________________ હાલ દશવૈકાલિકસૂર ભાગ-૨ | હુ અધ્ય. 4 સૂર - 2 છે. અનંતર જેમનું સ્વરૂપ કહેવાઈ ગયું છે, એવા આ છ જવનિકાયોને વિશે સ્વયં = S. . જાતે દંડ = સંઘટ્ટો, પરિતાપ વગેરેને પ્રવર્તાવવા નહિ. તથા નોકર વગેરે દ્વારા ઉપરોક્ત લક્ષણવાળા દંડને કરાવવો નહિ. દંડને પ્રવર્તાવતા એવા પણ અન્ય પ્રાણીઓને અનુમતિ આપવી નહિ. આ વિધાયક એવું જિનવચન છે. અર્થાત્ “સાધુએ આ બધું ન કરવું.” વિધાનકરનાર આ જિનવચન છે. (સૂત્રમાં સમyગામિ શબ્દ છે, પણ ખરેખર સમyગાપોળ પાઠ ન હોવો જોઈએ. એ જ વધુ સંગત થાય છે. ત્યાંસુધીનો પાઠ ભગવાન બોલે છે... એમ 1 "" દર્શાવવું છે. તેઓ આપણને આ બધું કરવાનું વિધાન કરે છે... એટલે હું રજા નહિ "T આપું...' એવો અર્થ સંગત ન થાય...) ભગવાન આ પ્રમાણે વિધાન કરે છે, આથી જ ગાવળીવાણુ થી માંડીને વસિષ. એટલું આ પ્રમાણે આ સમ્યફરીતે સાધુએ સ્વીકારવું જોઈએ. (ભગવાને કહ્યું છે કે “જીવો ઉપર દંડ કરવો, કરાવવો, અનુમોદવો જોઈએ નહિ . એટલે આપણે આ રીતે સ્વીકારવું જોઈએ કે “હું જીવો ઉપર દંડ કરીશ, કરાવીશ, I અનુમોદીશ નહિ..) આ અહીં તાત્પર્ય છે. પદોનો અર્થ આ પ્રમાણે છે - જીવન એટલે જીવો. જયાં સુધી જીવ રહે ત્યાં સુધી એ નાવીવાહ... ! ત્યાંસુધી શું કરવું? એ બતાવે છે કે કતાદિરૂપ ત્રણ વિધાન જેના છે, તે ત્રિવિધ. અહીં દંડ શબ્દ સમજી લેવો. તે ત્રિવિધ ના - દંડને ત્રિવિધકરણ વડે... એ ત્રિવિધેન શબ્દથી જે ત્રણ લેવાના છે, એનો જ ઉપન્યાસ | | કરે છે કે મનથી, વચનથી, કાયાથી. આ ત્રણનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. આ મન વગેરે રૂપ ત્રિવિધ કરણનું કર્મ કહેવાયેલા લક્ષણવાળો સંઘટ્ટનાદિરૂપ દંડ છે. તે દંડને જ વસ્તુતઃ નિરાકરણ કરવાયોગ્ય તરીકે સૂત્રથી જ જણાવતાં કહે છે કે “હું કે : સ્વયં કરીશ નહિ, બીજાઓ વડે કરાવીશ નહિ, કરતાં એવા પણ અન્યને રજા આપીશ , નહિ...” (આના દ્વારા ત્રિવિધ દંડ જ પરમાર્થથી નિરાકાર્ય તરીકે દર્શાવ્યો.) . તરસ = તથ એ શબ્દથી અધિકૃત દંડ જ લેવાનો છે.