________________
* *
*
*
૫
પ્ત
આમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાર અધ્ય. ૨ નિયુક્તિ - ૧૫૬-૧૫૦
નથી: પદ્દા : ટીકાર્થ ? તો આ સાધુ સમrો = શ્રમણ કહેવાય જો એ સુંદરમનવાળો હોય. જો કે કે એ પાપમનવાળો ન હોય. | અહીં સુંદરમનવાળો દ્રવ્યમનને આશ્રયીને સમજવો.
પાપમનવાળો ન હોવો એ ભાવની અપેક્ષાએ સમજવું.
(ભાવાર્થ સારા વિચારો, સારુ ચિંતન એ દ્રવ્યમનને આશ્રયીને સુંદરમન છે. જ્યારે | ને એ બધાની પાછળ પૈસા મેળવવાની, યશ મેળવવાની ભાવના હોય તો એ ભાવથી ન પાપમનવાળો બનેલો કહેવાય.
દા.ત. માત્ર પૈસાની બુદ્ધિથી શાસ્ત્ર ભણનારાને દ્રવ્યમન સારું છે, કેમકે શાસ્ત્રના વિચાર છે. પણ ભાવમન પાપરૂપ છે, કેમકે પૈસાની તીવ્રલાલસા છે... એમ પદાર્થ જણાય છે.)
આ સારું મન હોવું - પાપમન ન હોવું... એનું ફલ શું? એજ દેખાડે છે કે સાધુ 1 સ્વજનમાં અને સામાન્યજનમાં સમાન હોય. માન અને અપમાનમાં સમાન હોય. In
उरगगिरिजलणसागरनहयलतरुगणसमो य जो होइ । भमरमिगधरणिजलरुहरविपवणसमो | जओ समणो ॥१५७॥ લિ નિર્યુક્તિ-૧૫૭ ગાથાર્થ : જે કારણથી સાપ, પર્વત, અગ્નિ, સાગર, આકાશતલ, તિ વૃિક્ષગણ સમાન હોય. જે કારણથી ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય, પવન સમાન હોય ? તે કારણથી તે શ્રમણ છે. | व्याख्या-उरगसमः परकृतबिलनिवासित्वादाहारानास्वादनात्संयमैकदृष्टित्वाच्च, म गिरिसमः परीषहपवनाकम्प्यत्वात्, ज्वलनसमः तपस्तेजःप्रधानत्वात् तृणादिष्विव ना सूत्रार्थेष्वतृप्तेः एषणीयाशनादौ चाविशेषप्रवृत्तेरिति, सागरसमो गम्भीरत्वाज्ज्ञानादि| रत्नाकरत्वात् स्वमर्यादानतिक्रमाच्च, नभस्तलसमः सर्वत्र निरालम्बनत्वात्, तरुगणसमः अपवर्गफलार्थिसत्त्वशकुनालयत्वात् वासीचन्दनकल्पत्वाच्च, भ्रमरसमः अनियतवृत्तित्वात्, मुगसमः संसारभयोद्विग्नत्वात्, धरणिसमः सर्वखेदसहिष्णुत्वात्,* जलरुहसमः कामभोगोद्भवत्वेऽपि पङ्कजलाभ्यामिव तदूर्ध्ववृत्तेः, रविसमः धर्मा स्तिकायादिलोकमधिकृत्य विशेषेण प्रकाशकत्वात्, पवनसमः ।
S
E
F
=
=