________________
7
E F
||
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૨-૧૬૩ सद्दरसरूवगंधाफासा उदयंकरा य जे दव्वा । दुविहा य भावकामा इच्छाकामा म
व्याख्या-शब्दरसरूपगन्धस्पर्शाः मोहोदयाभिभूतैः सत्त्वैः काम्यन्त इति कामाः, मोहोदयकारीणि च यानि द्रव्याणि संघाटकविकटमांसादीनि तान्यपि मदनकामाख्यभावकामहेतुत्वाद्द्रव्यकामा इति, भावकामानाह- 'द्विविधाश्च' द्विप्रकाराश्च स्तु भावकामाः, इच्छाकामा मदनकामाश्च तत्रैषणमिच्छा सैव चित्ताभिलाषरूपत्वात्कामा इतीच्छाकामाः, मदयतीति तथा मदनः - चित्रो मोहोदयः स एव कामप्रवृत्तिहेतुत्वात्कामा ૩ મનામા કૃતિ થાર્થ: ॥૬॥
,
મા
તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ હોવાથી તેનો આદર ન કરીને દ્રવ્યકામોનું પ્રતિપાદન કરતાં કહે છે કે
મ
નિર્યુક્તિ-૧૬૨ ગાથાર્થ : શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ તથા ઉદયને કરનારા જે દ્રવ્યો તે દ્રવ્યકામ, ભાવકામ બે પ્રકારે છે. ઈચ્છાકામ અને મદનકામ.
9
- F
ટીકાર્થ : શબ્દાદિપંચક એ કામ છે. કેમકે મોહોદયથી અભિભૂત થયેલા જીવો એ મૈં શબ્દાદિની કામના કરે છે, એટલે તે દ્રવ્યકામ કહેવાયુ.
તથા મોહોદય કરનારા જે સંઘાટક, વિકટ (દારૂ), માંસાદિ-દ્રવ્યો છે, તે પણ ff મદનકામ નામના ભાવકામનું કારણ હોવાથી દ્રવ્યકામ છે.
હવે ભાવકામોને દર્શાવે છે.
H
त
૧૮
મૈં
બે પ્રકારનાં ભાવકામ છે. (૧) ઈચ્છાકામ (૨) મદનકામ.
शा
T
તેમાં ઈચ્છવું એ ઈચ્છા. તે પોતે જ ચિત્તનાં અભિલાષરૂપ હોવાથી કામ છે, એટલે મેં એ ઈચ્છાકામ કહેવાય. જ્યારે જે જીવને મદવાળો કરે તે મદન. એટલે કે ચિત્રમોહોદય
ના
મા
તે પોતે જ કામપ્રવૃત્તિનું હેતુ હોવાથી કામ છે એટલે કે તે મદન-કામ છે.
य
इच्छाकामान् प्रतिपादयति
इच्छा पसत्थमपसत्थिगा य मयणंमि वेयउवओगो । तेणहिगारो तस्स उ वयंति धीरा નિરુત્તમિળ ॥૬॥
હવે ઈચ્છાકામનું પ્રતિપાદન કરે છે.
નિર્યુક્તિ-૧૬૩ ગાથાર્થ : ઈચ્છા પ્રશસ્ત અને અપ્રશસ્ત છે. મદનમાં વેદોપયોગ છે.
E
***