SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ મેં આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ અય. ૪ સૂગ - ૯ હવે આઠમો મૂલભેદ – ૧ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું નહિ - પહેલો ભેદ મન-કાયાથી કરવું નહિ – બીજો ભેદ વચન-કાયાથી કરવું નહિ - ત્રીજો ભેદ આમ કરાવવું નહિ, એમાં કણભેદ અને અનુમોદવું નહિ... એમાં પણ ત્રણભેદ... આ બધાં નવ થાય. આઠમો મૂલભેદ કહેવાયો. હવે નવમો મૂલભેદ – ૧ યોગ x ૧ કરણ. મનથી કરવું નહિ - પહેલો ભેદ મનથી કરાવવું નહિ બીજો ભેદ મનથી અનુમોદવું નહિ - - ત્રીજો ભેદ આ રીતે વચનથી બીજા અને કાયાથી ત્રીજા ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા જ ભેગા કરીએ તો નવ થાય. નવમો મૂલભેદ પણ કહેવાઈ ગયો. હવે આવેલા ભાંગાઓની ગણતરી કરાય છે. (અથવા તો આવેલા ભાંગાઓનો ગુણાકાર કરાય છે...) ૪૯ ભાંગા એ આ ફલનું પ્રમાણ મેળવાયેલું થાય. (ભાંગાઓનું અંતિમફલ આ થયું...) આ ૪૯ ભાંગાને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સાથે ગુણવામાં 7 આવે તો ૧૪૭ ભાંગા થાય. પ્રશ્ન : તે શી રીતે ? ઉત્તર : કાલત્રિક સાથે ગુણાકાર થાય. તેમાં ભૂતકાલીન પાપનું પ્રતિક્રમણ, ના * વર્તમાનકાલીન પાપનું સંવરણ તથા ભવિષ્યકાલીન પાપનું પચ્ચખ્ખાણ થાય. કાલત્રિક | સાથે આ ગુણાકાર જિન, ગણધર અને વાચકોવડે કહેવાયેલો છે. ગાથાર્થ થયો. આમ ચારિત્રધર્મ કહેવાયો. (૧૪૭ ભાંગાનું કોઇક) : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ મનથી વચનથી કાયાથી કરવું નહિ કરાવવું નહિ અનુમોદવું નહિ : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ V V V V V V છે. (૨) કરણ દ્વિક + યોગત્રિક-૩ ભેદ + + X + 8. મ પ -- * * e B
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy