SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ * દશવૈકાલિકસૂટા ભાગ-૨ હુ ક હુ જ અધ્ય. ૪ નિયુકિત-૨૨૫ છે. ઉત્તર ઃ વચચ શબ્દનો પ્રત્યથામાવાન્ સાથે સમાસ નથી કર્યો, તે એવું જણાવવા S. માટે કે બધ્યમાન કરતા બંધ જુદો છે. બંધ અને બધ્યમાન એક નથી. | તથા આ હેતુ વ્યતિરેકી છે = વ્યતિરેકવ્યાપ્તિવાળો છે, અન્વયેવ્યાપ્તિવાળો નથી, | આવો વ્યતિરેકી હેતુ એવું દર્શાવવા માટે કહ્યું છે કે “માત્ર અન્વય જ અર્થસાધક નથી, | પરંતુ અન્વય અને વ્યતિરેક બંને અર્થસાધક છે.” | (૪) જેમ પટાદિનો નાશ થાય, તો પટથી વિરુદ્ધ એવા ભસ્માદિ દ્રવ્યની ઉત્પત્તિ થાય છે. પરંતુ એવું આત્મામાં થતું નથી. આત્માનો કોઈ વિરુદ્ધ અર્થ ઉત્પન્ન થતો નથી. Fા અને એટલે જ આત્માનો પટની જેમ નાશ પણ થતો નથી. આ કારણસર જીવ નિત્ય - |છે. નિત્ય હોવાથી અમૂર્ત છે, અમૂર્ત હોવાથી દેહથી ભિન્ન છે. - પ્રશ્ન : દેહભિન્નત્વ, અમૂર્તિત્વ, નિત્યત્વ એ ક્રમથી ત્રણ દ્વારો હતાં, જયારે તમે તો - 1 પહેલાં નિત્યત્વ, પછી અમૂર્તત્વ અને પછી દેહભિન્નત્વ સાધ્યની સિદ્ધિ કરો છો, તો આ| | | વ્યત્યય = ક્રમફેરફાર શા માટે કયો? | ઉત્તર ઃ અહીં ઉંધા ક્રમથી સાધ્યનો નિર્દેશ કર્યો છે, તે એટલા માટે કે આ રીતે બોધ | જ કરવામાં અનુકુળતા રહે છે. | (ભાવાર્થ : કુલ ત્રણ અનુમાન થશે. -- (१) आत्मा नित्यः स्वकारणविभागाभावात् (૨) માત્મા નિત્ય: સ્વાર વિનામાવત (૩) માત્મા નિત્ય: વર્મવહેતુવાદ્ | | આમાં પહેલાં બે અનુમાનમાં પટ દૃષ્ટાન્ત વ્યતિરેકી વ્યાપ્તિને અનુસારે છે. યત્ર યત્ર | '': નિત્યત્વાભાવઃ તત્ર તત્ર સ્વર વિમા : આ વ્યતિરેકવ્યાપ્તિ છે. પટમાં નિત્યત્વનો 5| ના અભાવ છે, તો પટમાં સ્વકારણ તખ્તઓનો વિભાગ પણ સંભવિત છે. બીજા અનુમાનમાં ના વા યત્ર નિયંત્વાભાવઃ તત્ર દ્વારાવિનાશમાવ: એ વ્યતિરેકવ્યાપ્તિ છે. એમાં પણ પટ a ' જ દષ્ટાન્ત તરીકે દર્શાવેલો છે. તથા જ્યાં નિત્યસ્વાભાવ છે, ત્યાં કર્મબન્ધહેતતા નથી... આ ત્રીજા અનુમાનની વ્યાપ્તિ છે, એમાં પણ ઘટપટ વગેરે સમજી લેવા. આમ આ ત્રણેય કે છે. અનુમાનોમાં વ્યતિરેકી વ્યાપ્તિ લઈને દષ્ટાન્ન આપ્યા છે. અન્વયી દષ્ટાન્ત લીધાં નથી. | . એનું કારણ એ કે ગ્રન્થકાર એ દર્શાવવા માંગે છે કે અન્વય અને વ્યતિરેક બંને અર્થસાધક " છે, માત્ર અન્વય નહિ એનું કારણ એ કે ગ્રન્થકાર એ દર્શાવવા માંગે છે કે અન્વય અને , 6 વ્યતિરેક બંને અર્થસાધક છે, માત્ર અન્વય નહિ.
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy