________________
अध्य. २ सूत्र-४
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
चिन्तनीयम् - न सा मम नाप्यहं तस्याः, पृथक्कर्मफलभुजो हि प्राणिन इति, एवं | ततस्तस्याः सकाशाद्व्यपनयेत रागं, तत्त्वदर्शिनो हि सन्निवर्त्तन्त ( स निवर्तते ) एव, अतत्त्वदर्शननिमित्तत्वात्तस्येति । तत्थ न सा महं णोऽवि अहंवि तीसेत्ति, एत्थ उदाहरणंएगो वाणियदारओ, सो जायं उज्झित्ता पव्वइओ, सो य ओहाणुप्पेही भूओ, इमं न घोसेइ-न सा महं णोवि अहंपि तीसे, सो चिंतेइ -सावि ममं अर्हपि तीसे, सा ममाणुरत्ता कहमहं तं छड्डेहामित्तिकाउं गहियायारभंडगणेवत्थो चेव संपट्टिओ । गओ अ तं गामं न जत्था, सो इ (य) णिवाणतडं संपत्तो, तत्थ य सा पुव्वजाया पाणियस्स आगया, मा साय साविया जाया पव्वइउकामा य, ताए सो जाओ, इयरो तं न याणइ, तेण सा 5 पुच्छिया - अमुगस्स धूया किं मया जीवइ वा ?, सो चिंतेइ - जड़ सासहरा तो उप्पव्वयामि, इयरहा ण, ताए णायं जहा एस पज्जं पयहिउकामो, तो दोवि संसारे भमिस्सामि (मो) त्ति, भणियं चरणाए - सा अण्णस्स दिण्णा, तओ सो चिंतिमारद्धो-सच्चं
भगवंतेर्हि साहूहिं अहं पाढिओ - जहा पण सा महं णोवि अहंपि तीसे, परमसंवेगमावण्णो, त भणियं चऽणेण पडिणियत्तामि, तीए वेरग्गपडिओत्ति णाऊण अणुसासिओ 'अणिच्चं जीवियं कामभोगा इत्तरिया' एवं तस्स केवलिपन्नत्तं धम्मं पडिकहेइ, अणुसिद्धो जाणाविओ य पडिगओ आयरियसगासं पवज्जाए थिरीभूओ । एवं अप्पा साहारेतव्वो जहा तेति सूत्रार्थः ॥४॥
जि
न
शा
ટીકાર્થ : જેનાથી પદાર્થો જોવાય તે પ્રેક્ષા, અર્થાત્ ષ્ટિ. સમાં=તુલ્ય=આત્મા અને ૫૨ બંનેમાં તુલ્ય એવી દૃષ્ટિ.
य
저
म
આવી સમાનષ્ટિથી ચાલતાં એટલે કે ગુરુનાં ઉપદેશાદિ પ્રમાણે સંયમયોગોમાં વર્તતા એવા સાધુને ક્યારેક એવું બને કે મન સંયમરૂપી ધરમાંથી બહાર નીકળી જાય. પ્રશ્ન ઃ સારા સાધુનું મન પણ સંયમઘરમાંથી બહાર નીકળી જાય ખરું ?
ना
उत्तर : हा ! म हुर्मनी गति अभिन्त्य छे.
એમાં જે સાધુ પૂર્વે ભોગો ભોગવીને આવેલો હોય તેને પૂર્વક્રીડિતનાં અનુસ્મરણાદિ દ્વારા મન બહાર નીકળી જાય. જ્યારે જેણે પૂર્વે ભોગો ન ભોગવ્યા હોય એનું મન સ્ત્રી * પ્રત્યેનાં કુતૂહલાદિનાં કારણે બહાર નીકળી જાય.
અહીં એક દૃષ્ટાન્ત છે.
એક રાજપુત્ર બાહ્ય ઉપસ્થાનશાળામાં રમતો હતો. દાસી તે જ સ્થાનેથી પાણી
जि
४५
न
शा
य
* * *
1