________________
r E
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૩
सर्वपादेष्वेव विषमाक्षरमित्येवं 'विधिज्ञा:' छन्दः प्रकारज्ञाः कवयो ब्रुवत इति गाथार्थ:
૫૬૭૨૫
:
न
मा
ઉત્તર ઃ પાદોથી અને અક્ષરોથી સમાન, અર્ધસમ વગેરે રૂપ છે. એમાં પાદ એટલે ચાર પાદ વગેરે સમજવા. અક્ષરો એટલે ગુરુ-લઘુ અક્ષરો સમજવા. (આશય એ છે કે એમાં ૬૦ શ્લોક હોય, તો દરેકમાં ચાર પાદો હોય, દરેકમાં અમુક અક્ષરો ગુરુ અને અમુક લઘુ હોય... આમ આ પાદોથી અને અક્ષરોથી સમ કહેવાય. જે અક્ષર દીર્ઘ હોય અથવા તો જેની પછી સંયુક્તવ્યંજન હોય તે ગુરુ અક્ષર કહેવાય. જે અક્ષર સ્વયં હ્રસ્વ હોય, જેની પછી સંયુક્તવ્યંજન ન હોય તે લઘુ કહેવાય. જે પદ્ય આખું અનુષ્ટુપ્ છન્દમાં લખાયેલું હોય તે આ સમપદ્ય કહેવાય... આને અનુસારે અર્ધસમાદિ પણ સમજી |ત લેવા...)
||
હવે પદ્યપદને કહે છે.
(૨) પદ્યગ્રથિતપદ : પદ્યપદ ત્રણપ્રકારે છે. સમ, અર્ધસમ, વિષમ. પ્રશ્ન : શેનાથી સમ, અર્ધસમાદિ છે ?
E
**
અન્યલોકો કહે છે કે જેમાં ચારેય પાદોમાં સરખા અક્ષરો હોય તે સમ. જેમાં પહેલા અને ત્રીજા પાદમાં સમાનઅક્ષરો તથા બીજા અને ચોથા પાદમાં સમાનઅક્ષરો હોય તે અર્ધસમ. વિષમ તો બધાજ પાદોમાં વિષમઅક્ષરવાળું હોય છે. (કોઈપણ અનુષ્ટુપ્ છન્દ નિ સમ ગણાય ભક્તામરાદિ પણ સમ ગણાય. કેમકે એના દરેક પાદમાં ચૌદ અક્ષર છે. નિ
એ રીતે અર્ધસમાદિ શોધી લેવા.)
न
न
છન્દનાં પ્રકારને જાણનારા કવિઓ ઉપર પ્રમાણે કહે છે.
शा
હવે ગેયને કહે છે.
{"
૨૯
त
지
अधुना गेयमाह - तन्त्रीसमं तालसमं वर्णसमं ग्रहसमं लयसमं च काव्यं तु भवति, ना तुशब्दोऽवधारणार्थ एव, गीयत इति गेयं, 'पञ्चविधम्' उक्तैर्विधिभिः 'गीतसंज्ञायां' ना व गेयाख्यायाम्, तत्र तन्त्रीसमं वीणादितन्त्रीशब्देन तुल्यं मिलितं च, एवं तालादिष्वपि य યોગનીયમ્, નવાં તાતા-હસ્તામા:, વાં-નિષાવપદ્મમાય:, ગ્રા-ક્ષેપા:, * प्रारम्भरसविशेषा इत्यन्ये, लया:- तन्त्रीस्वनविशेषाः । तत्थ किल कोणएण तंती छिप्पड़ * तओ णहेहि अणुमज्जिज्जइ, तत्थ अण्णारिसो सरी उट्ठेइ, सो लयो त्ति गाथार्थः
૫૬૭૩॥
શા