________________
મેં
આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ
અય. ૪ સૂગ - ૯ હવે આઠમો મૂલભેદ – ૧ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું નહિ
- પહેલો ભેદ મન-કાયાથી કરવું નહિ
– બીજો ભેદ વચન-કાયાથી કરવું નહિ
- ત્રીજો ભેદ આમ કરાવવું નહિ, એમાં કણભેદ અને અનુમોદવું નહિ... એમાં પણ ત્રણભેદ... આ બધાં નવ થાય.
આઠમો મૂલભેદ કહેવાયો. હવે નવમો મૂલભેદ – ૧ યોગ x ૧ કરણ. મનથી કરવું નહિ
- પહેલો ભેદ મનથી કરાવવું નહિ
બીજો ભેદ મનથી અનુમોદવું નહિ
- - ત્રીજો ભેદ આ રીતે વચનથી બીજા અને કાયાથી ત્રીજા ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા જ ભેગા કરીએ તો નવ થાય. નવમો મૂલભેદ પણ કહેવાઈ ગયો.
હવે આવેલા ભાંગાઓની ગણતરી કરાય છે. (અથવા તો આવેલા ભાંગાઓનો ગુણાકાર કરાય છે...) ૪૯ ભાંગા એ આ ફલનું પ્રમાણ મેળવાયેલું થાય. (ભાંગાઓનું
અંતિમફલ આ થયું...) આ ૪૯ ભાંગાને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સાથે ગુણવામાં 7 આવે તો ૧૪૭ ભાંગા થાય.
પ્રશ્ન : તે શી રીતે ?
ઉત્તર : કાલત્રિક સાથે ગુણાકાર થાય. તેમાં ભૂતકાલીન પાપનું પ્રતિક્રમણ, ના * વર્તમાનકાલીન પાપનું સંવરણ તથા ભવિષ્યકાલીન પાપનું પચ્ચખ્ખાણ થાય. કાલત્રિક | સાથે આ ગુણાકાર જિન, ગણધર અને વાચકોવડે કહેવાયેલો છે.
ગાથાર્થ થયો. આમ ચારિત્રધર્મ કહેવાયો.
(૧૪૭ ભાંગાનું કોઇક) : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ મનથી વચનથી કાયાથી કરવું નહિ કરાવવું નહિ અનુમોદવું નહિ : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ V V V V V V છે. (૨) કરણ દ્વિક + યોગત્રિક-૩ ભેદ + + X
+
8.
મ
પ
--
*
*
e
B