________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૦ થી ૧૭૪
પ્રશ્ન : તે કેમ અનેકપ્રકારે છે ?
ઉત્તર : તે ઉક્તલક્ષણવાળું હોવાથી જ અનેકપ્રકારે છે. (આશય એ છે કે જુદા જુદા પદાર્થોમાં ઉપયોગી જ્ઞાનપદરૂપ તે છે. જુદા જુદા પદાર્થો તો ઘણાં હોય, તો એ પ્રમાણે પ્રકીર્ણકપદ પણ અનેકપ્રકારનું થવાનું જ છે.)
ग्रथितमभिधातुकाम आह
गज्जं पज्जं गेयं चुण्णं च चउव्विहं तु गहियपयं । तिसमुट्ठाणं सव्वं इइ बेंति सलक्खणा न ફળો ॥૨૭૦ના
महुरं हेउनिजुत्तं गहियमपायं विरामसंजुत्तं । अपरिमियं चऽवसाणे कव्वं गज्जं ति नायव्वं
| ||(૭||
पज्जं तु होइ तिविहं सममद्धसमं च नाम विसमं च । पाएहिं अक्खरेर्हि य एव विहिण्णू રૂં વ્રુતિ ॥૭॥
तंतिसमं तालसमं वण्णसमं गहसमं लयसमं च । कव्वं तु होइ गेयं पंचविहं गीयसन्नाएं त
ત
મ્યું ||૧૭||
स्त
अत्थबहुलं महत्थं हेउनिवाओवसग्गगंभीरं । बहुपायमवोच्छिन्नं गमणयसुद्धं च चुण्णपर्यं ॥१७४॥ नोअवराहपयं गयं
जि
ગ્રથિતપદને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે.
નિયુક્તિ-૧૭૦ ગાથાર્થ : ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણ એમ ચારપ્રકારે ગ્રથિતપદ છે. 7 ના લક્ષણવાળા કવિઓ આ પ્રમાણે કહે છે કે બધું ત્રણવસ્તુથી ઉત્પન્ન થનાર છે. નિર્યુક્તિ-૧૭૧ ગાથાર્થ : ગદ્યકાવ્ય આ પ્રમાણે જાણવું કે તે મધુર, હેતુનિયુક્ત, F - ગ્રથિત, અપાદ, વિરામસંયુક્ત અવસાનમાં અપરિમિત હોય છે.
મ
य
નિર્યુક્તિ-૧૭૨ ગાથાર્થ : પદ્ય ત્રણ પ્રકારે છે, પદોથી અને અક્ષરોથી સમ, અર્ધસમ, 4 વિષમ. આમ વિધિજ્ઞ કવિઓ કહે છે.
નિર્યુક્તિ-૧૭૩ ગાથાર્થ : ગેયકાવ્ય ગીતસંજ્ઞાથી પાંચપ્રકારે છે. તંતિસમ, તાલસમ, વર્ણસમ, ગ્રહસમ, લયસમ.
નિર્યુક્તિ-૧૭૪ ગાથાર્થ : ચૌર્ણપદ અર્થબહુલ, મહાર્થ, હેતુ-નિપાત, ઉપસર્ગોથી ગંભીર, બહુપાદ, અવ્યવચ્છિન્ન, ગમ-નયથી શુદ્ધ હોય છે.
૨૬
E
BFF
शा
**