________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
मध्य २ सूत्र-3
કરાવી કે “અભય દાન આપે છે” લોકો આવ્યા. અભયે કહ્યું કે “તેને હું આ ત્રણકરોડ આપીશ કે જે આ ત્રણ વસ્તુ છોડી દે અગ્નિ-પાણી-સ્ત્રી.” લોકો કહે કે “આ ત્રણ ન હોય તો પછી આ ત્રણકરોડ સુવર્ણથી શું કામ ?” અભય કહે કે “તો પછી એવું કેમ બોલો છો કે આ કઠિયારો ભિખારી હતો માટે દીક્ષા લીધી છે જો ધનહીન પણ દીક્ષા લે છે તે પણ આ ત્રણકરોડ સુવર્ણનો તો ત્યાગી છે જ.” લોકો નિંદા કરતાં અટક્યા. “स्वामीनी वात साथी छे” से वात स्वीारी.
न
તેથી ધનહીન પણ જો સંયમમાં સ્થિર હોય તો લોકમાં સારભૂત ત્રણવસ્તુઓનો મને ત્યાગ કરનાર છે, માટે ત્યાગી કહેવાય છે.
પ્રસંગથી સર્યુ.
त
समाइ पेहाइ परिव्वयंतो, सिया मणो निस्सरई बहिद्धा ।
न सा महं नोवि अहंपि तीसे, इच्चेव ताओ विणइज्ज रागं ॥४॥
F
દશવૈકાલિક ૪ ગાથાર્થ : સમાન દ્રષ્ટિથી સંયમમાં વર્તતા સાધુનું મન કદાચ બહાર તે નીકળી ર્જાય તો સ્ત્રીમાં થયેલા રાગને આ પ્રમાણે તેમાંથી દૂર કરવો કે “તે મારી નથી. મેં डुं पा तेनो नथी. "
तस्यैवं त्यागिनः 'समया' आत्मपरतुल्यया प्रेक्ष्यतेऽनयेति प्रेक्षा- दृष्टिस्तया प्रेक्षयादृष्ट्या परि-समन्ताद् व्रजतो - गच्छतः परिव्रजतः, गुरूपदेशादिना संयमयोगेषु जि न वर्तमानस्येत्यर्थः, 'स्यात्' कदाचिदचिन्त्यत्वात् कर्मगतेः मनो निःसरति 'बहिर्धा' बहिः न श भुक्तभोगिनः पूर्वक्रीडितानुस्मरणादिना अभुक्तभोगिनस्तु कुतूहलादिना मनः- शा अन्तःकरणं निःसरति-निर्गच्छति बहिर्धा - संयमगेहाद्बहिरित्यर्थः । एत्थ उदाहरणम्-जहा स ना एगो रायपुत्त बाहिरियाए उवट्ठाणसालाए अभिरमंतो अच्छइ, दासी य तेण अंतेण ना य जलभरियघडेण वोलेइ, तओ तेण तीए दासीए सो घडो गोलियाए भिन्नो, तं च अधिइं य करितिं दट्ठूण पुणरावत्ती जाया, चिंतियं च - जे चेव रक्खगा ते चेव लोलगा कत्थ * कुविडं सक्का ? | उदगाउ समुज्जलिओ अग्गी किह विज्झवेयव्वो ॥१॥ पुणो * चिक्खलगोलएण तक्खणा एव लहुहत्थयाए तं घडछिड्डुं ढक्कियं । एवं जड़ संजयस्स संजमं * करेंतस्स बहिया मणो णिग्गच्छइ तत्थ पसत्थेण परिणामेण तं असुहसंकप्पछिड्डुं चरित्तजलरक्खणट्ठाए ढक्केयव्वं । केनालम्बनेनेति ?, यस्यां राग उत्पन्नस्तां प्रति
४५