क्षेत्रतो लोके कालतो रात्र्यादौ भावतो रागद्वेषाभ्याम्, अन्यद्वेषे परिग्रहोपपत्तेः । द्रव्यादिचतुर्भङ्गी पुनरियम-दव्वओ नामेगे । में परिग्गहे णो भावओ १ भावओ णामेगे णो दव्वओ २ एगे दव्नओऽवि भावओऽवि ३ में | एगे णो दव्वओ णो भावओ ४। तत्थ अरत्तदुटुस्स धम्मोवगरणं दव्वओ परिग्गहो णो भावओ, मुच्छियस्स तदसंपत्तीए भावओ ण दव्वओ, एवं चेव संपत्तीए दव्वओऽवि जि भावओऽवि, चरमभंगो उण सुन्नो ॥५॥ | ટીકાર્થઃ ચોથું મહાવ્રત કહેવાઈ ગયું. હવે પાંચમું કહે છે. (બધું પૂર્વની જેમ જાણવું) " अल्पं वगैरेनी. व्याय! ५९ पूर्वन भ...स्वयं परियड २ न8. मोपडे परिणा " કરાવીશ નહિ. પરિગ્રહ કરતા એવા પણ અન્યોને અનુમતિ આપીશ નહિ. આ અને यावज्जीवं... वगैरे भावार्थने साश्रयाने पूर्वनी भ. guj. વિશેષ આ છે. परियड या२५२नो छ. द्रव्यथी, क्षेत्राथी, साथी, माथी. દ્રવ્યથી સર્વદ્રવ્યોમાં, ક્ષેત્રાથી લોકમાં, કાલથી રાત્રિ વગેરેમાં, ભાવથી *रागद्वेषा२.... प्रश्न : परिग्रह तो गया थाय ने ? द्वेषथी शी रीते थाय ? ઉત્તર : બીજાઓ ઉપર દ્વેષ હોય તો એ કારણસર પણ પરિગ્રહ ઘટી શકે છે. આ F * * * Page #290 -------------------------------------------------------------------------- ________________ (४) खेड परिग्रह द्रव्यंथी पए। नथी, लावथी पए। नथी. તેમાં રાગદ્વેષરહિત સાધુનું ધર્મોપકરણ દ્રવ્યથી પરિગ્રહ છે, ભાવથી નથી. વસ્તુમાં મૂર્છાવાળાને તે વસ્તુની પ્રાપ્તિ ન થાય તો ભાવથી પરિગ્રહ છે, દ્રવ્યથી નથી. એ જ વ્યક્તિને જો વસ્તુની પ્રાપ્તિ થઈ જાય તો દ્રવ્યથી પણ છે અને ભાવથી પણ छे. योथोलांगो शून्य छे. त न शा 저 ना દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ (પ્રતિસ્પર્ધી પાંચ લાખ કમાય, તો એના પ્રત્યેનાં દ્વેષથી આ માણસ દસ લાખ ભેગા કરે... વગેરે તથા રાત્રિ વગેરે કાળ ગમી જવો... અથવા તો રાત્રિ વગેરેમાં તે તે દ્રવ્ય लेगें ... जे अपरिग्रह... वगेरे विचारपुं.) દ્રવ્યાદિની ચતુર્થંગી વળી આ પ્રમાણે છે. (१) खेड परिग्रह द्रव्यथी छे, भावथी नथी. (२) भेड परिग्रह भावथी छे, द्रव्यथी नथी. ( 3 ) खेड परिग्रह द्रव्यथी पए। छे, भावथी पए। छे. य मध्य ४ सूत्र - ८ *** व्याख्या-उक्तं पञ्चमं महाव्रतम्, अधुना षष्ठं व्रतमाह - ' अहावरे' इत्यादि, 'अथापरस्मिन् षष्ठे भदन्त ! व्रते रात्रिभोजनाद्विरमणं, सर्वं भदन्त ! रात्रिभोजनं * प्रत्याख्यामी 'ति पूर्ववत्, तद्यथा - अशनं वा पानं वा खाद्यं वा स्वाद्यं वा, अश्यत इत्यशनम्-ओदनादि, पीयत इति पानं - मृद्वीकापानादि खाद्यत इति खाद्यं खर्जूरादि स्वाद्यत इति स्वाद्यं - ताम्बूलादि, 'णेव सयं राई भुंजेज्जा' नैव स्वयं रात्रौ भुजे नैवान्यै २७७ ** न मा अहावरे छट्ठे भंते ! वए राईभोयणाओ वेरमणं, सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राई भुंजेज्जा नेवऽन्नेहिं राई भुंजाविज्जा राई भुंजंतेऽवि अन्ने न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं जि न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! न पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छट्ठे भंते ! वए शा उवट्टिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं ॥ ६ ॥ ( सू० ८ ) म सूत्र-८ : सूत्रार्थ : (पूर्ववत्... मात्र) अशन, पान, माहिम, स्वाहिभ... S ना य Page #291 -------------------------------------------------------------------------- ________________ त YER शातिसूका भाग- २EYAN मध्य. ४ सू। - ८ रात्रौ भोजयामि रात्रौ भुञ्जानानप्यन्यान्नैव समनुजानामि इत्येतद्यावज्जीवमित्यादि च भावार्थमधिकृत्य पूर्ववत् । विशेषस्त्वयम्-रात्रिभोजनं चतुर्विधं, तद्यथा-द्रव्यतः क्षेत्रतः ।। | कालतो भावतश्च, द्रव्यतस्त्वशनादौ क्षेत्रतोऽर्धतृतीयेषु द्वीपसमुद्रेषु कालतो रात्र्यादौ । | भावतो रागद्वेषाभ्यामिति । स्वरूपतोऽप्यस्य चातुर्विध्यं, तद्यथा-रात्रौ गृह्णाति रात्रौ . भुङ्क्ते १ रात्रौ गृह्णाति दिवा भुङ्क्ते २ दिवा गृह्णाति रात्रौ भुङ्क्ते ३ दिवा गृह्णाति दिवा भुङ्क्ते ४ संनिधिपरिभोगे, द्रव्यादिचतुर्भङ्गी पुनरियम्-दव्वओ णामेगे राई भुंजइ णो | भावओ १ भावओ णामेगे णो दव्वओ २ एगे दव्वओऽवि भावओऽवि ३ एगे णो । दव्वओ णो भावओ ४, तत्थ अणुग्गए सूरिए उग्गओत्ति अत्थमिए वा अणथमिओत्ति । अरत्तदुटुस्स कारणओत्ति रयणीए वा भुंजमाणस्स दव्वओ राईभोअणं णो भावओ, रयणीए भुंजामि मुच्छ्यिस्स तदसंपत्तीए भावओ णो दव्वओ, एवं चेव संपत्तीए दव्वओऽवि भावओऽवि, चउत्थभंगो उण सुन्नो । एतच्च रात्रिभोजनं प्रथमचरमतीर्थकरतीर्थयोः ऋजुजडवक्रजडपुरुषापेक्षया मूलगुणत्वख्यापनार्थं महाव्रतोपरि पठितं, । मध्यमतीर्थकरतीर्थेषु पुनः ऋजुप्रज्ञपुरुषापेक्षयोत्तरगुणवर्ग इति ॥६॥. ___टीर्थ : पायभुं महाव्रत वायुं. वे ७९ व्रत . (महाप्रत न3) मा ७४प्रतमi... पूर्वी भ. ते मा प्रभारी अशन... ४ पवाय ते अशन. म मात वगेरे. (मन्ना) જે પીવાય, તે પાન. જેમકે દ્રાક્ષનું પાણી વગેરે. જે ખવાય તે ખાદ્ય. જેમકે ખજુર વગેરે. જે ચખાય તે સ્વાદ્ય. જેમકે તાંબુલ વગેરે. હું સ્વયં રાત્રે ખાઈશ નહિ, બીજાઓવડે રાત્રે ખવડાવીશ નહિ. રાત્રે ખાતાં એવા "| પણ બીજાઓને અનુમતિ આપીશ નહિ.. આ અને વાવMવું વગેરે ભાવાર્થને * આશ્રયીને પૂર્વની જેમ જાણવું. | विशेष भा छे. | रात्रिभोन या२ घरे छे. द्रव्यथी, क्षेत्राथी, आतथी, भावथ.. દ્રવ્યથી અશનાદિમાં, ક્ષેત્રથી અઢીદ્વીપસમુદ્રોમાં, કાલથી રાત્રિ વગેરેમાં, ભાવથી | रागद्वेष द्वा२... -- +91 *** Page #292 -------------------------------------------------------------------------- ________________ (પ્રશ્ન : દિવસે જ લે અને દિવસે જ વાપરે તો એમાં દોષ શું ?) ઉત્તર : એકદિવસે લઈ એ રાત્રે પોતાની પાસે રાખી સંનિધિ કરી બીજા દિવસે એનો પરિભોગ કરે, તો એ રીતે ચોથો ભાંગો ગણાય, એ પણ રાત્રિભોજન ગણાય. (દ્રવ્યાદિની અપેક્ષાએ તો રાત્રિભોજનનાં ચાર પ્રકાર છે જ, પણ સ્વરૂપતઃ પણ · એના ચાર પ્રકાર છે.) દ્રવ્યાદિ ચતુર્થંગી વળી આ છે. (૧) એક રાત્રિભોજન દ્રવ્યથી છે, ભાવથી નથી. છું, પ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્ર - ૮×ë સ્વરૂપથી પણ આ રાત્રિભોજનનાં ચાર ભેદ થાય. તે આ પ્રમાણે (૧) રાત્રે ગ્રહણ કરે, રાત્રે વાપરે. (૨) રાત્રે ગ્રહણ કરે, દિવસે વાપરે. (૩) દિવસે ગ્રહણ કરે, રાત્રે વાપરે. (૪) દિવસે ગ્રહણ કરે, દિવસે વાપરે . 지 XXX ૨૦૯ ᄏ (૨) એક રાત્રિભોજન ભાવથી છે, દ્રવ્યથી નથી. (૩) એક રાત્રિભોજન દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે. તે (૪) એક રાત્રિભોજન દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી. 位 (૧) તેમાં સૂર્ય ઉગ્યો ન હોય, છતાં ‘ઊગી ગયો છે' એમ જાણીને કે અસ્ત થઈ ગયો હોવા છતાં ‘એ અસ્ત નથી થયો' એમ જાણીને રાગદ્વેષ વિના રાત્રે વાપરનારને અથવા તો કારણસર (જાણી જોઈને પણ) રાગદ્વેષ વિના રાત્રે વાપરનારાને દ્રવ્યથી નિ રાત્રિભોજન છે. ભાવથી નથી. (૨) ‘રાત્રે ખાઈશ' એ પ્રમાણે મૂર્છાવાળાને તેની પ્રાપ્તિ જ્ઞ મૈં ન થાય તો ભાવથી રાત્રિભોજન છે, દ્રવ્યથી રાત્રિભોજન નથી. (૩) એ જ જીવને જો ૩ शा T રાત્રિભોજનની પ્રાપ્તિ થાય, તો દ્રવ્યથી પણ અને ભાવથી પણ રાત્રિભોજન છે. (૪) ચોથો ભાંગો શૂન્ય છે. પહેલાતીર્થંકરનાં તીર્થમાં ઋજુજડ પુરુષો છે, છેલ્લાતીર્થંકરનાં તીર્થમાં વક્રજડ પુરુષો ना છે. (આ વક્રતા અને જડતાને લીધે તેઓ રાત્રિભોજનને નિર્દોષ માની બેસે... એ ન य * થાય એ માટે) તે પુરુષોની અપેક્ષાએ ‘રાત્રિભોજનવિરમણ મૂલગુણ છે' એવું તે પુરુષોને દર્શાવવા માટે મહાવ્રતની ઉ૫૨ આ રાત્રિભોજન કહેવાયેલું છે. મધ્યમતીર્થંકરોનાં તીર્થોમાં તો ઋજુ-પ્રાજ્ઞપુરુષોની અપેક્ષાએ ઉત્તરગુણનાં વર્ગમાં આ કહેવાયેલું છે. इच्चेयाइं पंच महव्वयाइं राइभोयणवेरमणछट्टाइं अत्तहियट्टयाए स्त म **** Page #293 -------------------------------------------------------------------------- ________________ ह समस्तव्रताभ्युपगमख्यापनायाह-' इच्चेयाई' इत्यादि, 'इत्येतानि' अनन्तरोदितानि पञ्च महाव्रतानि रात्रिभोजनविरमणषष्ठानि, किमित्याह - ' आत्महिताय' आत्महितोन मोक्षस्तदर्थम्, अनेनान्यार्थं तत्त्वतो व्रताभावमाह, तदभिलाषानुमत्या हिंसादा- न मां वनुमत्यादिभावात्, 'उपसंपद्य' सामीप्येनाङ्कीकृत्य व्रतानि 'विहरामि' सुसाधुविहारेण, तदभावे चाङ्गीकृतानामपि व्रतानामभावात्, दोषाश्च हिंसादिकर्तॄणामल्पायु -. जिह्वाच्छेददारिद्य पण्डकदुः खितत्वादयो वाच्या इति । साम्प्रतं प्रागुपन्यस्तगाथा | व्याख्यायते - 'सप्तचत्वारिंशदधिकभङ्गशतं ' वक्ष्यमाणलक्षणं 'प्रत्याख्याने ' प्रत्याख्यानविषयं यस्योपलब्धं भवति 'स' इत्थंभूतः प्रत्याख्याने कुशलो - निपुणः, शेषाः सर्वे 'अकुशलाः ' तदनभिज्ञा इति गाथासमासार्थः । अवयवार्थस्तु न भङ्गकयोजनाप्रधानः, स चैवं द्रष्टव्यः - ' तिन्नि तिया तिन्नि दुया तिन्निक्केक्का य होंति जोएस में । तिदुक्कं तिदुक्कं तिदुएक्कं चेव करणाई ॥ १ ॥ ' त्रयस्त्रिका: ( ३३३ ) त्रयो द्विकाः ( २२२ ) त्रयश्चैकका ( १११ ) भवन्ति योगेषु । कायवाङ्मनोव्यापारलक्षणेषु, त्रीणि द्वयमेकं त्रीणि द्वयमेकं त्रीणि द्वयमेकं चैव करणानि - मनोवाक्कायलक्षणानि इति जि न T દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ उवसंपज्जित्ता णं विहरामि ॥ ( सू०९ ) સૂત્ર-૯ : સૂત્રાર્થ : આમ આ પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનવિરમણ છઠ્ઠું વ્રત. આત્મહિતને માટે સ્વીકારીને હું વિચરું છું. म मध्य ४ सूत्र - ३३३२२२१११ पदघटना । भावार्थस्तु स्थापनया निर्दिश्य ( दर्श्य )ते, सा चेयम्- ३२१३२१३२१ । काऽत्र १३३३९९३९९ घ भावना ?, न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि मणेणं वायाए कारणं एक्को भेओ । इयाणि बिइओ-ण करेड़ ण कारवेइ करंतंपि अन्नं न समणुजाणइ मणेणं वायाए इक्को भंगो तहा मणेणं कारणं बिइओ भंगो तहा वायाए कारण य तइओ भंगो, बिइओ मूलभेओ गओ । इयाणि तइओ-ण करेइ ण कारवेइ करंतंपि अन्नं न समणुजाणइ मणेणं एक्को वायाए बिड़यो कारणं तइओ, गओ तइओ मूलभेओ । इयाणि चउत्थो ण करेइ ण कारवेइ मणेणं वायाए कारणं इक्को न करेइ करंतं णाणुजाणइ बिओ ण कारवे करतं णाणुजाणइ तइओ, गओ चउत्थो मूलभेओ । इयाणि पंचमोण करेइ ण कारवेइ मणेणं वायाए एक्को ण करेइ करंतं णाणुजाणइ बिइओ ण कारवेइ करतं णाणुजाणइ तइओ, एए तिन्नि भंगा मणेणं वायाए लद्धा, अन्नेऽवि तिन्नि मणेणं २८० Page #294 -------------------------------------------------------------------------- ________________ ***TTA म. -1 1. 7 HEREशालिस्सू माग- २EASE मध्य. ४ सूट। - 4 कारण य लब्भंति, तहावरेऽवि वायाए कारण य लब्भंति तिन्नि, एवमेव सव्वे एए नव, , पंचमोऽप्युक्तो मूलभेदः । इदानीं षष्ठः- ण करेइ ण कारवेइ मणेणं इक्को, तहा ण करेइ करतं णाणुजाणइ मणेणं बिइओ, ण कारवेइ करतं णाणुजाणइ मनसैव तृतीयः, एवं वायाए काएणवि तिन्नि तिन्नि भंगा लब्भंति, एएऽवि सव्वे णव, उक्तः षष्ठो मूलभेदः ।।। सप्तमोऽभिधीयते-ण करेइ मणेणं वायाए काएणं एक्को, एवं ण कारवेइ मणादीहिं | बिइओ, करंतं णाणुजाणइ तइओ, सप्तमोऽप्युक्तो मूलभेदः । इदानीमष्टमः-ण करेइ मणेणं वायाए एक्को, मणेणं काएण य बिइओ, तहा वायाए कारण य तइओ, एवं ण कारवेइ एत्थंपि तिन्नि भंगा, एवमेव करतं णाणुजाणइ एत्थंपि तिन्नि भंगा, एए सव्वे | णव, उक्तोऽष्टमः । इदानी नवमः-ण करेइ मणेणं एक्को, ण कारवेइ बिइओ, करतं | णाणुजाणइ तइओ, एवं वायाए बिइयं कायेणवि होइ तइयं, एवमेते सव्वेऽवि मिलिया । णव, नवमोऽप्युक्तः । आगतगुणनमिदानी क्रियते-"लद्धफलमाणमेयं भंगा उ हवंति | अउणपन्नासं । तीयाणागयसंपतिगुणियं कालेण होइ इमं ॥१॥ सीयालं भंगसयं, कह ? | कालतिएण होति गुणणा उ । तीतस्स पडिक्कमणं पच्चुप्पन्नस्स संवरणं ॥२॥ | पच्चक्खाणं च तहा होइ य एसस्स एस गुणणा उ । कालतिएणं भणियं - जिणगणधरवायएहिं च ॥३॥" इति गाथार्थः ॥ उक्तश्चारित्रधर्मः, ટીકાર્થઃ તમામ વ્રતોનાં સ્વીકારને દર્શાવવા માટે કહે છે કે “રાત્રિભોજન વિરમણ - એ જેમાં છઠું છે, એવા આ પાંચ મહાવ્રતોને આત્મહિત માટે = મોક્ષ માટે સમીપતાથી प्रतीने स्वीरीने विय धुं." शा. आत्महिताय मे. श०६ द्वा२॥ थे. बताव्यु भोक्ष सिवाय अन्य वस्तु भाटे व्रतो । | म स्वी॥२।य, तो ५२मार्थथा तो व्रतनो सभाप ४ छ... म २।४५ वगैरे भन्यवस्तुनी અભિલાષા એ તે વસ્તુની અનુમતિરૂપ છે, તેનાથી હિંસા વગેરેમાં અનુમતિ વગેરે લાગી ના यय छे. (२४यनी अनुमति भेटले. २४यसंधी डिंसा वगैरेनी अनुमति...) આ વ્રતોને સામીપ્યથી = ભાવથી સ્વીકારીને સુસાધુવિહારથી વિચરીશ. જો ! છે સુસાધુવિહારથી ન વિચરે, તો સ્વીકારાયેલા એવા પણ વ્રતોનો અભાવ જ થાય. - અહીં હિંસા કરનારાને અલ્પઆયુષ્ય, મૃષાવાદીને જીભનો છેદ, અદત્તાદાનીને કે MERद्रता, भैथुन सेवीने नपुंसता, परिग्रहीने ६:५... वगेरे घोष थाय... भे मही मोडे. (४थी व्रत स्वी॥२नारने मां श्रद्धा वृद्धि पामे....) TH Page #295 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્ર - ૯ હવે પૂર્વે ઉપન્યાસ કરાયેલી (૧૪૭ ભાંગાનું નિરૂપણ કરનારી) ગાથાનું વ્યાખ્યાન કરાય છે. ગાથાનાં અવયવોનો અર્થ તો ૧૪૭ ભાંગાઓની યોજનાની પ્રધાનતાવાળો છે. તે મૈં અવયવાર્થ આ પ્રમાણે જાણવો. || ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકએક યોગમાં થાય. ત્રણ-બે-એક, ત્રણ-બે-એક ૬ કરણો છે. યોગ એટલે કાયા, વાણી અને મનનો વ્યાપાર. કરણ એટલે મન, વચન, સ્તુ કાયા. (યોગમાં કાયવ્યાપાર = કરણ, વાફ્વ્યાપાર કારાવણ, મનોવ્યાપાર અનુમોદન એમ અર્થ સમજવો.) આ ગાથાનાં પદોની ઘટના = સંબંધ = યોજના કરી. = ભાવાર્થ તો સ્થાપનાવડે દેખાડાય છે. પચ્ચક્ખાણસંબંધી ૧૪૭ ભાંગાઓ જેને ઉપલબ્ધ છે, તે આવા પ્રકા૨નો જીવ પચ્ચક્ખાણમાં કુશલ છે. બાકીનાં સર્વજીવો અકુશલ છે, તેના અજ્ઞાતા છે.. આ રીતે ગાથાનો સંક્ષેપથી અર્થ થયો. ᄑ || મા તે આ પ્રમાણે ૩ ૩૨ ૨૨ ૧ ૧ ૧ યોગ ૧ ૩ ૨ ૧ કરણ ૩ ૨ ૧ ૧ ૩ ૩ ૩ ૯ ૯ ૩ ૯ ૯ ભાંગા ૩ ૩ ૨ પ્રશ્ન : આમાં ભાવના = ભાવાર્થ શું છે ? IHI ઉત્તર : પહેલો મૂળભેદ એટલે ૩ યોગ + ૩ કરણ. એટલે કરીશ નહિ, કરાવીશ ન નહિ. કરતાં એવા અન્યને અનુમોદીશ નહિ. (આ ત્રણ યોગ). આ ૩ યોગ મનથી, મૈં ગા વચનથી અને કાયાથી સમજવા. આનો એક ભેદ થાય. (મનાદિત્રિકથી કરણાદિત્રિકનો ત્યાગ...) હવે બીજો ભેદ ૩ યોગ ૪ ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ મન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ આમ બીજો મૂલ ભેદ ગયો. હવે ત્રીજો ભેદ – ૩ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ ૨૮૨ પહેલો ભેદ બીજો ભેદ → ત્રીજો ભેદ = → પહેલો ભેદ સ 저 ना य Page #296 -------------------------------------------------------------------------- ________________ મેં ઉં. આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હ જી અય. ૪ સૂગ - ૯ વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ -બીજો ભેદ કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ - ત્રીજો ભેદ આમ ત્રીજો મૂલ ભેદ ગયો. હવે ચોથો ભેદ – ૨ યોગ x ૩ કરણ. મન-વચન-કાયાથી કરવું-કરાવવું નહિ -> પહેલો ભેદ મન-વચન-કાયાથી કરવું અનુમોદવું નહિ – બીજો ભેદ મન-વચન-કાયાથી કરાવવું-અનુમોદવું નહિ - ત્રીજો ભેદ ચોથો મૂલભેદ ગયો. ' હવે પાંચમો ભેદ – ૨ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું નહિ - પહેલો ભેદ મન-વચનથી કરવું-અનુમોદવું નહિ – બીજો ભેદ મન-વચનથી કરાવવું-અનુમોદવું નહિ કે ત્રીજો ભેદ આ ત્રણ ભાંગા મન-વચનથી મળ્યા, એ જ પ્રમાણે મન-કાયાથી અને વચનકાયાથી પણ ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા નવ થાય. પાંચમો પણ મૂલભેદ કહેવાઈ ગયો. હવે છઠ્ઠો મૂલભેદ – ૨ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું નહિ , - પહેલો ભેદ મનથી કરવું-અનુમોદવું નહિ * બીજો ભેદ મનથી કરાવવું-અનુમોદવું નહિ » ત્રીજો ભેદ આમ મનથી જ ત્રણ ભેદ મળે. એ જ પ્રમાણે વચનથી પણ ત્રણ અને કાયાથી પણ ત્રણ ભેદ મળે. આ પણ બધા નવ થાય. છઠ્ઠો મૂલભેદ કહેવાયો. હવે સાતમો મૂલભેદ – ૧ યોગ x ૩ કરણ . મન-વચન-કાયાથી કરવું નહિ > પહેલો ભેદ મન-વચન-કાયાથી કરાવવું નહિ » બીજો ભેદ મન-વચન-કાયાથી અનુમોદવું નહિ – ત્રીજો ભેદ સાતમો મૂલભેદ કહેવાયો. Page #297 -------------------------------------------------------------------------- ________________ મેં આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ અય. ૪ સૂગ - ૯ હવે આઠમો મૂલભેદ – ૧ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું નહિ - પહેલો ભેદ મન-કાયાથી કરવું નહિ – બીજો ભેદ વચન-કાયાથી કરવું નહિ - ત્રીજો ભેદ આમ કરાવવું નહિ, એમાં કણભેદ અને અનુમોદવું નહિ... એમાં પણ ત્રણભેદ... આ બધાં નવ થાય. આઠમો મૂલભેદ કહેવાયો. હવે નવમો મૂલભેદ – ૧ યોગ x ૧ કરણ. મનથી કરવું નહિ - પહેલો ભેદ મનથી કરાવવું નહિ બીજો ભેદ મનથી અનુમોદવું નહિ - - ત્રીજો ભેદ આ રીતે વચનથી બીજા અને કાયાથી ત્રીજા ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા જ ભેગા કરીએ તો નવ થાય. નવમો મૂલભેદ પણ કહેવાઈ ગયો. હવે આવેલા ભાંગાઓની ગણતરી કરાય છે. (અથવા તો આવેલા ભાંગાઓનો ગુણાકાર કરાય છે...) ૪૯ ભાંગા એ આ ફલનું પ્રમાણ મેળવાયેલું થાય. (ભાંગાઓનું અંતિમફલ આ થયું...) આ ૪૯ ભાંગાને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સાથે ગુણવામાં 7 આવે તો ૧૪૭ ભાંગા થાય. પ્રશ્ન : તે શી રીતે ? ઉત્તર : કાલત્રિક સાથે ગુણાકાર થાય. તેમાં ભૂતકાલીન પાપનું પ્રતિક્રમણ, ના * વર્તમાનકાલીન પાપનું સંવરણ તથા ભવિષ્યકાલીન પાપનું પચ્ચખ્ખાણ થાય. કાલત્રિક | સાથે આ ગુણાકાર જિન, ગણધર અને વાચકોવડે કહેવાયેલો છે. ગાથાર્થ થયો. આમ ચારિત્રધર્મ કહેવાયો. (૧૪૭ ભાંગાનું કોઇક) : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ મનથી વચનથી કાયાથી કરવું નહિ કરાવવું નહિ અનુમોદવું નહિ : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ V V V V V V છે. (૨) કરણ દ્વિક + યોગત્રિક-૩ ભેદ + + X + 8. મ પ -- * * e B Page #298 -------------------------------------------------------------------------- ________________ I 1 . H जि 1 דע म य દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ (૩) એક કરણ + યોગત્રિક-૩ ભેદ (૪) કરણ ત્રિક + યોગદ્વિક-૩ ભેદ (૫) કરણદ્વિક + યોગદ્વિક-૯ ભેદ (૬) એકકરણ + યોગદ્વિક-૯ ભેદ (૭) કરણત્રિક + એકયોગ-૩ ભેદ X v X X X X × X ૨૮૫ અધ્ય ✓ ૪ સૂત્ર - ૯ ✓ मा ૬ A1 Fr VT E य Page #299 -------------------------------------------------------------------------- ________________ NER शालि सूभाग- २ EASEAN मध्य. ४ सूट। - ६,१० AVA | (८) ४२९॥as + में योग-८ । x xx Sss ******sss * () में ४२५॥ + मे योग-८ मे । * * * FFFFF*** साम्प्रतं यतनाया अवसरः, तथा चाहसे भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा. से पुढवि वा भित्तिं वा सिलं वा लेलुं वा ससरक्खं वा कायं ससरक्खं * वा वत्थं हत्थेण वा पाएण वा कटेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलागाए वा सिलागहत्थेण वा न आलिहिज्जा न विलिहिज्जा न Page #300 -------------------------------------------------------------------------- ________________ NEशातिसू21 माग-२ मध्य. ४ सू। - १० घट्टिज्जा न भिदिज्जा अन्नं न आलिहाविज्जा न विलिहाविज्जा न , घट्टाविज्जा न भिंदाविज्जा अन्नं आलिहंतं वा विल्डिंतं वा घटुंतं वा भिदंतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, | तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि १॥ (सू० १०) वे यतनानो भवस२. छे, ते ४ ४ छ... सूत्र-१० सूत्रार्थ : 2ीर्थथी स्पष्ट थशे. ____ व्याख्या-'से' इति निर्देशे स योऽसौ महाव्रतयुक्तो, भिक्षुर्वा भिक्षुकी वाआरम्भपरित्यागाद्धर्मकायपालनाय भिक्षणशीलो भिक्षुः, एवं भिक्षुक्यपि, पुरुषोत्तमो धर्म इति भिक्षुर्विशेष्यते, तद्विशेषणानि च भिक्षुक्या अपि द्रष्टव्यानीति, आह-त 'संयतविरतप्रतिहतप्रत्याख्यातपापकर्मा' तत्र सामस्त्येन यतः संयतः-- सप्तदशप्रकारसंयमोपेतः, विविधम्-अनेकधा द्वादशविधे तपसि रतो विरतः, प्रतिहतप्रत्याख्यातपापकर्मेति-प्रतिहतं-स्थितिहासतो ग्रन्थिभेदेन प्रत्याख्यातं-हेत्वभावतः पुनर्वृद्ध्यभावेन पापं कर्म-ज्ञानावरणीयादि येन स तथाविधः, 'दिवा वा रात्रौ वा एको. | वा परिषद्गतो वा सुप्तो वा जाग्रता' रात्रौ सुप्तो दिवा जाग्रत्, कारणिक एकः, शेषकालं - परिषद्गतः, इदं च वक्ष्यमाणं न कुर्यात् । ‘से पुढविं वा' इत्यादि, तद्यथा-पृथिवीं वा भित्तिं वा शिलां वा लोष्टं वा, तत्र पृथिवी-लोष्टादिरहिता भित्तिः-नदीतटी शिलाविशालः पाषाणः लोष्टः-प्रसिद्धः, तथा सह रजसा-आरण्यपांशुलक्षणेन वर्तत इति सरजस्कस्तं सरजस्कं वा 'कायम्' कायमिति देहं तथा सरजस्कं वा वस्त्रं-चोलपट्टकादि 'एकग्रहणे तज्जातीयग्रहण मिति पात्रादिपरिग्रहः, एतत् किमित्याह-हस्तेन वा पादेन वा | काष्ठेन वा कलिञ्जेन वा-क्षुद्र काष्ठरूपेण अगुल्या वा शलाकया वा अयःशलाकादिरूपया शलाकाहस्तेन वा-शलाकासंघातरूपेण 'णालिहिज्जत्ति "नालिखेत् न विलिखेत् न घट्टयेत् न भिन्द्यात्, तत्र ईषत्सकृद्वाऽऽलेखन, नितरामनेकशो' वा विलेखनं, घट्टनं चालनं, भेदो विदारणम्, एतत् स्वयं न कुर्यात्, तथा अन्यमन्येन २५ वा नालेखयेत् न विलेखयेत् न घट्टयेत् न भेदयेत्, तथाऽन्यं स्वत एव आलिखन्तं वा ICE ता X* * * Page #301 -------------------------------------------------------------------------- ________________ T E F IF હાલ દશવૈકાલિકસૂટા ભાગ-૨ © | અધ્ય. ૪ સૂગ - ૧૦ " विलिखन्तं वा घट्टयन्तं वा भिन्दन्तं वा न समनुजानीयादित्यादि पूर्ववत् ॥ ક ટીકાર્થ : જે શબ્દ નિર્દેશ અર્થમાં છે. જે આ મહાવ્રતયુક્ત છે, સ એમ નિર્દેશ સમજવો. L! ભિક્ષુ કે ભિક્ષુણી...આરંભનો પરિત્યાગ કરેલો હોવાથી ધર્મકાર્યનું પાલન કરવા | માટે ભિક્ષા ફરવાના સ્વભાવવાળો જે હોય તે ભિક્ષુ. (આરંભનો ત્યાગ છે, એટલે જાતે | રસોઈ બનાવી ન શકે, બીજી બાજુ ચારિત્રધર્મસાધક શરીરનું પાલન કરવાનું છે, એટલે કે | એ ભિક્ષામાટે ફરે છે...) એ રીતે ભિક્ષુણી પણ સમજવી. હવે પછી બધાં વિશેષણો નિક્ષનાં જ આવશે. તે એટલા માટે કે ધર્મમાં પુરુષ પ્રધાન છે... એટલે હવે ભિક્ષુનાં વિશેષણો બતાવે છે. તે વિશેષણો ભિક્ષુણીનાં પણ સમજવા. એ વિશેષણ કહે છે સંયવિરતિ... સંપૂર્ણપણે યતનાવાળો તે સંયત. અર્થાત્ ૧૭ પ્રકારનાં સંયમથી યુક્ત. વિરત = વિવિધ રીતે = અનેકપ્રકારે બાર પ્રકારનાં તપમાં લીન તે વિરત. : પ્રતિદત... એ વિશેષણનો અર્થ આ પ્રમાણે – પ્રતિહત કરાયેલું છે અને પ્રત્યાખ્યાત કરાયેલું છે જ્ઞાનાવરણાદિ પાપકર્મ જેનાવડે તે પ્રતિહતપ્રત્યાખ્યાતપાપકર્મા કહેવાય. તેમાં કર્મોની સ્થિતિને ઘટાડવા દ્વારા ગ્રન્થિનો ભેદ કર્યો એનાથી એ કર્મ પ્રતિહત થયેલું ગણાય. અને મિથ્યાત્વાદિ હેતુઓનો અભાવ હોવાને લીધે પુનઃ એ સ્થિતિની વૃદ્ધિ થતી ન [1] નથી, એટલે એ પ્રત્યાધ્યાત થયેલું ગણાય. , એ સાધુ દિવસે કે રાત્રે, એકલો કે સભામાં = સમૂહમાં રહેલો, સૂતેલો કે જાગતો... " એમાં રાત્રે સુતેલો અને દિવસે જાગતો... એકલો પણ કારણસર એકલો પડેલો હોય તેમ તે... એ સિવાયનાં કાળમાં સમૂહમાં રહેલો સાધુ આ વક્ષ્યમાણ કામ ન કરે. ના પૃથ્વી = ઢેફાં વગેરેથી રહિત તે પૃથ્વી, ભિત્તિ = નદીનો કિનારો, શિલા = વિશાળ જ પત્થર, લોખ = ઢેકું = પ્રસિદ્ધ જ છે. તથા જંગલની ધૂળની સાથે વર્તે તે સરજસ્ક... - આવા સરસ્ક દેહ કે સરસ્ક વસ્ત્ર... એકનાં ગ્રહણમાં તજાતીયનું ગ્રહણ થાય... કે એ ન્યાયે અહીં ચોલપટ્ટાદિ વસ્ત્રો પધિને સમાનજાતીય પાત્રાદિ ઉપધિ પણ સમજી લેવી. | : આ પૃથ્વીથી માંડીને સરસ્ક સુધીની વસ્તુને હાથથી, પગથી, કાષ્ઠથી, નાના છે લાકડારૂપ કલિંજથી, આંગળીથી, શલાકાથી = લોખંડની શલાકાથી, શલાકાનાં સંઘાત- A ) સમૂહથી, આલિખન, વિલિખન, ઘટ્ટન, ભિંદન ન કરવું. F S F Page #302 -------------------------------------------------------------------------- ________________ य HEREशयालि सू भाग-२ मध्य. ४ सूरा - ११ એમાં કંઈક કે એકવાર (ખોતરવું) તે આલેખન. पारे 3 मने पा२ (मोत२) ते विवेचन. यताj = साधू घटन. ટુકડા કરવા એ ભેદન. આ સ્વયં ન કરે, બીજાને કરાવડાવે નહિ કે બીજાવડે કરાવડાવે નહિ. (આલિખનાદિ બધામાં સમજી લેવું. તથા સ્વતઃ જ આલેખન વગેરે કરનારા અન્યને રજા ન આપે... | આ બધું પૂર્વની જેમ સમજી લેવું. से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे : दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा न से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं| वा उदउल्लं वा कायं उदउल्लं वा वत्थं ससिणिद्धं वा कार्य ससिणिद्धं वा वत्थं न आमुसिज्जा न संफुसिज्जा न आवीलिज्जा न पवीलिज्जा न अक्खोडिज्जा न पक्खोडिज्जा न आयाविज्जा न पयाविज्जा अन्नं न , आमुसाविज्जा न संफुसाविज्जा न आवीलाविज्जा न पवीलाविज्जा न अक्खोडाविज्जा न पक्खोडाविज्जा न आयाविज्जा न पयाविज्जा अनं आमुसंतं वा संफुसंतं वा आवीलंतं वा पविलंतं वा अक्खोडंतं वा पक्खोडंतं वा आयातं वा पयावंतं वा न समणुजाणेज्जा जावज्जीवाए । तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि २॥ (सू० ११) सूत्र-११ सूत्रार्थ : 2ीर्थथी वो. ... व्याख्या-तथा 'से भिक्खू वा इत्यादि यावज्जागरमाणे वत्ति पूर्ववदेव । 'से उदगं.. वेत्यादि, तद्यथा-उदकं वा अवश्यायं वा हिमं वा महिकां वा करकं वा हरतनुं वा । शुद्धोदकं वा, तत्रोदकं-शिरापानीयम् अवश्यायः-त्रेहः हिमं-स्त्यानोदकम् महिका-" धूमिका करकः-कठिनोदकरूपः हरतनुः-भुवमुद्भिद्य तृणाग्रादिषु भवति, शुद्धोदकम्- ६ Page #303 -------------------------------------------------------------------------- ________________ * . NENEशकालिन माग- २EXAMIN मध्य. ४ सू। - ११ अन्तरिक्षोदकं, तथा उदकाई वा कायं उदका वा वस्त्रं, उदकार्द्रता चेह । | गलद्विन्दुतुषाराद्यनन्तरोदितोदकभेदसंमिश्रता, तथा सस्निग्धं वा कार्य सस्निग्धं वा । वस्त्रम्, अत्र स्नेहनं स्निग्धमिति भावे निष्ठाप्रत्ययः, सह स्निग्धेन वर्तत इति सस्निग्धः, . सस्निग्धता चेह बिन्दुरहितानन्तरोदितोदकभेदसंमिश्रता, एतत् किमित्याह'णामसेज्ज'त्ति नामृषेन्न संस्पृशेत् नापीडयेन्न प्रपीडयेत् नास्फोटयेत् न प्रस्फोटयेत् नातापयेत् न प्रतापयेत्, तत्र सकृदीषद्वा स्पर्शनमामर्षणम् अतोऽन्यत्संस्पर्शनम्, एवं | सकृदीषद्वा पीडनमापीडनमतोऽन्यत्प्रपीडनम्, एवं सकृदीषद्वा स्फोटनमास्फोटनमतोऽन्यत्प्रस्फोटनम्, एवं सकृदीषद्वा तापनमातापनं विपरीतं प्रतापनम्, एतत्स्वयं न | कुर्यात्तथाऽन्यमन्येन वा नामर्षयेन्न संस्पर्शयेत् नापीडयेत् न प्रपीडयेत् नास्फोटयेत् न । | प्रस्फोटयेत् नातापयेत् न प्रतापयेत्, तथाऽन्यं स्वत एव आमृषन्तं वा संस्पृशन्तं वा । आपीडयन्तं वा प्रपीडयन्तं वा आस्फोटयन्तं वा प्रस्फोटयन्तं वा आतापयन्तं वा प्रतापयन्तं वा न समनुजानीयादित्यादि पूर्ववत् ॥ अर्थ : से. भिक्खु थी भi.1 जागरमाणेव त्यांसुधा पूर्वनी भ. ४ %.. ७६४, मवश्याय... (७६४ = नीनू ५४ी. अवश्याय = 1. हित = घट्ट, थाj ५९ = ५२६, मEिst = धुम्मस., ४२४ = निपा(४२॥ ५3 ते), ४२तनु = ४भीनने | भेटीने तपसाना सयामा ३ ०५२ थाय ते. शुद्धो६४ = साशन पी. પાણીથી ભીનું એવું શરીર કે પાણીથી ભીનું એવું વસ્યા. પાણીથી ભીનું હોવું એટલે પાણીનાં ટીપાં, તુષારાદિ જે અનંતર પાણીનાં ભેદ | मया, भे पाणी भेहो माथी गणतi डोय... सेवा गणतi eोथी मिश्र वस्तु | 33 वाय. तथा सस्नि आय भने सस्नि२५ वस्त्रा. मी स्नेहनं स्निग्धं मेम भावममा त || પ્રત્યય લાગેલો છે. સસ્નિગ્ધતા એટલે બિંદુઓ ગળતાં ન હોય તેવી મિશ્રતા. * ७५२ पतावेल. पहोंने मामबए., संस्पश, मापीउन, प्रपीउन, मास्कोटन, * प्रोटन, मातापन, प्रतापन - ४३. , તેમાં એકવાર કે અલ્પસ્પર્શ તે આકર્ષણ. આનાથી અન્ય = અનેકવાર કે બહુસ્પર્શ તે સંસ્પર્શન. H. Page #304 -------------------------------------------------------------------------- ________________ स्त H जि न शा ना य દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ એમ એકવાર કે અલ્પપીડન દબાવવું તે આપીડન. અનેકવાર કે બહુપીડન તે પ્રપીડન. આનાથી અન્ય એમ એકવાર કે અલ્પસ્ફોટન ખંખેરવું તે આસ્ફોટન. આનાથી અન્ય = અનેકવાર કે બહુસ્ફોટન તે પ્રસ્ફોટન. = = - मध्य ४ सूत्र - १२ એમ એકવાર કે અલ્પતાપન = તપાવવું તે આતાપન. વિપરીત = અનેકવાર કે બહુતાપન તે પ્રતાપન. It આ બધું સ્વયં ન કરવું, તથા બીજાને કે બીજાવડે આમર્ષણાદિ કરાવવું નહિ. (संभर्षशाहि पत्र समल सेवा . ) કોઈ સ્વયં આમર્ષણાદિ કરતાં હોય તો અનુમતિ આપવી નહિ... વગેરે પૂર્વની જેમ समभवु. स्त से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिओ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से अगणि वा इंगालं वा मुम्मुरं वा अच्चि वा जालं वा अलायं वा सुद्धाणि वा उक्कं वा न उंजेज्जा न घट्टेज्जा न उज्जालेज्जा न निव्वावेज्जा अन्नं न उंजावेज्जा न घट्टावेज्जा न उज्जालावेज्जा न निव्वावेज्जा अन्नं उंजंतं वा घट्टंतं वा उज्जालंतं वा निव्वावंतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ३ || ( सू० १२ ) सूत्र - १२ सूत्रार्थ : टीअर्थथी स्पष्ट थशे. जि न शा म ना ૨૯૧ य व्याख्या-' से भिक्खू वा इत्यादि जाव जागरमाणे व 'ति पूर्ववदेव, 'से अगणि * वे 'त्यादि, तद्यथा - अग्नि वा अङ्गारं वा मुर्मुरं वाऽचिर्वा ज्वालां वा अलातं वा शुद्धाग्नि वा उल्कां वा, इह अयस्पिण्डानुगतोऽग्निः ज्वालारहितोऽङ्गारः, विरलाग्निकणं भस्म * मुर्मुरः, मूलाग्निविच्छ्न्ना ज्वाला अर्चिः, प्रतिबद्धा ज्वाला, अलातमुल्मुकं, निरिन्धनः- * शुद्धोऽग्निः उल्का - गगनाग्निः, एतत् किमित्याह- 'न उंजेज्जा' नोत्सिंचेत् 'न घट्टेज्जा' न Page #305 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્ર - ૧૨, ૧૩ घट्टयेत् न उज्ज्वालयेत् न निर्वापयेत्, तत्रोञ्जनमुत्सेचनं, घट्टनं सजातीयादिना चालनम्, | उज्ज्वालनं-व्यजनादिभिर्वृद्ध्यापादनं, निर्वापणं-विध्यापनम् एतत्स्वयं न कुर्यात्, तथाऽन्यमन्येन वा नोत्सेचयेन्न घट्टयेन्नोज्ज्वालयेन्न निर्वापयेत्, तथाऽन्यं स्वत एव उत्सिञ्चयन्तं वा घट्टयन्तं वा उज्ज्वालयन्तं वा निर्वापयन्तं वा न समनुजानीयादित्यादि પૂર્વવત્ ॥ ટીકાર્થ : મે થી માંડી બાળરમાણે સુધી પૂર્વની જેમ જાણવું. અગ્નિ...વગેરે. તપાવેલા લોખંડનાં ગોળામાં રહેલો અગ્નિ તે અગ્નિ. જ્વાળારહિત અગ્નિ (સળગતો લાલ કોલસો) તે અંગારો. છૂટા છૂટા અગ્નિનાં કણવાળી રાખ તે મુર્મુર. મૂલઅગ્નિથી વિચ્છેદ પામેલી જ્વાળા તે અર્ચિ. મૂલઅગ્નિ સાથે સંબંધવાળી જ્વાળા તે જ્વાળા. ઉંબાડિયું તે અલાત. ઈંધન વિનાનો અગ્નિ એ શુદ્ધાગ્નિ. આકાશની અગ્નિ એ ઉલ્કા. से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से सिएण वा विहुणेण वा तालिअंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा *F . . ૨૯૨ स्त આ બધાંનું ઉત્સેચનાદિ ન કરવું. તેમાં ઊંજન (ઈંધનાદિ નાંખીને વતિ વધારવી...) તે ઉત્સેચન.. સજાતીય અગ્નિ કે વિજાતીય પદાર્થવડે તે અગ્નિને હલાવવી તે ઘટ્ટન. પંખા વગેરેથી અગ્નિને વધારવી તે ઉવાલન. અગ્નિ ઓલવવી તે નિર્વાપન. ना આ સ્વયં ન કરે. અન્યને કે અન્યવડે ઉત્સેચનાદિ ન કરાવે. અન્ય ઉત્સેચનાદિ સ્વતઃ ] કરતાં હોય તો અનુમતિ ન આપે... આ બધું પૂર્વની જેમ જાણવું... મ ST H Page #306 -------------------------------------------------------------------------- ________________ स्त त त 碰 व्याख्या -' से भिक्खू वा इत्यादि जाव जागरमाणे वत्ति पूर्ववदेव, 'से सिएण वेत्यादि, तद्यथा - सितेन वा विध( धु) वनेन वा तालवृन्तेन वा पत्रेण वा शाखया वा शाखाभङ्गेन वा पेहुणेन वा पेहुणहस्तेन वा चेलेन वा चेलकर्णेन वा हस्तेन वा मुखेन वा, इह सितं - चामरं विध( धु) वनं - व्यजनं तालवृन्तं तदेव मध्यग्रहणच्छिद्रं द्विपुटं पत्रं - पद्मिनीपत्रादि ·शाखा-वृक्षडालं शाखाभङ्गं तदेकदेशः पेहुणं - मयूरादिपिच्छं पेहुणहस्तःतत्समूहः चेलं वस्त्रं चेलकर्णः - तदेकदेशः हस्तमुखे -प्रतीते, एभिः किमित्याह-आत्मनो वा कायं-स्वदेहमित्यर्थः, बाह्यं वा पुद्गलम् - उष्णौदनादि, एतत् किमित्याह- 'न फुमेज्जा' इत्यादि, न फूत्कुर्यात् न व्यजेत्, तत्र फुत्करणं मुखेन धमनं व्यजनं चमरादिना वायुकरणम्, एतत्स्वयं न कुर्यात्, तथाऽन्यमन्येन वा न फूत्कारयेन्न व्याजयेत्, तथाऽन्यं - स्वत एव फूत्कुर्वन्तं व्यजन्तं वा न समनुजानीयादित्यादि पूर्ववदेव ॥ शा म मध्य ४ सूत्र - १३ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा अप्पणो वा कार्य बाहिरं वावि पुग्गलं न फुमेज्जा न वीएज्जा अन्नं न फुमावेज्जा न वीआवेज्जा अन्नं फुमंतं वा वीअंतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ४ ॥ ( सू० १३ ) सूत्र - १3 सूत्रार्थ : टीअर्थथी स्पष्ट थशे. ना अर्थ : से भिक्खू थी जागरमाणे सुधी पूर्वनी प्रेम ४ समभवु . सित, विधुवन वगेरे. = = ना सित = याभर, विधुवन = पंजो, तासवृन्त = पंजो ४, पए। वय्ये पडुडी शाय य तेवा आशावाणी जे पडवाणी (वय्ये असुं खाभुजावु जे 43...), पत्र = પદ્મિનીપત્ર वगेरे. शाखा વૃક્ષની ડાળ, શાખાભંગ शाजानो भेड भाग, पेहुण = भोराहिनां पीछा, पेहुणहस्त = भोराहिनां थींछानो समूह, येस ભાગ. હાથ અને મુખ તો પ્રસિદ્ધ છે. વસ્ત્ર, ચેલકર્ણ = વસ્ત્રનો એક આ બધાવડે પોતાના શરીરને કે બાહ્ય પુદ્ગલ વીંઝે નહિ. એમાં મુખથી ધમાવવું (મોઢાથી ફુંક २८3 = न ગરમભાત વગેરેને ફૂત્કારે નહિ, લગાવવી) તે ફુત્કરણ. જયારે श म Page #307 -------------------------------------------------------------------------- ________________ HEN शातिसूका माग- 2EASE मध्य. 4 सू। - 14 ) ચામરાદિથી વાયુ કરવો તે વ્યજન. ( આ સ્વયં ન કરે, બીજાને કે બીજાવડે ફુકારાદિ ન કરાવે. અન્ય સ્વતઃ કરતો હોય છે | तो मेने अनुमति न मापे... त्या पूर्ववत् सम४. से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे / दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से बीएसु वा बीयपइडेसु वा रूढेसु वा रूढपइढेसु वा जाएसु वान जायपइडेसु वा हरिएसु वा हरियपइडेसु वा छिन्नेसु वा छिन्नपइट्ठेसु वा मा सचित्तेसु वा सचित्तकोलपडिनिस्सिएसु वा न गच्छेज्जा न चिट्ठज्जा न निसीइज्जा न तुअट्टेज्जा अन्नं न गच्छावेज्जा न चिट्ठावेज्जा न निसीयावेज्जा न तुअट्टाविज्जा अन्नं गच्छंतं वा चिटुंतं वा निसीयंतं वा तुयस॒तं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि 5 // (सू० 14) सूत्र-१४ सूत्रार्थ : 21.14थी स्पष्ट थशे. __व्याख्या-'से भिक्खू वा इत्यादि जाव जागरमाणे वत्ति पूर्ववदेव, ‘से बीएसु / / | वे'त्यादि, तद्यथा-बीजेषु वा बीजप्रतिष्ठितेषु वा रूढेषु वा रूढप्रतिष्ठितेषु वा जातेषु वा जातप्रतिष्ठितेषु वा हरितेषु वा हरितप्रतिष्ठितेषु वा छिन्नेषु वा छिन्नप्रतिष्ठितेषु वा सचित्तेषु / वा सचित्तकोलप्रतिनिश्रितेषु वा, इह बीजं-शाल्यादि तत्प्रतिष्ठितम्-आहारशयनादि / गृह्यते, एवं सर्वत्र वेदितव्यं, रूढानि-स्फुटितबीजानि जातानि-स्तम्बीभूतानि हरितानिदूर्वादीनि छिन्नानि-परश्वादिभिर्वृक्षात् पृथक् स्थापितान्यामा॑णि अपरिणतानि तदङ्गानि | * गृह्यन्ते सचित्तानि- अण्डकादीनि कोलोघुणस्तत्प्रतिनिश्रितानि-तदुपरिवर्तीनि दार्वादीनि गृह्यन्ते, एतेषु किमित्याह-'न गच्छेज्जा' न गच्छेत् न तिष्ठेत् न निषीदेत् न त्वग्वर्तेत, तत्र * * गमनम्-अन्यतोऽन्यत्र स्थानम्-एकत्रैव निषीदनम्-उपवेशनं त्वग्वर्तनं-स्वपनम्, " एतत्स्वयं न कुर्यात्, तथाऽन्यमेतेषु न गमयेत् न स्थापयेत् न निषीदयेत् न स्वापयेत्, Page #308 -------------------------------------------------------------------------- ________________ त 屈 બીજ પર રહેલા આહાર, સ્તંબ = ગુચ્છા (?) હરિત = न બીજ શાલિ ડાંગર વગેરે. બીજપ્રતિષ્ઠિત શયનાદિ. એમ બધામાં સમજવું. રૂઢ = ફુટેલાં બીજ. જાત દૂર્વા વગે૨ે ઘાસ. છિન્ન પરશુ વચ્ચેથી વૃક્ષમાંથી છૂટા કરીને મુકાયેલા, ભીના સચિત્ત એવા વૃક્ષના અંગો... એ છિન્ન તરીકે લેવા. સચિત્ત = અંડકાદિ. કોલ ઘુણ. સચિત્તઘુણની ઉપર રહેલા લાકડા વગેરે એ સચિત્તકોલપ્રતિનિશ્રિત તરીકે લેવાય. मा मा S स्त આ બધાંને વિશે જવું નહિ, ઊભા રહેવું નહિ, બેસવું નહિ, ઊંઘવું નહિ. તેમાં ગમન એટલે અન્ય સ્થાનથી અન્યસ્થાને જવું તે. સ્થાન એટલે એક જ સ્થાને ઊભા રહેવું તે. નિષીદન એટલે બેસવું તે. ત્વવર્તન એટલે સૂવું. शा દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્રં - ૧૪-૧૫ तथाऽन्यं स्वत एव गच्छन्तं वा तिष्ठन्तं वा निषीदन्तं वा स्वपन्तं वा न `समनुजानीयादित्यादि पूर्ववत् ॥ म ना य ટીકાર્થ : મિલ્લૂ થી માંડીને બારમાળે સુધી પૂર્વની જેમ જ સમજવું. બીજ, બીજપ્રતિષ્ઠિત...વગેરે. = = = = આ બધું સ્વયં ન કરે, બીજાને આ બધા ઉપર ચલાવે નહિ, ઊભા રાખે નહિ, બેસાડે નહિ, ઊંઘાડે નહિ... સ્વતઃ જ આ બધા ઉપર ગમનાદિ કરનારાને અનુમતિ ન આપે... નિ વગેરે બાબતો પૂર્વની જેમ સમજી લેવી. = = ૨૯૫ = त जि ન 지 से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से कीडं वा पयंगं वा कुंथुं वा पिपीलियं वा हत्यंसि वा पायंसि वा ना बाहुंसि वा ऊरुंसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा य कंबलंसि वा पायपुंछणंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जंसि वा संथारगंसि वा * अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिअ पडिलेहिअ पमज्जिअ पमज्जिअ एगंतमवणेज्जा नो णं संघायमावज्जेज्जा ६ ॥ ( सू० १५ ) | Page #309 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ સૂત્ર-૧૫ સૂત્રાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. મ व्याख्या -' से भिक्खू वा इत्यादि यावज्जागरमाणे वत्ति पूर्ववत्, 'से कीडं वा' इत्यादि, तद्यथा - कीटं वा पतङ्गं वा कुन्थुं वा पिपीलिकां वा, किमित्याह- हस्ते वा पादे वा बाहौ वा ऊरुणि वा उदरे वा वस्त्रे वा रजोहरणे वा गुच्छे वा उन्दके वा दण्डके वा पीठे या फलके वा शय्यायां वा संस्तारके वा अन्यतरस्मिन् वा तथाप्रकारे न साधुक्रियोपयोगिनि उपकरणजाते कीटादिरूपं त्रसं कथञ्चिदापतितं सन्तं संयत एव सन् प्रयत्नेन वा प्रत्युपेक्ष्य प्रत्युपेक्ष्य - पौनःपुन्येन सम्यक् प्रमृज्य प्रमृज्य - पौनःपुन्येनैव मो : સત્, જિમિત્યાન્ન-‘જાને' તસ્યાનુપયાતજે સ્થાને ‘અપનયંત્’ પરિત્યઽત્, “મૈનું ત્રસં संघातमापादयेत्' नैनं त्रसं संघातं - परस्परगात्रसंस्पर्शपीडारूपमापादयेत्-प्रापयेत्, अनेन स्तु परितापनादिप्रतिषेध उक्तो वेदितव्यः, 'एकग्रहणे तज्जातीयग्रहणाद्' અન્યહ્રાર્ળાનુમતિપ્રતિષેથજી, શેષમત્ર પ્રદાર્થમેવ, નવામુન્નાં-સ્થહિન્ન, શયા संस्तारिका वसतिर्वा । इत्युक्ता यतना, गतश्चतुर्थोऽर्थाधिकारः ॥ स्त य ટીકાર્થ : સે મિલ્લૂ થી માંડીને નાળમાળે સુધી પૂર્વની જેમ જાણવું. કીડા, પતંગીયા, કુન્થુ કે કીડી... હાથ, પગ, ખભો, સાથળ, પેટ, વસ્ત્ર, ઓઘો, ગુચ્છો, ઉન્દક, દંડક, પીઠ, ફલક, શય્યા = વસતિ, સંથારો કે બીજા કોઈ તેવાપ્રકારનાં સાધુ ક્રિયાનાં ઉપયોગી ઉપકરણને નિ 1 વિશે આ કીટ વગેરેરૂપ ત્રસજીવ કોઈક રીતે આવી પડેલો હોય તો એને સંયમપૂર્વક જ 1 શા પ્રયત્નથી જોઈ જોઈને વારંવાર જોઈને, સારીરીતે પ્રમાર્જી પ્રમાર્જીને વારંવાર જ - સમ્યક્ રીતે પ્રમાર્જીને એકાંતમાં = તે જીવને - ઉપાઘાત ન થાય તેવા સ્થાનમાં મુકવો F જોઈએ. એ ત્રસને સંઘાત ન પમાડવો. અર્થાત્ એ ત્રસ જીવોને એકબીજાનાં શરીરોના સ્પર્શથી થતી પીડા ન ઉત્પાદન કરવી. - ना મા = = અધ્ય. ૪ સૂત્ર - ૧૫ આ સંઘાતનાં નિષેધ દ્વારા પરિતાપનાદિનો પ્રતિષેધ પણ કહેવાયેલો જાણવો. એકનાં ગ્રહણમાં તાતીયનું ગ્રહણ થઈ જાય.. એ ન્યાયે અહીં કરણનાં નિષેધ દ્વારા કરાવવાનો અને અનુમતિનો પ્રતિષેધ પણ સમજી લેવો. બાકી બધું અહીં પ્રગટઅર્થવાળું જ છે. માત્ર ઉદ્ઘક સ્થંડિલ = વડીનીતિ વગેરે માટેની ભૂમિ. શય્યા = સંસ્તારિકા (નાનો સંથારો) કે વસતિ ઉપાશ્રય. ૨૬ = . ล य * * Page #310 -------------------------------------------------------------------------- ________________ * * न S त H 45 દશવૈકાલિકસૂત્ર ભાગ ૨ આ પ્રમાણે યતના કહેવાઈ ગઈ. ચોથો અર્થાધિકાર ગયો. अध्य. ૪ ગયા-૧ થી ૯ साम्प्रतमुपदेशाख्यः पञ्चम उच्यते , " अजयं चरमाणो अ (उ), पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुअंफलं ॥१॥ अजयं चिट्ठमाणो अ, पाणभूयाइं हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुअंफलं ॥२॥ अजयं आसमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुअंफलं ॥३॥ अजयं सयमाणो अ, पाणभूयाइं हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुअंफलं ॥४॥ अजयं भुंजमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुअंफलं ॥५॥ अजयं भासमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुअंफलं ॥६॥ कहं चरे कहं चिट्ठे; कहमासे कहं सए । कहं भुंजंतो भासतो, पावं कम्मं न बंधइ ? ॥७॥ जयं चरे जयं चिट्ठे, जयमासे जयं सए । जयं भुंजतो भासतो, पावं कम्मं न बंधइ ॥८॥ सव्वभूयप्पभूअस्स सम्मं भूयाइं पासओ । पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ ॥ ९ ॥ त 量 , जि न न " अजय 'मित्यादि, 'अयतं चरन्' अयतम् - अनुपदेशेनासूत्राज्ञया इति, शा क्रियाविशेषणमेतत्, चरन् गच्छन्, तुरे वकारार्थः, अयतमेव चरन्, श म ईर्यासमितिमुल्लङ्घ्य, न त्वन्यथा, किमित्याह - ' प्राणिभूतानि हिनस्ति' प्राणिनो- म ना द्वीन्द्रियादयः भूतानि - एकेन्द्रियास्तानि हिनस्ति प्रमादानाभोगाभ्यां व्यापादयतीति ना व भाव:, तानि च हिंसन् 'बध्नाति पापं कर्म' अकुशलपरिणामादादत्ते क्लिष्टं व ज्ञानावरणीयादि, 'तत् से भवति कटुकफलं' तत्-पापं कर्म से तस्यायतचारिणो भवति, कटुकफलमित्यनुस्वारोऽलाक्षणिकः अशुभफलं भवति, मोहादिहेतुतया * विपाकदारुणमित्यर्थः ॥ १ ॥ एवमयतं तिष्ठन् ऊर्ध्वस्थानेनासमाहितो हस्तपादादि * विक्षिपन् शेषं पूर्ववत् ॥२॥ एवमयतमासीनो - निषण्णतया अनुपयुक्त आकुञ्चनादिभावेन, शेषं पूर्ववत् ॥३॥ एवमयतं स्वपन् - असमाहितो दिवा प्रकामशय्यादिना ( वा ), ૨૯૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ HENNयेलि सूका माग-२ मध्य. ४ गाया-१ 2ी ८ " शेषं पूर्ववत् ॥४॥ एवमयतं भुञ्जानो-निष्प्रयोजनं प्रणीतं काकश्रृगालभक्षिता दिना(वा), शेषं पूर्ववत् ॥५॥ एवमयतं भाषमाणो-गृहस्थभाषया निष्ठरमन्तर-- | भाषादिना(वा), शेष पूर्ववत् ॥६॥अत्राह-यद्येवं पापकर्मबन्धस्ततः ‘कहं चरे' इत्यादि, .. 'कथं' केन प्रकारेण चरेत्, कथं तिष्ठेत्, कथमासीत, कथं स्वपेत्, कथं भुञ्जानो .. भाषमाणः पापं कर्म न बनातीति? ॥७॥ आचार्य आह-'जयं चरे' इत्यादि, यतं चरेत्सूत्रोपदेशेनेर्यासमितः, यतं तिष्ठेत-समाहितो हस्तपादाद्यविक्षेपेण, यतमासीत-उपयुक्त आकुञ्चनाद्यकरणेन, यतं स्वपेत्-समाहितो रात्रौ प्रकामशय्यादिपरिहारेण, यतं भुञ्जानः-। सप्रयोजनमप्रणीतं प्रतरसिंहभक्षितादिना, एवं यतं भाषमाणः-साधुभाषया मृदु " कालप्राप्तं च 'पापं कर्म' क्लिष्टमकुशलानुबन्धि ज्ञानावरणीयादि 'न बध्नाति' नादत्ते, निराश्रवत्वात् विहितानुष्ठानपरत्वादिति ॥८॥ किंच-'सव्वभूय' इत्यादि, सर्वभूतेष्वात्मभूतः सर्वभूतात्मभूतो, य आत्मवत् सर्वभूतानि पश्यतीत्यर्थः, तस्यैवं सम्यगवीतरागोक्तेन विधिना भूतानि-पृथिव्यादीनि पश्यतः सतः 'पिहिताश्रवस्य' स्थगितप्राणातिपाताद्याश्रवस्य 'दान्तस्य' इन्द्रियनोइन्द्रियदमेन 'पापं कर्म न बध्यते' तस्य त. मे पापकर्मबन्धो न भवतीत्यर्थः ॥९॥ હવે ઉપદેશ નામનો પાંચમો અર્વાધિકાર કહેવાય છે. (१) थार्थ : अयत यरती प्रभूतीने डिसे. छ. ५५ लांधे छ, तेने ते | કટુકફલવાળું થાય છે. ___ट : अयतं भेटले. मनु पहेश = सू विपरीत रीते... मा | याविशेष छे. चरन् = यासतो.... तु नो मर्थ एव छ: अर्थात् भयतनापूर्व ४ | I = ध्यासमितिने माणगाने ४ यालातो. ५९. अन्यथा न3 = यतनाथी. न. ___ q प्रामाने = बेन्द्रियो ने मने भूतीने = मेन्द्रियोने ३) छ. प्रभाह | | અને અનુપયોગથી હણે છે એ ભાવ છે. તે જીવોને હણતો જીવ ખરાબ પરિણામનાં કારણે પાપકર્મ = કિલષ્ટ જ્ઞાનાવરણાદિને - બાંધે છે. તે કર્મ તે અયતચારીને કડવાફળવાળું બને છે. * (प्रश्न : कटुकं फलं यस्य इति कटुकफलं भ प समास छ, तो Puti कडुअं फलं म. वय्ये. अनुस्वार भ. छे ? पीलिमi 40 शते वय्ये अनुस्वार न होय..) __ ET EFF 5 RF र * Page #312 -------------------------------------------------------------------------- ________________ ' ટક દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૪ ગાશા-૧ થી ૯ ટીપ્સ છે. ઉત્તર : ગાથામાં જે અનુસ્વાર છે, તે અલાક્ષણિક = અર્થહીન = નકામો છે... - આ કર્મ અશુભફળવાળું બને છે, એટલે કે મોહ વગેરેનું કારણ બનતું હોવાથી ) [, વિપાકથી ભયંકર બને છે. (૨) ગાથાર્થ સ્પષ્ટ છે. ટીકાર્થ : અયતનાથી ઊભો રહેતો એટલે કે સમાધિ વિનાનો = હાથ-પગને | ઉછાળતો = ગમે તેમ હલાવતો ઊભો રહેતો. શેષ પૂર્વની જેમ... (૩) ગાથાર્થ : સ્પષ્ટ છે. * ટીકાર્થ : અયતનાથી બેઠેલો પગ સંકોચવા - પ્રસારવાદિ ભાવોથી ઉપયોગ IT વિનાનો.. (ઉપયોગ વિના સંકોચાદિ ક્રિયાઓને કરતો બેઠેલો.) શેષ પૂર્વવતું. (૪) ગાથાર્થ : સ્પષ્ટ છે. ટીકાર્થ : એમ અયતનાથી સૂતો = સમાધિરહિત ઊંઘતો (શરીર પુંજયાવિના હલાવતો...) કે દિવસે ઊંઘતો કે (રાત્રો પણ) પ્રકામશપ્યાદિથી ઊંઘતો (પુષ્કળઊંઘવું તે...) ... આ બધું અયતનાથી સ્વપન ગણાય. શેષ પૂર્વવત્ (૫) ગાથાર્થ : અયતનાથી વાપરતો = કારણ વિના વાપરતો, પ્રણીત = FI વિગઈપ્રચુર વાપરતો કે કાકભક્ષિત - શુગાલભક્ષિતાદિ પદ્ધતિથી વાપરતો... શેષ પૂર્વવત્. | (૬) ગાથાર્થ સ્પષ્ટ છે. | ટીકા : અયતનાથી બોલતો = ગૃહસ્થભાષાથી બોલતો, નિપુર બોલતો, કે ગુરુ | નું બોલતાં હોય ત્યારે વચ્ચે બોલવા વગેરરૂપે બોલતો... શેષ પૂર્વવત્ . પ્રશ્ન : જો આ રીતે પાપનો બંધ થતો હોય ? તો. R (૭) ગાથાર્થ કેવી રીતે ચાલવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે a ઊંઘવું, કેવી રીતે ખાતો અને બોલતો સાધુ પાપ કર્મ ન બાંધે ? ટીકાર્થ : ગાથાર્થવત્. આચાર્ય કહે છે કે (૮) ગાથાર્થઃ યતનાથી ચરે, યાતનાથી ઊભો રહે, યતનાથી બેસે, યતનાથી ઊંધે, કI યતનાથી વાપરતો અને બોલતો પાપકર્મ ન બાંધે. ટીકાર્ય : યાતનાથી ચાલે = સૂત્રની આજ્ઞા પ્રમાણે ઇર્યાસમિતિ પાળતો ચાલે. S) યતનાથી ઊભો રહે = હાથ-પગ વગેરેનાં વિક્ષેપ વિના સમાધિવાળો ઊભો રહે. તે વE E Page #313 -------------------------------------------------------------------------- ________________ થ દશવૈકાલિકસૂર ભાગ-૨ ) અદય. ૪ ગાથા-૧૦ થી ૧૩ , યતનાથી બેસે = આકુંચનાદિ ન કરવા દ્વારા ઉપયોગવાળો બેસે. યાતનાથી ઊંધે = રાત્રે પ્રકામશધ્યાદિનો ત્યાગ દ્વારા સમાધિવાળો ઊંધે. યતનાથી વાપરે = કારણસર, અપ્રણીત વસ્તુ પ્રતરભક્ષિત, સિંહભૂષિતાદિ પ્રકારે , વાપરે. યતનાથી બોલતો = સાધુભાષાથી, કોમળ, કાળપ્રાપ્ત = અવસરોચિત બોલે. આ જીવ પાપકર્મને = ક્લિષ્ટ, પાપાનુબંધી જ્ઞાનાવરણીયાદિને ન બાંધે, કેમકે તે | આશ્રવવિનાનો છે = કર્મબંધનાં કારણભૂત આવ્યવસ્થાનો વિનાનો છે. " એ નિરાશ્રવ હોવાનું કારણ એ છે કે તે શાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનનું પાલન કરવામાં | તત્પર છે. વળી (૯) ગાથાર્થ સર્વભૂતાત્મભૂત, સમ્યફ રીતે ભૂતોને જોતાં, પિહિતાશ્રવવાળા, દત્ત જીવને પાપકર્મ ન બંધાય. ટીકાર્થ ? જે સર્વજીવોને વિશે આત્મભૂત હોય. એટલે કે સર્વજીવોને આત્માની જેમ 11 |= પોતાનાથી અભિન તરીકે જે જુએ, આ રીતે વીતરાગવડે કહેવાયેલી વિધિથી પૃથ્વી ની. | વગેરે જીવોને જોતા અને પ્રાણાતિપાતાદિ આશ્રયોને બંધ કરી ચૂકેલા, ઈન્દ્રિયો અને નોઈન્દ્રિયનાં દમનથી દાન્ત તે જીવને પાપકર્મનો બંધ ન થાય. | एवं सति सर्वभूतदयावतः पापकर्मबन्धो न भवतीति, ततश्च सर्वात्मना दयायामेव | यतितव्यम्, अलं ज्ञानाभ्यासेनापि (नेति) मा भूदव्युत्पन्नविनेयमतिविभ्रम इति | तदपोहायाह पढमं नाणं तउ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा | नाही(इ) छेअपावगं? ॥१० ॥ सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणए सोच्चा, जं छेयं तं समायरे ॥११॥ जो जीवेवि न याणेइ, अजीवेवि न याणेइ । जीवाजीवे अयाणंतो, कह सो नाहीइ संजमं? ॥१२॥ जो जीवेवि वियाणेइ, अजीवेवि वियाणेइ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ॥१३॥ व्याख्या- पढमं णाण'मित्यादि, प्रथमम्-आदौ ज्ञान-जीवस्वरुपसंरक्षणोपाय CE F S E F = Page #314 -------------------------------------------------------------------------- ________________ शालिसा (मा- २ENAME सय. ४ ।।। १० ।। १3 AM है फलंविषयं 'ततः' तथाविधज्ञानसमनन्तरं 'दया' संयमस्तदेकान्तोपादेयतया ( भावतस्तत्प्रवृत्तेः, 'एवम्' अनेन प्रकारेण ज्ञानपूर्वकक्रियाप्रतिपत्तिरूपेण "तिष्ठति' आस्ते ... 'सर्वसंयतः' सर्वः प्रव्रजितः, यः पुनः 'अज्ञानी' साध्योपायफलपरिज्ञानविकलः स किं. करिष्यति ?, सर्वत्रा-न्धतुल्यत्वात्प्रवृत्तिनिवृत्तिनिमित्ताभावात्, किं वा कुर्वन् ज्ञास्यति । |'छेकं' निपुणं हितं कालोचितं 'पापकं वा' अतो विपरीतमिति, ततश्च तत्करणं भावतोऽकरणमेव, समग्रनिमित्ताभावात्, अन्धप्रदीप्तपलायनघुणाक्षरकरणवत्, अत | एवान्यत्राप्युक्तम्-"गीअत्थो अ विहारो बीओ गीअत्थमीसिओ भणिओ" इत्यादि, अतो | ज्ञानाभ्यासः कार्यः ॥१०॥ तथा चाह-'सोच्चा' इत्यादि, 'श्रुत्वा' आकर्ण्य - ससाधनस्वरूपविपाकं 'ज़ानाति' बुद्ध्यते 'कल्याणं' कल्यो-मोक्षस्तमणति-प्रापयतीति कल्याणं-दयाख्यं संयमस्वरूपं, तथा श्रुत्वा जानाति पापकम्-असंयमस्वरूपम्, 'उभयमपि' संयमासंयमस्वरूपं श्रावकोपयोगि जानाति श्रुत्वा, नाश्रुत्वा, यतश्चैवमत इत्थं विज्ञाय यत् छेकं-निपुणं हितं कालोचितं तत्समाचरेत्कुर्यादित्यर्थः ॥११॥ उक्तमेवार्थं स्पष्टयन्नाह-'जो जीवेऽवि' इत्यादि, यो 'जीवानपि' - पृथिवीकायिकादिभेदभिन्नान् न जानाति 'अजीवानपि' संयमोपघातिनो मद्यहिरण्यादीन्न | जानाति, जीवाजीवानजानन्कथमसौ ज्ञास्यति 'संयम ?' तद्विषयं, तद्विषयाज्ञानादिति भावः ॥१२॥ ततश्च यो जीवानपि जानात्यजीवानपि जानाति जीवाजीवान् विजानन् स जि एव ज्ञास्यति संयममिति । प्रतिपादितः पञ्चम उपदेशार्थाधिकारः ॥१३॥ | પ્રશ્ન ઃ આમ હોતે છતે એ નક્કી થયું કે “સર્વજીવોની દયાવાળાને પાપકર્મનો " બંધ ન થાય.” તો પછી સંપૂર્ણપણે દયામાં જ યત્ન કરવો જોઈએ. જ્ઞાનાભ્યાસથી | स स.यु... ना. उत्त२ : भा२नो भव्युत्पन्न शिष्योने मतिभ्रम = बुद्धिभ्रम न थामो... मेना માટે તે ભ્રમને દૂર કરવા માટે કહે છે કે | (१०) थार्थ : प्रथम शान पछी. ४या, मा शते. सर्वसंयत २४. मशानी | ४२शे ? शुंछ पापने एशे ? • ટીકાર્થ : જ્ઞાન પ્રથમ છે. જ્ઞાન એટલે જીવોનું સ્વરૂપ, એમનું સંરક્ષણ કરવાના છે 23ायो: मने मे सं२६९॥ ४२वान ३८... मा विषयोन शान. . આવા પ્રકારનાં જ્ઞાનની પછી જ દયા = સંયમ છે. કેમકે તે સંયમ જ એકાન્ત ઉપાદેય ज Page #315 -------------------------------------------------------------------------- ________________ મ BE દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ગાથા-૧૦ થી ૧૩ હોવાથી (જ્ઞાનથી એમ લાગવાથી) ભાવથી સંયમમાં પ્રવૃત્તિ થાય. બધાં સાધુઓ આ પ્રકારે રહે. એટલે કે જ્ઞાનપૂર્વક ક્રિયાનો સ્વીકાર કરવારૂપ પ્રકારથી રહે. = કદાચ એ કરશે જીવદયાદિ કરવા પ્રયત્ન કરશે તો પણ નિપુણ, હિતકારી, માઁ કાલોચિતને શી રીતે જાણશે ? એનાથી વિપરીતને = પાપને શી રીતે જાણશે ? તેથી તેનું કરણ ભાવથી તો અકરણ જ બની રહેશે. કેમકે ભાવથી અહિંસાકરણનાં જેટલા નિમિત્તો જોઈએ, એ બધા નિમિત્તો એની પાસે નથી. (જ્ઞાનરૂપ મુખ્ય નિમિત્ત જ નથી.) એટલે અંધની આગમાં ભાગવાની ક્રિયા ભાવથી જેમ અક્રિયા જ છે (કેમકે એ બચી શકતો નથી...) ઘુણોની કાષ્ઠજીવોની અક્ષર કરવાની ક્રિયા એ ભાવથી અક્રિયા જ છે. (કેમકે એને અક્ષરોનું જ્ઞાન જ નથી...) એમ આ અજ્ઞાનીની ક્રિયા જાણવી. 1 ત 位 આથી જ અન્યગ્રન્થમાં પણ કહ્યું છે કે “ગીતાર્થ વિહાર પહેલો, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર...” વગેરે. ना ] – જે અજ્ઞાની છે, એટલે કે સાધ્ય જીવો જીવસ્વરૂપ + ઉપાય + ફલનાં જ્ઞાનથી વિકલ છે, તે શું કરશે ? કેમકે એ સર્વપદાર્થોમાં અંધતુલ્ય બની જાય છે, કેમકે સારામાં પ્રવૃત્તિ અને ખરાબમાંથી નિવૃત્તિ કરવાનાં નિમિત્તભૂત એવા જ્ઞાનનો એની પાસે અભાવ છે. કલ્યાણ... = માટે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ. (૧૧) ગાથાર્થ : સાંભળીને કલ્યાણને જાણે, સાંભળીને પાપને જાણે. બંનેને સાંભળીને જાણે, જે છેક હોય, તેને આચરે. ન ટીકાર્થ : એ જ કહે છે કે જીવરક્ષાનાં સાધનો = ઉપાયોસહિત જીવોનું સ્વરૂપ અને જીવરક્ષાદિનાં વિપાકોને સાંભળીને જીવ કલ્યાણને જાણે. કલ્પ = મોક્ષ. તેને જે મેળવી આપે તે કલ્યાણ સાંભળીને જાણે. સાંભળ્યા વિના નહિ. તથા સાંભળીને અસંયમનાં સ્વરૂપને જાણે. તથા શ્રાવકોને ઉપયોગી જે સંયમાસંયમનું = દેશવિરતિનું સ્વરૂપ છે, તે પણ આવું છે, માટે આ પ્રમાણે જાણીને જે છેક હોય, તેને જીવ આદરે. કહેલા અર્થને જ સ્પષ્ટ કરતાં કહે છે કે = ૩૦૨ દયા જેનું નામ છે. તે સંયમસ્વરૂપ = નિપુણ = હિતકારી न = કાલોચિત H BEF य * * * * * Page #316 -------------------------------------------------------------------------- ________________ - આ દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ અદય. ૪ ગાયા-૧૪ રસી ૧૯ છે. (૧૨) ગાથાર્થ : જે જીવોને પણ જાણતો નથી, અજીવોને પણ જાણતો નથી, છે આ જીવાજીવને નહિ જાણતો શી રીતે સંયમને જાણશે ? 1 ટીકાર્થ : જે પૃથ્વીકાયાદિ ભેદોથી અનેકપ્રકારનાં જીવોને પણ જાણતો નથી, સંયમોપઘાતી એવા દારુ-સુવર્ણાદિરૂપ અજીવોને પણ જાણતો નથી. જીવાજીવોને * નહિ જાણતો એ શી રીતે સંયમને જાણશે ? સંયમ જીવાજીવવિષયક છે. સાધુને જીવ અને અજીવરૂપી સંયમવિષયોનું જ જ્ઞાન ન હોવાથી તે વિષય સંબંધી સંયમને શી | || રીતે જાણશે ? તેથી મેં. ગ [ 30’ r (૧૩) ગાથાર્થ : જે જીવોને પણ જાણે છે, અજીવોને પણ જાણે છે. જીવાજીવોને | જાણતો તે સંયમને જાણે છે. ટીકાર્થ જે જીવોને પણ જાણે છે, અજીવોને પણ જાણે છે. જીવાજીવોને જાણતો તે સંયમને જાણશે. 1 પાંચમો ‘ઉપદેશ” નામનો અર્થાધિકાર પ્રતિપાદન કરાયો. साम्प्रतं षष्ठेऽधिकारे धर्मफलमाहजया जीवमजीवे अ, दोऽवि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥१४॥ जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ॥१५॥जया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ । तया निविदए भोए, जे दिव्वे जे अ माणुसे या ॥१६॥ जया निविदए भोगे, जे दिव्वे जे अ माणुसे । तया चयइम ना संजोगं, सब्भितरबाहिरं ॥१७॥ जया चयइ संजोगं, सब्भितरबाहिरं । ना तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारिअं ॥१८॥ जया मुंडे भवित्ता | णं, पव्वइए अणगारिअं । तया संवरमुक्किद्वं, धम्मं फासे अणुत्तरं ॥१९॥ - હવે છઠ્ઠા અધિકારમાં ધર્મફલને કહે છે. | (૧૪) ગાથાર્થ : જ્યારે જીવ અને અજીવ આ બંનેને જાણે, ત્યારે સર્વજીવોની | બહુવિધ ગતિને જાણે. (૧૫) ગાથાર્થ : જ્યારે સર્વજીવોની બહુવિધ ગતિને જાણે, ત્યારે પુણ્ય અને પાપ, આ લ E ક F લ F * * ઈs * Page #317 -------------------------------------------------------------------------- ________________ HEREशयालि सूा भाग- २ ENAME मध्य. ४ III-१४ थी १८ Dો બંધ અને મોક્ષને જાણે. " (१६) थार्थ : यारे पुश्य भने ५५, ५ भने भोक्षने , त्या हिव्य | અને જે મનુષ્યભોગો છે, તેનાથી નિર્વેદ પામે. (१७) थार्थ : ४ हिव्य भने मनुष्य भोगोछे, तेनाथ. या निर्व पाभे, त्या अभ्यन्तर - पाय संयोगने, त्यागी. ' (૧૮) ગાથાર્થ : જ્યારે અભ્યત્તરબાહ્ય સંયોગને ત્યાગે, ત્યારે મુંડ થઈ અણગારિતા त२६ श्राय छे. (१८) थार्थ : ४यारे मुं3 25 सरिताने स्वी1३, त्यारे उत्कृष्टसंवर, | અનુત્તરધર્મને સ્પર્શે. ___'जया' इत्यादि, 'यदा' यस्मिन् काले जीवानजीवांश्च द्वावप्येतौ विजानाति-विविधं जानाति 'तदा' तस्मिन् काले 'गति' नरकगत्यादिरूपां 'बहुविधां' स्वपरगतभेदेनानेकप्रकारां सर्वजीवानां जानाति, यथाऽवस्थितजीवाजीव। परिज्ञानमन्तरेण गतिपरिज्ञानाभावात् ॥१४॥ उत्तरोत्तरां फलवृद्धिमाह-'जया' इत्यादि, । यदा गति बहुविधां सर्वजीवानां जानाति तदा पुण्यं च पापं च-बहुविधगतिनिबन्धनं (च) तथा 'बन्धं' जीवकर्मयोगदुःखलक्षणं 'मोक्षं च' तद्वियोगसुखलक्षणं जानाति ॥१५॥ 'जया' इत्यादि, यदा पुण्यं च पापं च बन्धं मोक्षं च जानाति तदा निर्विन्ते| मोहाभावात् सम्यग्विचारयत्यसारदुःखरूपतया ‘भोगान्' शब्दादीन् यान् दिव्यान् यांश्च । | मानुषान्, शेषास्तु वस्तुतो भोगा एव न भवन्ति ॥१६॥ 'जया' इत्यादि, यश निर्विन्ते - | भोगान् यान् दिव्यान् यांश्च मानुषान् तदा त्यजति 'संयोगं' संबन्धं द्रव्यतो भावतः ।। 'साभ्यन्तरबाह्यं' क्रोदादिहिरण्यादिसंबन्धमित्यर्थः ॥१७॥ 'जया' इत्यादि, यदा त्यजति । संयोगं साभ्यन्तरबाह्यं तदा मुण्डो भूत्वा द्रव्यतो भावतश्च 'प्रव्रजति' प्रकर्षेण ना व्रजत्यपवर्गं प्रत्यनगारं, द्रव्यतो भावतश्चाविद्यमानागारमिति भावः ॥१८॥ 'जया' या | इत्यादि, यदा मुण्डो मूत्वा प्रव्रजत्यनगारं तदा 'संवरमुक्किटुं'ति प्राकृतशैल्या उत्कृष्टसंवरं धर्म-सर्वप्राणातिपातादिविनिवृत्तिरूपं, चारित्रधर्ममित्यर्थः, स्पृशत्यनुत्तरं-सम्यगासेवत इत्यर्थः ॥१९॥ ૧૪ થી ૧૯નો ટીકાર્થ: ટીકાર્ચ-૧૪ : જે કાલમાં જીવન અને અજીવને આ બંનેને વિવિધ રીતે જાણે, તે છે Page #318 -------------------------------------------------------------------------- ________________ * * ૩, ૫ • હુલ દશવૈકાલિકસૂરણ ભાગ-૨ હા અદય. ૪ ગારા-૧૪ રસી ૧૯ ક છે. કાળમાં સર્વજીવોની સ્વગત અને પરગતભેદથી અનેક પ્રકારની નરકગત્યાદિરૂપ ગતિને છે જાણે. કેમકે વાસ્તવિક રીતે જીવાજીવાદિનાં જ્ઞાનવિના ગતિનું જ્ઞાન ન થઈ શકે. (ત્રીજી * નારકનાં જીવ માટે ૧લી નારક, બીજી નારક, વગેરે સ્વગત = નરકગતિ સંબંધી ભેદો અનેકપ્રકારનાં છે. અને એ જ જીવ માટે ભવનપતિ, વ્યંતર વગેરે પરગત = દેવગતિ સંબંધી ભેદો પણ અનેક પ્રકારે છે. આ રીતે બધામાં વિચારવું... જીવોનું અને અજીવોનું ** બરાબર સ્વરૂપ જાણે, તો જ એને આ સર્વજીવોની બહુવિધ ગતિનો બોધ થાય એ સ્વાભાવિક છે...) નો ઉત્તરોત્તર = આગળ ને આગળ ફલની વૃદ્ધિ દેખાડે છે. ટીકાર્થ-૧૫ : જ્યારે સર્વજીવોની બહુવિધ ગતિ જાણે, ત્યારે એ બહુવિધ ગતિનાં નું કારણભૂત પુણ્યને અને પાપને જાણે. તથા જીવનો કર્મની સાથે યોગ થવા રૂપ જે દુઃખ... | એ સ્વરૂપ બંધને અને તે કર્મનો વિયોગ થવારૂપ જે સુખ, એ રૂ૫ મોક્ષને જાણે. (અથવા તો કર્મબંધ અને તર્જન્ય દુઃખ આ બંને બંધ... જયારે કર્મક્ષય અને સુખ આ બંને તે મોક્ષ...) ટીકાર્થ-૧૬ : જયારે પુણ્યને, પાપને, બંધને અને મોક્ષને જાણે, ત્યારે તે નિર્વેદ જ પામે. એટલે કે મોહનો અભાવ થયો હોવાથી એ જીવ શબ્દાદિ ભોગોને અસાર અને દુ:ખ રૂપે સમ્યગુ વિચારે, કે જે ભોગો દેવસંબંધી અને મનુષ્ય સંબંધી છે. તિર્યંચાદિનાં શેષભોગો તો વસ્તુતઃ ભોગ જ નથી. (એટલે તે અહીં લીધા નથી...) | ટીકાર્થ-૧૭ : જ્યારે જે દિવ્ય અને જે મનુષ્ય ભોગ છે. તેને ભોગને અસારાદિ | તરીકે વિચારે છે, ત્યારે તે દ્રવ્યથી અને ભાવથી અભ્યત્તર અને બાહ્ય સંબંધને ત્યાગે | " છે: ક્રોધાદિરૂપ અભ્યત્તરસંયોગને અને સુવર્ણાદિ રૂપ બાહ્યસંયોગને ત્યાગે છે. માં ટીકાર્થ-૧૮ઃ જયારે અભ્યત્તરબાહ્યસંયોગને ત્યાગે છે, ત્યારે દ્રવ્યથી અને ભાવથી " ના મુંડ થઈને તે અણગાર અપવર્ગ પ્રત્યે પ્રકર્ષથી જાય છે કે જે અપવર્ગ = મોક્ષ અનગાર ના ય છે. એટલે કે જે મોક્ષમાં દ્રવ્યથી અને ભાવથી અગાર = ઘર વિદ્યમાન નથી. તેવા મોક્ષ a પ્રત્યે તે જાય છે. (દ્રવ્યથી અને ભાવથી અગાર = ઘર જેને નથી તે અણગાર.) : ટીકાર્થ-૧૯ઃ જયારે મુંડ થઈ અણગાર પ્રકર્ષથી જાય છે. ત્યારે ઉત્કૃષ્ટ સંવર સ્વરૂપ કે તથા અનુત્તર એવા ધર્મને = સર્વપ્રાણાતિપાતાદિનાં ત્યાગરૂપ ધર્મને = ચારિત્રધર્મને સ્પર્શે કે જ છે, સમ્યક્રરીતે સેવે છે. ગાથામાં સંવરપુરિ લખેલું છે, એ પ્રાકૃતશૈલીનાં કારણે સમજવું. એટલે ખરેખર હું વE F Page #319 -------------------------------------------------------------------------- ________________ शालिसा भाग-२ मध्य. ४ |||-२० ी २५ तो उत्कृष्टसंवरं भेम १०६ देवो. (अनुत्तरं श०६ धनु विशेष छे.) जया संवरमुक्किटुं, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अबोहिकलुसंकडं ॥२०॥ जया धुणइ कम्मरयं, अबोहिकलुसंकडं । तया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छइ ॥२१॥ जया सव्वत्तगं नाणं, दंसणं * चाभिगच्छइ । तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥२२॥ जया : लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे निलंभित्ता, सेलेसि । पडिवज्जइ ॥२३॥ जया जोगे निलंभित्ता, सेलेसिं पडिवज्जइ. । तया . कम्मं खवित्ता णं, सिद्धि गच्छइ नीरओ ॥२४॥ जया कम्मं खवित्ता णं, सिद्धि गच्छइ नीरओ । तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥२५॥ __(२०) थार्थ : यारे उत्कृष्ट सं१२(भूत, अनुत्तर भने स्पर्श त्यारे मोय सुषतः । त भ२४ने पुरावे. म्मे (२१) थार्थ : ४यारे मोqि:सुषत भ२४ने धुपेत्या सर्व शानने में | અને દર્શનને પામે. | (૨૨) ગાથાર્થ : જ્યારે સર્વત્રગ જ્ઞાનને અને દર્શનને પામે, ત્યારે જિનકેવલી તે જ લોકને અને અલોકને જાણે. | (૨૩) ગાથાર્થ : જયારે જિનકેવલી લોકને અને અલોકને જાણે, ત્યારે યોગોને રૂંધીને शैलेशाने स्वीरे. ___ (२४) थार्थ : या योगाने इंधाने शैवेशीने स्व0512, त्यारे 3 ५५वीन રજરહિત તે સિદ્ધિમાં જાય. (२५) थार्थ : ४यारे २४२हित ते सिद्धिमi 12, त्यारे दोमस्तस्य शाश्वत सिद्ध थाय. ___ 'जया' इत्यादि, यदोत्कृष्टसंवरं धर्मं स्पृशत्यनुत्तरं तदा धुनोतिअनेकार्थत्वात्पातयति 'कर्मरजः' कर्मैव आत्मरञ्जनाद्रज इव रजः, किंविशिष्टमित्याह'अबोधिकलुषकृतम्' अबोधिकलुषेण मिथ्यादृष्टिनोपात्तमित्यर्थः ॥२०॥ 'जया' इत्यादि । , यदा धुनोति कर्मरजः अबोधिकलुषकृतं तदा 'सर्वत्रगं ज्ञानम्' अशेषज्ञेयविषयं 'दर्शनं च' । ) अशेषदृश्यविषयम् 'अधिगच्छति' आवरणाभावादाधिक्येन प्राप्नोतीत्यर्थः ॥२१॥ FRAMERASEASER 309 KERATERASEKit Page #320 -------------------------------------------------------------------------- ________________ न त દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ ગાણા-૨૦ થી ૨૫ 'जया' इत्यादि, यदा सर्वत्रगं ज्ञानं दर्शनं चाधिगच्छति तदा 'लोकं' चतुर्दशरज्ज्वात्मकम् 'अलोकं च' अनन्तं जिनो जानाति केवली, लोकालोकौ च सर्वं नान्यतरमेवेत्यर्थः ॥२२॥ 'जया' इत्यादि, यदा लोकमलोकं च जिनो जानाति केवली तदोचितसमयेन योगान्निरुद्ध्य मनोयोगादीन् शैलेशीं प्रतिपद्यते, भवोपग्राहिकर्मांशक्षयाय ॥२३॥ 'जया' इत्यादि, यदा योगान्निरुद्ध्य शैलेशीं प्रतिपद्यते तदा कर्म क्षपयित्वा भवोपग्राह्यपि 'सिद्धिं गच्छति' लोकान्तक्षेत्ररूपां 'नीरजा' सकलकर्मरजोविनिर्मुक्तः ।।२४।। 'जया' इत्यादि, यदा कर्म क्षपयित्वा सिद्धिं गच्छति नीरजाः तदा ‘लोकमस्तकस्थः' त्रैलोक्योपरिवर्ती सिद्धो भवति 'शाश्वतः' कर्मबीजाभावादनुत्पत्तिधर्मेति भावः । उक्तो धर्मफलाख्यः षष्ठोऽधिकारः ॥ २५ ॥ પાડે. ટીકાર્થ (૨૦ થી ૨૫ ગાથાનો) : ટીકાર્થ-૨૦ : જ્યારે ઉત્કૃષ્ટસંવરૂપ અનુત્તરધર્મને સ્પર્શે, ત્યારે કર્મરજને ધુણાવે (પ્રશ્ન : કર્મને ધુણાવી શી રીતે શકાય ? વળી ઝાડને ધુણાવીએ તો પાંદડા ખરે, પાંદડાને ધુણાવવાના ન હોય. એમ આત્માને ધુણાવો તો કર્મ પડે... કર્મને ધુણાવવાના શી રીતે ?) जि ઉત્તર : ધાતુઓ અનેકઅર્થવાળા હોય છે, એટલે ધુણાવે છે પાડી નાંખે છે... એમ અર્થ લેવો. કર્મ આત્માને રંગી દેતું હોવાથી એ ૨૪ જેવું છે. માટે એને રજની ઉપમા 1 આપી છે. અબોધિથી કલુષ મિથ્યાત્વથી મલિન મિથ્યાત્વી... એનાવડે ભેગી શા કરાયેલી કર્મરજને આ જીવ પાડી નાંખે. – = = = ટીકા-૨૨ : જયા૨ે સર્વત્ર જના૨ અશેષજ્ઞેયવિષયક જ્ઞાનને અને :: અશેષદશ્યવિષયક દર્શનને પામે, ત્યારે જિનકેવલી ચૌદરાજલોકરૂપી લોકને અને અનંત અલોકને જાણે. આશય એ કે લોકાલોક બધું જ જાણે, બેમાંથી કોઈપણ એકને જાણે, એવું નહિ. = ટીકાર્થ-૨૩ : જ્યારે જિનકેવલી લોકાલોકને જાણે, ત્યારે ઉચિતસમયે મનોયોગાદિ યોગોને રૂંધીને, શૈલેશીને પામે. એ ભવોપગ્રાહી ભવમાં પકડી રાખનાર કર્માંશો ૩૦૭ * * स ટીકાર્થ-૨૧ : જ્યારે અબોધિકલુષકૃત કર્મરજને પાડી દે ત્યારે સઘળા શેયોરૂપી F ના વિષયવાળું જ્ઞાન અને સઘળા દશ્યપદાર્થોરૂપી વિષયવાળું દર્શન... આ બેને એ બંનેનાં ૩ આવરણોનો અભાવ થઈ ગયો હોવાથી અધિકતાથી સંપૂર્ણપણે પામે. ન E स्त Â. મ य ** Page #321 -------------------------------------------------------------------------- ________________ NER शालिसा भाग-२ मध्य४ गा||-२६ शी २८ ASE છે. અઘાતી કર્મોનો ક્ષયને માટે શૈલેશીને પામે. ટીકાર્ચ-૨૪ : જ્યારે યોગોને રૂંધીને શૈલેશીને પામે, ત્યારે ભવોપગ્રાહી એવા પણ છે કર્મોને ખપાવીને તમામ કર્મરજથી વિનિમુક્ત તે લોકનાં અંતભાગરૂપ જે ક્ષેત્ર, તે સ્વરૂપ | સિદ્ધિમાં જાય. ટીકાર્ચ-૨૫ : જ્યારે કર્મ ખપાવીને કર્મરહિત તે સિદ્ધિમાં જાય, ત્યારે ત્રણ લોકની * | ઉપર રહેલો તે સિદ્ધ થાય. શાશ્વત થાય એટલે કે કર્મરૂપી બીજનો અભાવ હોવાથી ઉત્પત્તિ નહિ પામવાનાં સ્વભાવવાળો થાય. ધર્મફલ નામનો છઠ્ઠો અધિકાર કહેવાયો. साम्प्रतमिदं धर्मफलं यस्य दुर्लभं तमभिधित्सुराहसुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स, दुलहा सुगई तारिसगस्स ॥२६॥ तवोगुणपहाणस्स। उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सुगई तारिसगस्स न ॥२७॥ पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाइं । जेसि पिओ म्म तवो संजमो अ खंती अ बंभचेरं च ॥१॥ (प्र.) इच्चेअं छज्जीवणिअं सम्मट्टिी सया जए । दुल्लहं लहित्तु सामण्णं, कम्मुणा न विराहिज्जासि ॥२८॥ त्तिबेमि ॥ चउत्थं छज्जीवणिआणामज्झयणं समत्तं ॥४॥ ज 'सुहे 'ति, सुखास्वादकस्य-अभिष्वङ्गेण प्राप्तसुखभोक्तुः 'श्रमणस्य' द्रव्यप्रवजितस्य 'साताकलस्य' भाविसुखार्थं व्याक्षिप्तस्य 'निकामशायिनः' सूत्रार्थवेलामप्युल्लङ्घ्य शयानस्य 'उत्सोलनाप्रधाविनः' उत्सोलनया-उदकायतनया प्रकर्षेण धावति-पादादिशुद्धि करोति यः स तथा तस्य, किमित्याह-'दुर्लभा' दुष्प्रापा ना | 'सगतिः' सिद्धिपर्यवसाना 'तादशस्य' भगवदाज्ञालोपकारिण इति गाथार्थः ॥२६॥ इदानीमिदं धर्मफलं यस्य सुलभं तमाह- तवोगुणे'त्यादि, 'तपोगुणप्रधानस्य' | षष्ठोष्टमादितपोधनवतः 'ऋजुमतेः' मार्गप्रवृत्तबुद्धेः 'क्षान्तिसंयमरतस्य' शान्तिप्रधान-* संयमासेविन इत्यर्थः, 'परीषहान्' क्षुत्पिपासादीन् 'जयतः' अभिभवतः सुलभा 'सुगतिः । | उक्तलक्षणा 'तादृशस्य' भगवदाज्ञाकारिण इति गाथार्थः ॥२७॥ महार्था षड्जीवनिकायिकेति विधिनोपसंहरन्नाह-'इच्चेय'मित्यादि, 'इत्येतां षड्जीव RWAMAAN MARWAMA MEANMASAJAMACAN 3०८ Page #322 -------------------------------------------------------------------------- ________________ હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ અદય. ૪ ગારા-૨૬ થી ૨૮ • निकायिकाम्' अधिकृताध्ययनप्रतिपादितार्थरूपां, न विराधयेदितियोगः, 'सम्यग्दृष्टिः' । जीवस्तत्त्वश्रद्धावान् 'सदा यतः' सर्वकालं प्रयत्नपरः सन्, किमिन्याह-'दुर्लभं लब्ध्वा .. श्रामण्यं' दुष्प्रापं प्राप्य श्रमणभावं-षड्जीवनिकायसंरक्षणैकरूपं 'कर्मणा' मनोवाक्कायक्रियया प्रमादेन 'न विराधयेत्' न खण्डयेत्, अप्रमत्तस्य तु द्रव्यविराधना यद्यपि कथञ्चिद् भवति तथाऽप्यसावविराधनैवेत्यर्थः । एतेन 'जले जीवाः स्थले जीवा, મારે નવમાનિનિ | ગીવમાત્માને નોવે, વાથે મિક્ષહિંસાઃ? ' । इत्येतत्प्रत्युक्तं, तथा सूक्ष्माणां विराधनाभावाच्च । ब्रवीमीति पूर्ववत् । હવે આ ધર્મફલ જેને દુર્લભ છે, તેને કહેવાની ઈચ્છાવાળા કહે છે. (૨૬) ગાથાર્થ : સુખાસ્વાદક, શાતાકુલ, નિકામશાયી, ઉત્સોલનાપ્રધાવી તાદશ શ્રમણને સુગતિ દુર્લભ છે. ટીકાર્થ : જે સાધુ પ્રાપ્ત થયેલા સુખને રાગથી ભોગવતો હોય. ભવિષ્યનાં સુખ માટે વ્યાક્ષેપવાળો હોય. સૂત્ર અને અર્થની વેળાને પણ ઓળંગીને ઊંઘનારો હોય ઉત્સોલનાથી I = પાણીની અયતનાથી પ્રકર્ષથી પગ વગેરેની શુદ્ધિ કરનારો હોય... પરમાત્માની આજ્ઞાનો લોપ કરનારા તેવા દ્રવ્યસાધુને મોક્ષ સુધીની સુગતિ દુર્લભ છે. (અર્થાત | એકાદવાર સદ્ગતિ મળે પણ સાનુબંધ ન હોય) હવે આ ધર્મફલ જેને સુલભ છે, એ દેખાડે છે. I, (૨૭) ગાથાર્થ : તપોગુણપ્રધાન, ઋજુમતિ, ક્ષમા અને સંયમમાં રત, પરિષહને ન | જીતનાર તાદશ સાધુને, સુગતિ સુલભ છે. ના ટીકાર્થ : છઠ્ઠ-અઢમાદિ તારૂપી ધનવાળો, મોક્ષમાર્ગમાં પ્રવર્તેલી છે બુદ્ધિ જેની ના છે તેવો, ક્ષમાપ્રધાન એવા સંયમનું સેવન કરનાર, ભૂખ-તરસ વગેરેને જીતનારા ન ભગવાનની આજ્ઞાને પાળનારા તેને ઉક્તલક્ષણવાળી સુગતિ સુલભ છે. પ્રક્ષેપગથાર્થ : પાછળથી પણ (છેલ્લી ઉંમરમાં પણ) દીક્ષા લેનારા તેઓ જલ્દી a અમરભવનોમાં જાય છે, જેઓને તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય પ્રિય છે...) : જજીવનિકાયિકા મોટા અર્થવાળી છે, એટલે વિધિથી ઉપસંહાર કરતાં કહે છે. * ક (૨૮) ગાથાર્થ : સમ્યગ્દષ્ટિ, સદા યત્નવાળો સાધુ દુર્લભ શ્રમણ્યને પામીને આ 0 ષજીવનિકાયને કર્મ વડે = ક્રિયાવડે વિરાધે નહિ. એમ હું કહું છું. ટીકાર્થ : આ પ્રમાણે આ પ્રસ્તુત અધ્યયનમાં કહેવાયેલા અર્થવાળી = rr F F = Page #323 -------------------------------------------------------------------------- ________________ H, 1 જ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ) અધ્ય. ૪ નિયુકિત - ૨૩૩ ક છે. ષડૂજીવનિકાયને... ન વિરાધે એમ અન્વય જોડવો. (કોણ ન વિરાધે ?... એ બતાવે (K છે કે) તત્ત્વશ્રદ્ધાવાળો, સર્વકાળ પ્રયત્નમાં તત્પર એવો સાધુ દુઃખેથી પામી શકાય એવા, ષડૂજીવનિકાયનું સંરક્ષણ એ જ એક માત્ર સ્વરૂપવાળા સાધુપણાને પામીને એ છકાયને* | મન, વચન, કાયાની ક્રિયાથી પ્રમાદવડે વિરાધે નહીં. હા ! અપ્રમત્તસાધુને તો જો કે * | કોઈક રીતે દ્રવ્યવિરાધના (જીવહિંસાદિરૂપ) થઈ જાય, તો પણ એ અવિરાધના જ છે. ** અપ્રમત્તસાધુને વિરાધના પણ અવિરાધના જ છે' એ કથન દ્વારા આ વાત ખંડિત | ના થયેલી જાણવી કે – (કેટલાંકો એમ કહે છે કે, “જલમાં જીવો છે, સ્થલમાં જીવો છે, ન - આકાશ જીવોથી ભરેલું છે, જીવની પંક્તિઓથી આકુલ એવા લોકમાં ભિક્ષુ અહિંસક શી | રીતે બને ?” (અર્થાત્ વિરાધના = હિંસા થવાની જ છે.) = (અપ્રમત્ત રહે તો વિરાધના પણ અવિરાધના જ ગણાય, એટલે એ રીતે જીવ અહિંસક ગણાય. એ રીતે આ મતનું ખંડન થઈ જાય...) વળી સૂક્ષ્મજીવોની વિરાધનાનો તો અભાવ જ છે (એટલે એ જીવોનો પણ અહિંસક તજ ગણાય. આખો લોક જીવોથી ભરેલો છે, એ મુખ્યત્વે સૂક્ષ્મજીવોથી.. અને એમની ને તો હિંસા થતી જ નથી.... એટલે એ દષ્ટિએ પણ સાધુ અહિંસક ગણી શકાય.) વી િશબ્દાર્થ પૂર્વની જેમ સમજી લેવો. अधिकृताध्ययनपर्यायशब्दप्रतिपादनायाह नियुक्तिकारः जीवाजीवाभिगमो आयारो चेव धम्मपन्नत्ती । तत्तो चरित्तधम्मो चरणे धम्मे अ एगट्ठा जि I/ર૩રૂા. - નિયુક્તિકાર અધિકૃત અધ્યયનનાં પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરવા માટે કહે It " 'IN r E F = ૯ - નિયુક્તિ-૨૩૩ ગાથાર્થ : જીવાજીવાભિગમ, આચાર, ધર્મપ્રજ્ઞપ્તિ, ચારિત્રધર્મ, ચરણ, ધર્મ આ સમાનાર્થી શબ્દો છે. ___ व्याख्या-'जीवाजीवाभिगमः' सम्यग्जीवाजीवाभिगमहेतुत्वात् एवम् ‘आचारश्चैव' आचारोपदेशत्वात् 'धर्मप्रज्ञप्तिः' यथावस्थितधर्मप्रज्ञापनात् ततः 'चारित्रधर्मः' तन्निमित्तत्वात् 'चरणं' चरणविषयत्वात् 'धर्मश्च' श्रुतधर्मस्तत्सारभूतत्वात्, एकार्थिका एते शब्दा इति गाथार्थः ॥ अन्ये त्विदं गाथासूत्रमनन्तरोदितसूत्रस्याधो व्याख्यानयन्ति, तत्राप्यविरुद्धमेव । उक्तोऽनुगमः, साम्प्रतं नयास्ते च पूर्ववदेव । व्याख्यातं (है ૯ ૯ ૨ ૩ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૫. આ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ જુ આ અધ્ય. ૪ નિયુક્તિ - ૨૩૩ है षड्जीवनिकाध्ययनम् ॥ ક: ટીકાર્થઃ આ અધ્યયન જીવ અને જીવનાં સમ્યગ્બોધનું = અમિનું કારણ હોવાથી કે જીવાજીવાભિગમ કહેવાય. એમ આચારનાં ઉપદેશવાળું હોવાથી આચાર છે. સાચા ધર્મની છે - પ્રજ્ઞાપના કરનાર હોવાથી ધર્મપ્રજ્ઞપ્તિ છે. ચારિત્રધર્મનું નિમિત્ત હોવાથી ચારિત્રધર્મ છે. ચારિત્રવિષયક હોવાથી ચરણ છે. શ્રતધર્મનાં સારભૂત હોવાથી ધર્મ = ધૃતધર્મ છે. આ એકાર્થિક શબ્દો છે. અન્યો આ ૨૩૩મી નિયુક્તિગાથાસૂત્રને મૂળસૂત્ર ૨૮ની પૂર્વે વ્યાખ્યાન કરે છે. ત્યાં . આ પણ એ વિરોધ વિનાનું જ છે. અર્થાત્ એ રીતે પણ વાંધો નથી.) અનુગમ કહેવાયો. . હવે નયો.. તે પૂર્વની જેમ જ જાણવા. પજીવનિકા અધ્યયનનું વ્યાખ્યાન પૂર્ણ થયું. इति श्रीहरिभद्रसूरिकृतौ दशवैकालिकटीकायां चतुर्थाध्ययनम् ॥४॥ ૬, ૧ . સ જ ૫ H. ય મેં. - સભાષાંતર દશવૈકાલિકસૂત્ર ભાગ-ર સંપૂર્ણ I'S T E F જ R * * : Re Page #325 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકો આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ જી પ.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ લિખિત-પ્રેરિત-અનુવાદિત અધ્યયતોપયોગી સાહિત્ય (૧) ન્યાયસિદ્ધાંત મુક્તાવલિ ભાગ-૧,૨ (૨) વ્યાપ્તિપંચક (માથુરી ટીકા) (૩) સિદ્ધાન્તલક્ષણ ભાગ-૧,૨ (૪) સામાન્ય નિરુક્તિ (૫) ઓઘનિર્યુક્તિ ભાગ-૧,૨ (૬) ઓઘનિયુક્તિ સારોદ્ધાર ભાગ-૧,૨ (૭) સામાચારી પ્રકરણ ભાગ-૧,૨ (૮) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧,૨ (૯) દશવૈકાલિક સૂત્ર - (હારિભદ્રી ટીકા) ભાષાંતર ભાગ-૧ થી ૪ R H. સંયમજીવનોપયોગી - ઉપદેશાત્મક સાહિત્ય (૧) ગુરુમાતા (૨) હવે તો માત્ર ને માત્ર સર્વવિરતિ ! (૩) સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૪) મુનિજીવનની બાલપોથી ભાગ-૧,૨,૩ (૫) અષ્ટપ્રવચનમાતા (૬) વિશ્વની આધ્યાત્મિક અજાયબી : આપણાં સાધુ-સાધ્વીજી ભગવંતો ભાગ-૧,૨ છે. (૭) શૂન્ય બનીને પૂર્ણ બનું (૮) ક્યારે બનીશ હું સાચો રે સંત! (૯) દશવૈકાલિક ચૂલિકા Page #326 -------------------------------------------------------------------------- ________________ | નHISતુ તમે નિનશાસનાય || શ્રમણ ભગવાન મહાવીરુદેવના શાસનમાં સૌથી છેલ્લે સુધી ટકનારું એક માત્ર સૂત્ર એટલે દસવૈકાલિક સૂત્ર ! ને માત્ર છ મહિનામાં આત્મહિત સાધી શકાય એ માટે બાર અંગોમાંથી ઉદ્ધાર કરાયેલા 700 શ્લોકો એટલે દસવેકાલિક સૂત્ર ! દીક્ષા લીધા બાદ પ્રત્યેક સંયમીએ જેને અવશ્ય ગોખવું જોઈએ એવું | અણમોલ સૂત્ર એટલે દમુવૈકાલિક સૂત્રો ! આવા મહાન આગમસૂત્ર ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિઓ રચી, તો 1444 ગ્રન્થના રચયિતા શ્રી હરિભદ્રસૂરિજીએ રહસ્યોથી ભરપૂર વૃત્તિની રચના કરી, રમણીય છતાં અતિ - અઘરી એ વૃત્તિ - ટીકા વાંચવી, એનો ભાવાર્થ સમજવો ખરેખર અઘરો છે. માટે જ હજારો સંયમીઓ આ અણમોલ ગ્રન્થના રહસ્યોથી વંચિત રહે છે, એ હજારો સંયમીઓ ઉપર ઉપકાર કરવાની એક માત્ર પવિત્ર ભાવનાથી આ ભાષાંતર ગ્રન્થ પ્રકાશિત કર્યો છે. અઘરા પદાર્થો વધુ સરળ કરવાનો પુરૂષાર્થ કર્યો છે. [ પણ શક્ય છે કે છદ્મસ્થતાદિ દોષોના કારણે મારી પણ ક્ષતિ થઈ હોય, એ માટે પુનઃ પુનઃ ક્ષમા માંગુ છું અને સંયમીઓને વિનંતિ કરું છું કે આ ગ્રન્થનો તલસ્પર્શી અભ્યાસ કરીને મારી ભાવનાને સફળ બનાવવામાં મને સહાય કરે, ગુણહંસવિ, મ,