SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ સુ અય. ૪ ભાય-૧૮ प्रयोगस्तु-परार्थाश्चक्षुरादयः, संघातत्वात्, शयनासनादिवत्, न चायं विशेषविरुद्धः, (, कर्मसंबद्धस्यात्मनः संघातरूपत्वाभ्युपगमात् । गतिमिन्द्रियद्वारम्, अधुना ... | बन्धादिद्वाराण्याह-ग्रहणवेदकनिर्जरकः कर्मणोऽन्यो, यथाऽऽहार इति, तत्र ग्रहणं-.. Cો વન્ય: વેનમૂ-૩ઃ નિર્નર-ક્ષ:, યથાડા રૂત્તિ-મહાવિષયાજિક ग्रहणादीनि न कळदिव्यतिरेकेण तथा कर्मणोऽपीति प्रयोगार्थः, प्रयोगस्तुविद्यमानभोक्तृकमिदं कर्म, ग्रहणवेदनिर्जरणसद्भावाद्, आहारवदिति गाथार्थः ॥ उक्तानि | बन्धादिद्वाराणि, व्याख्याता च प्रथमा प्रतिद्वारगाथा, - હવે ઈન્દ્રિયદ્વાર કહેવાય છે. ભાષ્ય-૧૮ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : લોકમાં પ્રસિદ્ધ, દેહમાં રહેનારી, ઈન્દ્રિયો પરાર્થ છે = બીજાનાં માટે છે. એટલે કે આત્મતત્ત્વનાં કાર્યો માટે છે. વાસ્થાવિવવિદ રWIFાત્ એ ગાથાશબ્દોનો અર્થ કહે છે કે રૂદનો વાસ્થાવત્ આ પ્રમાણે પ્રયોગાર્થ છે. પ્રશ્ન : ઈન્દ્રિયો આદાનરૂપ જ છે, અને આદાનદ્વાર તો પૂર્વે આવી જ ગયું છે. ત્યાં તે | પણ આદાન તરીકે ઈન્દ્રિયો જ લીધેલી. તો પછી અહીં ઈન્દ્રિયનો જુદો ઉપન્યાસ શા માટે કર્યો ? ઉત્તર ઃ ઈન્દ્રિયો બે પ્રકારની છે. (૧) નિવૃત્તિ ઈન્દ્રિય (૨) ઉપકરણ ઈન્દ્રિય. આ ' દર્શાવવા માટે ઈન્દ્રિયનો ગાવાન દ્વાર કરતાં જુદો ઉપન્યાસ કરેલો છે. આદાન દ્વારમાં ન | ઉપકરણેન્દ્રિયનું ગ્રહણ કરેલું, જ્યારે અહીં તો નિવૃત્તિ ઈન્દ્રિયનું ગ્રહણ કરેલું છે. " પ્રયોગ આ પ્રમાણે છે કે ચક્ષરી: પાથ: સંધાતત્વીત્ શયનાનાવિવા " (સંઘાત એટલે પુગલોમાંથી બનેલો સ્કન્ધવિશેષ... શયનાસનાદિ પદાર્થો સંઘાતરૂપ છે " નઅને એ પુરુષાદિનાં સ્વપનાદિ કાર્યો માટે જ છે. એમ ચક્ષુરાદિ પણ સંઘાત રૂપ છે. ના વ તો એ કોઈક પારકી વ્યક્તિનાં કાર્યો માટે છે. એ પર એટલે જ આત્મા...) પ્રશ્ન : આ અનુમાનપ્રયોગ | આ હેતુ વિશેષવિરુદ્ધ છે. કેમકે બધા આત્મા સંઘાત રૂપ છે, પણ એ પરાર્થ નથી. એટલે આત્મારૂપી વિશેષપદાર્થમાં તો જ્યાં જ્યાં સંઘાતત્વ કે : છે, ત્યાં ત્યાં પરાર્થત્વ નથી જ. એટલે કે આ હેતુ તો સાધ્યાભાવને વ્યાપ્ય છે. ' e (જયાં સામાન્ય હેતુ સાધ્યાભાવને વ્યાપ્ય હોય ત્યાં એ સામાન્ય વિરુદ્ધ કહેવાય છે દા.ત. પર્વતો વદ્વિમાન પત્તાત્ આ સ્થલે સાધ્યાભાવ = વદ્વિઅભાવ છે. હવે જયાં જલ, તું
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy