________________
જ દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ અય. ૨ નિયુકિત • ૧૫૮ ૯ __ पव्वइए अणगारे पासंडे चरग तावसे भिक्खू । परिवाइए य समणे निग्गंथे संजए मुत्ते । ॥१५८॥
કોઈપણ પદાર્થની વ્યાખ્યા તત્ત્વ, ભેદ અને પર્યાયથી થાય” એ ન્યાય પ્રમાણે હવે કે શ્રમણનાં જ પર્યાયવાચી શબ્દોને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે –
નિયુક્તિ-૧૫૮ ગાથાર્થ : પ્રવ્રજિત, અણગાર, પાખંડી, ચરક, તાપસ, ભિક્ષુ, પરિવ્રાજક, શ્રમણ, નિર્ગુન્થ, સંયત, મુક્ત.
व्याख्या-प्रकर्षेण वजितो-गतः प्रव्रजितः, आरम्भपरिग्रहादिति गम्यते, अगारंगृहं तदस्यास्तीत्यगारो-गृही न अगारोऽनगारः, द्रव्यभावगृहरहित इत्यर्थः, पाखण्ड-व्रतं तदस्यास्तीति पाखण्डी, उक्तं च-"पाखण्डं व्रतमित्याहुस्तद्यस्यास्त्यमलं भुवि । स स्त पाखण्डी वदन्त्यन्ये, कर्मपाशाद्विनिर्गतः (तम्) ॥२॥" चरतीति चरकः तप इति | गम्यते, तपोऽस्यास्तीति तापसः, भिक्षणशीलो भिक्षुः भिनत्ति वाऽष्टप्रकारं कर्मेति न भिक्षुः, परिसमन्तात्पापवर्जनेन व्रजति-गच्छतीति परिव्राजकः, चः समुच्चये, श्रमणः न में पूर्ववत्, निर्गतो ग्रन्थान्निर्गन्थः बाह्याभ्यन्तरग्रन्थरहित इत्यर्थः, सम्- मे
एकीभावेनाहिंसादिषु यतः-प्रयत्नवान् संयतः, मुक्तो बाह्याभ्यन्तरेण ग्रन्थेनैवेति गाथार्थः II૧૮. 1 ટીકાર્થ: H (૧) આરંભ અને પરિગ્રહથી ખૂબ દૂર નીકળી ગયેલ છે, તે પ્રજિત. | ના મારમ્ભપરિક્ષાત્ લખેલું નથી, પણ એ સમજી લેવું.
' (૨) અગાર એટલે ઘર. તે જેની પાસે હોય, તે અગાર કહેવાય. અગાર એટલે મ | R ગૃહી. જેને અગાર નથી, તે અણગાર. ટુંકમાં દ્રવ્યઘર અને ભાવઘરથી રહિત હોય તે | તે અણગાર કહેવાય.
- (૩) પાખંડ એટલે વ્રત. તે જેને હોય તે પાખંડી. કહ્યું છે કે “પાખંડ એટલે વ્રત. છે. પૃથ્વી પર જેની પાસે તે નિર્મલ વ્રત છે. તે પાખંડી.” અન્ય લોકો કહે છે કે “કર્મરૂપી
પાશથી જે નીકળી ગયેલ હોય તે પાખંડી.” (પાત્ ના એ પ્રમાણે અર્થ થાય.). | (૪) જે તપને આચરે તે ચરક. તા: એ શબ્દ સમજી લેવો.
(૫) તપ જેની પાસે હોય તે તાપસ.